Book Title: Atmanand Prakash Pustak 038 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = ==== લેખક–શાસનપ્રભાવક આ. શ્રીમદવિજય મેહનસૂરીશ્વરજી પ્રશિષ્ય પં. શ્રી ધર્મવિજયજી ગણિ. શ્રી શ્રુતજ્ઞાન. [ ગતાંક પૃ૪ ૧૫ થી શરૂ ] [ પ્રાસંગિક સમ્યગદર્શનના પ્રકારોનું વર્ણન. ! વેદક સમ્યકૃત્વ પ્રાપ્તિ થાય તો વેદક પણ પાંચમે ગુણસ્થાનકે હાય. સાસ્વાદન સમ્યકત્વનું સ્વરૂપ ઉપર જણા- એ પ્રમાણે છઠ્ઠા સાતમાં ગુણસ્થાનક માટે પણ સમવ્યું. હવે વેદકી સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવાય છે. જવું. સાતમાથી આગળ ઉપશમ અથવા ક્ષપઆ વેદક સમ્યક્ત્વ વસ્તુતઃ લાપશમિક ડ, કશ્રેણિને ગ્ય ગુણસ્થાનકે હેવાથી અને તે સમવને જ એક ભેદ વિશેષ છે, એટલે કે જે ગુણસ્થાનકમાં ઉપશમ સમકિત અને ક્ષાયિક ક્ષયોપશમ સમ્યકૃત્વમાં વર્તમાન આત્મા નિરંતર સમકિતવંત જ યથાસંભવ આરહણ કરી શકો અધ્યવસાયની ધારાએ વૃદ્ધિ પામતે જાય અને હવાથી વેદક સમકિત ક્ષાપશભિક સમકિતને ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરવા માટે તૈયાર થાય ભેદ વિશેષ હોઈ એ આગળના ગુણસ્થાનકેમાં તે અવસરે અનન્તાનુબન્ધિચતુષ્ક, મિથ્યાત્વ * સંભવી શકતું નથી. મેહનીય અને મિશ્રમેહનીય ક્ષય થયા બાદ વેદક સમકિત ચારે ગતિમાં સમકિત મેહનીય ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. આ વેદક સમકિત એક મનુષ્યગતિમાં જ હોય એ સમતિ મેહનીય ક્ષય કરતા કરતા સર્વથી એમ સમજવાનું નથી, પરંતુ ક્ષાયિક સમકિતના છેલ્લે ગ્રાસકે જે ક્ષાયિક પ્રાપ્તિના સમયથી નિષ્ઠાપકની અપેક્ષાએ ચારે ગતિમાં હેઈ શકે છે. આગલા (પૂર્વ) સમયમાં ભેગવાય છે, અને તે અથાત ક્ષાયિક સમકિતના વર્ણનપ્રસંગે પ્રસ્થાન ભગવાઈ ગયા પછી દર્શનસપ્તકને અંગે કશું પક અને નિષ્ઠાપકના જે વિભાગો આગળ જણાપણ ભોગવવાનું બાકી રહેતું નથી, એ છેલ્લા વેલા છે, તેમાં કૃતકરણધ્ધાવસ્થામાં આયુષ્ય પૂર્ણ સમયના ( ક્ષાયિક પ્રાપ્તિની અપેક્ષાએ તેની થાય તે ચાર ગતિમાંથી જે ગતિનું આયુષ્ય આગળના સમયના ) ક્ષાપશમિક સમ્યકત્વને જ બાંધ્યું હોય તે ગતિમાં જઈ બાકી રહેલ સમ્યવેદક સમ્યક્ત્ર કહેવાય છે. આ કારણથી વેદક કુવમેહનીયના પુજને ક્ષય કરી ક્ષાયિક સમસમ્યક્ત્વને જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કાળ એક કિત પ્રાપ્ત થઈ શકે છે. એ અપેક્ષાએ ચારે સમયને જ હોય છે. ગતિમાં વેદક સમકિત હોઈ શકે છે. થા, પાંચમા, છઠ્ઠા અને સાતમા એ ચાર ક્ષપશમ તેમજ ઉપશમ સમક્તિમાંથી આરેગુણસ્થાનકે પૈકી કઈ પણ ગુણસ્થાનકે આ વેદક હણ તેમજ પતન અર્થાત્ દેશવિરત્યાદિ ગુણોની સમ્યકત્વ હોઈ શકે છે. એટલે કે જે થે ગુણ પ્રાપ્તિ તેમજ મિથ્યાત્વગમન બંને માર્ગો જેમ સ્થાનકે ક્ષાયિકની પ્રાપ્તિ થાય તે વેદક સમિતિ યથાગ્ય ખુલ્લા છે તે પ્રમાણે આ વેદક સભ્યચેથે ગુણઠાણે હેઈ શકે, એમ પાંચમે ક્ષાયિકની કૂવામાં નથી, પરંતુ કેવલ વિશુદ્ધિની પ્રાપ્તિ એટલે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40