________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૮૬ ]
શ્રી આત્માનંદ પ્રકાશ
છે. પંજાબને ધમય વિશેષ બનાવ્યુ છે. ગુજ રાનવાલામાં જ્યારે સનાતનીએએ ખાટા ઝગડા ઊભે કર્યા ત્યારે છેક દિલ્હી પાસે ખી'વાઇ ગામથી સખ્ત ગરમી પડવા છતાં દરરોજ ૨૦ થી ૨૫ માઇલના વિહાર કરી ગુજરાંવાલે પહોંચ્યા. પગમાં સેાજા આવી ગય, પગેામાંથી લેડી ટપ-ભીષ્મ પ્રતિજ્ઞા પૂરી કરી.
!
કવા લખ્યું પણ આ સાચા ગુરુભક્તે ચૂ' કે ચાં કર્યાં વિના ગુરુદેવના નામ પર આવા કોની પરવા ન કરી. ધન્ય છે, વંદન છે આ સાધુરનને શ્રી ગુરુદેવ સંગે સિધાવ્યા કે પંજાબ શ્રી ચરિત્રનાયકને આચાર્ય પદવી આપવા વિનતી કરી. આપણા ચરિત્રનાયકે સાફ શબ્દોમાં સભળાવી દીધુ કે સમુદાયમાં મારાથી ઘણુ મેટા છે એમને આપેા.સાદડીમાં શ્રીજૈન કન્જ
સંઘે આપણા
રન્સ પર પરદેશ-દેશાવરથી એકત્રિત થએલા
હજારો ભાવિકાએ આચાર્ય પદવી આપવા પ્રયત્ન કર્યો ત્યારે પણ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી
સાચી ભાવના આખરે સફળ જ થાય છે જેથી
સ. ૧૯૮૧ માગશર શુદ પાંચમના દિવસે લહેર નગરમાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા પ્રસંગે પંજાબ–મારવાડ—ગુજરાત–કાઠિયાવાડ
આદિના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પધાર્યા. આચાર્ય પદવી લઈ પ્રથમ વાર જ પધારતા હોવાથી ગુજરાવાલા શ્રી સંઘે તેએશ્રીનું અપૂર્વ સ્વાગત કર્યું. અને ગુરૂદેવે અત્રે શ્રી ગુરુદેવના સમાધિમંદિર ઉપર શ્રી આત્માનંદ જૈન ગુરુકુલની સ્થાપના કરાવી પેાતાની કરેલી
અત્રે સૂચિત કરવું અપ્રાસંગિક નહી ગણાય કે આપણા આચાર્ય મહારાજે સં. ૧૯૭૮ માં જ્યારે હોંશીયારપુરમાં પ્રવેશ કર્યા તે સમયે પંજાબના સમસ્ત શ્રી સંઘ ( હુજારા માણુસા ) એકત્રિત થયે, ત્યારે આચાર્યશ્રીજીએ શ્રી ગુરુકરવાના ઉપદેશ આપ્યા. શ્રી સંઘે આ મહામૂલ્ય દેવના શુભ નામથી એક મહાન્ સંસ્થા સ્થાપન ઉપદેશને વધાવી લઇ નાણાંના વરસાદ વરસાવ્યે અને ખાઇએએ ઘરેણાંઓને વરસાદ વરસાળ્યે, માટે આચાર્યશ્રીજીએ કરેલી પ્રતિજ્ઞા મિષ્ટાન્ન પણ ભાવિ પ્રબલ કે ગમે તે કારણે આ યેજના અને ખાંડ, સાકર, ગોળ, પતાસા વિગેના સદ’તર ત્યાગ, ચૌદશ પુનમનો છઠ્ઠ, ૧૨ તિથિ મૌનધારણ આચાર્યશ્રીજીને કાર્યમાં તેના શિષ્યરત્ન સ્વ. કરવું-આ ભીષ્મપ્રતિજ્ઞા ગુજરાંવાલામાં પૂર્ણ થઇ. ઉપાધ્યાયજી શ્રી સેાહનવિજયજી મહારાજ અને ખા
પધારેલા હજારો ભાવિકાએ શ્રી ગુરુદેવના સમુ-ચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મહાર જ જામમાં દાયના માનનીય અગ્રગણ્ય સાધુમહાત્માઓની સંસ્થા સ્થાપવાની બાબતમાં ઘણા સહાયક બન્યા. પ્રેરણાથી સવારના સાડાસાત વાગે આપણા ચરિત્રનાયકને આચાર્ય પદવીથીÎવિભૂષિત કરી શ્રી ગુરુદેવના પટ્ટધર સ્થાપન કર્યા. આથી પંજાબ શ્રી સંધને આનંદનો પાર ન રહ્યો. હવે આપણે આપણા ચરિત્રનાયકને જૈનાચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરિજી મહારાજ નામથી એળખોશુ.
ગુજરાંવાલાના ચૈામાસામાં ઘણા જ લાભ થયે, પરંતુ કમનશીબ એક અતિ દુઃખદ બનાવ એ
બની ગયા કે આચાર્યશ્રીના શિષ્યરત્ન અને
મારા ગુરુદેવ ઉપા. શ્રી સેહનવિજયજી મહારાજના અણધાર્યા સ્વર્ગવાસ થઇ ગયે। આચાર્યશ્રીજીની એક ભૂજા લેપ થઈ ગઈ. પંજાબ શ્રી સંઘે એક મહુાન્ ધર્મ પ્રચારક ખાયા. ઉપા
ગુરુકુલની સ્થાપના.
આપણા ચરિત્રનાયક જૈનાચાર્ય શ્રીમદ્વિજય-ધ્યાયજી મહારાજે પંજાબ શ્રી સંઘના સંગઠનરૂપ વલ્લભસૂરિજી મહારાજ ગુરુભૂમિ શ્રી ગુજરાંવાલા શ્રી આત્માનંદ જૈન મહાસભાની સ્થાપ ના કરી હતી.
For Private And Personal Use Only