Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાનેક
પુસ્તક ૩૮ મું,
અંક ૩ જે
સંવત ૧૯૬ આશ્વિન
પ્રકાશક:શ્રી જૈન આત્માનંદ સભા
ભાવનગ૨,
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષવ-પરિચય
...
(
.
,
)
૬૫
૧. ૧૯૯૭ની સાલને શાંતિપ્રદ સંદેશ. | ... ( કવિ રેવાશંકર વાલજી બધેકા, ) પ૭ ૨. ભક્તિ ,
... ( મુનિ શ્રી હેમેંદ્રસાગરજી મહારાજ.) ૫૯ ૩. શ્રી શ્રુતજ્ઞાન.
છે ... ( ૫. શ્રી ધર્મવિજયજી મહારાજ. ) ૬ ૪. વિષમ છે વાટ શિવપુરની, ... ! ... (આ. શ્રી વિજય કરતૂરસૂરિ મહારાજ.) ૬૪ ૫. વિચારશ્રેણી. ૬. પ્રભુ મહાવીરે મેહમસ્ત જગતને ત્યાગધર્મ જ કેમ આપે ? (મુનિશ્રી હંસસાગરજી મહારાજ.) ૬૭ ૭ મહાવીર પ્રભુની સ્તુતિ. ... ... ( મુનિશ્રી લક્ષ્મીસાગરેજી મહારાજ. ) ૬૮ ૮ ધર્મશમબ્યુદય મહાકાવ્ય : અનુવાદ કે .... ( ડી ભગવાનદાસ મ. મહેતા. ) ૬૯ ૯. પ્રભુના જ્ઞાનને પ્રકાશ.
( મુનિશ્રી લક્ષ્મીસાગરજી મહારાજ, ૭૧ ૧૦. વ્યવહારવચન યાને ક્ષમાપના. .... ... ... ( રાયચંદ મૂળજી પારેખ.) પર ૧૧ સૂત્ર અનુસારી ક્રિયા, ... ...
1 ... ચેકસી.) ૭૩ ૧૨. વિજેતા કેશુ ?
... ... .. ( કનૈયાલાલ જગજીવન રાવળ 13. A. ૭૫ ૧૩. છાત્રાલયે.
at ( જેન. ) ૭૮ ૧૪. શ્રીમદ્દ વિજયવલ્લભસૂરિજીનું જીવનચરિત્ર.... ( ૫. શ્રી સમુદ્રવિજયજી મહારાજ ) ૮૧ ૧૫. વર્તમાન સમાચાર, ૧૬. સ્વીકાર સમાલોચના
. .. ... હરી
આભાર ધર્મપ્રેમી બધુ શ્રી વાડીલાલ ચત્રભૂજ ગાંધીએ હાલમાં શ્રી નવમરણો સ્તવને વિગેરેની એક બુક જૈન બંધુઓ તથા ડેનોને ઉપયોગમાં નિરંતર આવી શકે તેવી પોતાના ખર્ચે છપાવી છે અને તેઓ, તેના ખપી આત્માઓને ભેટ આપે છે. તે મુજબ આ સભાના પેટ્રન સાહેબ અને લાઈફ મેમ્બરને પણ નિરંતર અભ્યાસ માટે ભેટ આપવાને બુકે અમને મોકલી છે તે માટે આ સભા તેમને આભાર માને છે.
અમારા પેટન સાહેબ અને લાઈફ મેમ્બરેને ભેટ આપવાના પુસ્તક તૈયાર થાય છે. આવતા માસમાં વિશેષ હકીકત પ્રકટ કરવામાં આવશે.
છપાય છે. છપાય છે.
છપાય છે. શ્રી તપોરત્ન મહોદધિ
(આવૃત્તિ બીજી) અનેક તપની વિધિવિધાન સહિતની આ પ્રતની પેલી આવૃત્તિ ખલાસ થવાથી તેની બીજી આવૃત્તિ થાડા સમયમાં છપાશે. આ ગ્રંથમાં ૧૬૧ પ્રકારના તપનું વર્ણનવિધિવિધાન આપવામાં આવેલ છે. આર્થિક સહાય આપનાર ગૃહસ્થની ઈચ્છા પ્રમાણે, તે પ્રત ભેટ, અધીં કિંમતે કે કુલ કિંમતે સભા સઘળી પ્રતે આપવાનો પ્રબંધ કરી શકશે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ
પુસ્તક ૩૮ મું: અંક : ૩ જો :
આત્મ સં૫:
વીર સં. ૨૪૬૬ : આધિન :
સ. ૧૯૯૬ : કાબર :
UC In
UD 9645USULUPUCMP
niSi[BUS
BagassismissayisiggsTIST નવી સાલ મુબારક
સર્વત્ર શાંતિઃ શાંતિઃ Rી નવું વર્ષ માંગલિક દબાણNERAL
સં. ૧૬ ની દીપોત્સવી પ્રસંગે ૧૯૯૭ની સાલને “શાંતિપદ સંદેશ”
- દેહરો. ભગવન મહાવીરસ્વામીન, પદ પામ્યા વિન; ધન્ય દિવસ રીવાઢીને, જેન શાસને જાણ.
હરિગીત છંદ. પ્રગટાવી દીપક વડે, સધ્ધર્મરૂપી જ્ઞાનને, આજે દિવસ દીવાળીને, એ મહાપ્રભુના માનને; નિવાણ પામ્યા નાથ, તેનાં સૂત્ર દ્વારા ધરે હદે, સામનો રથ રચના કર, એમ સત્તાનું વિદે. છનું છલકતી મલપતી, આવી હતી આશા વડી, પણ શું કરે ? જ્યાં વિશ્વમાં, વિપત્તિની વરસે ઝડી;
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
GEYSSELS મનની બધી મનમાં રહી,ક્યાં જઈ દુઃખદ કથન કહે, સાથે વર વર્ષે રાઃ ઉર ઊર્મિ, સત્તાનું કહે. “સત્તાણુ કેરી સાલ,” એવા નામથી હું આવું છું,
મારા મનથો પૂરવા, બે મિત્ર સાથે લાવું છું; મમ મિત્ર એ મહામંત્રરૂપે, વાસ સૌ હૃદયે રહે,
સામનો ઝાડ સાનો , એમ ત્તત્તાજી કહે. તરફ લાગી હાય! દુનિયાં દુ:ખમાં ડુબી રહી, કૂર કાળ સમ માનવ હણે, એ વાત ક્યમ જાએ સહી? ડાહ્યતાણું ડાપણુ ગયું! સૌ વેર વૈર! મુખે કહે, રહ્યું : ધર્મ ત્ર! એ બધ સત્તા કહે.
સૃષ્ટિતણી સૌંદર્યતા, અભુત કળા કારીગરી, ભારે રચેલી ભવ્યતા, કેટીક દામે વાપરી, એ ભસ્મીભૂત થયાં અરે! મહાદુઃખ એ દિલમાં દહે,
સાર્મને કથા સત્યને ગયા, એમ સત્તા કહે. ઇશ્વર નથી અન્યાય કરતે, કે દયા તજતો નથી, માનવ સમાજ અરે! અત્યારે સત્ય કે સજતો નથી; અજ્ઞાન ને અભિમાનની, અતિ વિષમ સરિતાઓ વહે, સાથે થવા ધર્મ , એ સૂત્ર સત્તા કહે.
આખા ભૂમંડળકેરું ભાવિ, દુઃખદ અતિ દેખાય છે, સામ્રકેરાં અમર વચને, આજ કયાં લેખાય છે? વાય છે ઝેરી વાયરે, એ કઈ જગ આખું સહે,
સર્મને કયઃ સત્યને , એ જ સત્તાણું કહે. છે એક ધગી ઢાલ, ને બળવંત બખ્તર એક છે, દુખસાગરેથી તરી જશે, જ્યાં ધર્મ-સરની ટેક છે; જે જે પ્રજાને નૃપવ, ઉન્મત્ત થઈ ભરીયા મદે, તે સર્વને સદ્દબુધ્ધિ ઘો, હે ઈશ! સત્તા વદે.
લી. સધ્ધર્મ પ્રબોધક, રેવાશંકર વાલજી બધેકા નિવૃત્ત એજ્યુ. ઈન્મે. ભાવનગર.
444
કિપBSENTED
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ .
પવૅ ભંગે અર્પણ કરે પ્રેમથી પ્રાણ મેં, ભક્તો સવે નિજ નવ ગણે, સર્વ અપે પ્રભુને, નિર્મોહી જે જનગણ બને ને ત્યજે “મુજ છે આ,” તે કો” ટાણે પરમપદની પ્રાપ્તિની થાય આશા. ભક્તિ જેવી અતુલ કરી છે ગૌતમે વીર માટે, ને શ્રેણિકે પ્રખર વ્રતથી ગાળીયાં જે પ્રભાત એવી ભક્તિ અચલિત કરે તે તરે ચકમાંથી, જો કે દુઃખમય બધે ભાર ટાળે સદાને. સુષ્કાળ સરલ સુલસા વીર ધ્યાને જ મસ્ત, સાચા ભાવે જીવન વિતાવ્યું ભક્તિમાર્ગે સમસ્ત; ભાવિકાલે જિનવરપણે શ્રાવિકા જન્મશે એ, ભક્તિફેરા મધુર ફળને સ્વાદ શો મિષ્ટ ભાસે ? કલાપાકે વિભુવર પ્રયા રેવતી શ્રાવિકાએ,
એવા ભાવ ભવિજન ધરે વીરભક્તિ ક્રિયામાં નિઃશકે તે અમરપદને પામશે આખરે તે, સ સ્થાને સમ રૂપ બને, વરને ભક્ત સાચો. તત્ત્વજ્ઞાને ભરપુર રયા હેમચન્દ્રય કલેકે, જુદા જુદા વિષય લઈને કેટિ સંખ્યા ધરતા;
જી ભારે પ્રતિ ચરણમાં ભક્તિની ધ્યાન ધારા, ગાન ગાયાં જિનવરતણાં, ધર્મનાં સર્વ પ્યારાં. ધર્મ જ્ઞાને નિજ રચનની રેલવી તત્વ શ્રોતે,
રીતે જનગણ વિષે શ્રેષ્ઠતાથી પ્રકાશ્યા; અધ્યાત્મી ને ઉપનિષદના, ન્યાયના ગ્રન્થ જ્યા, એવા મેટા “જસ' વિજયજી, વિશ્વ તે સર્વ જાણે. ૬
IIIIIIST AO AC
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૬૦ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
ભીખુરાયે ચરણુ ભજિયા ભાવથી સાધુઓના, ભક્તિમાં તે રસબસ થયા, શાસ્ત્રસંસ્કાર જોરે: આણી મૂર્તિ ષજિનની પૂર્વ કેરી કલિગે, ઉદ્ધાર્યા છે. વિવિધ રસના ગ્રંથ એ ખારવેલે. આજ્ઞા પાળી જિનવરતણી સંપ્રતિ વિકમે રે, ન્યારી ન્યારી વિવિધ પ્રતિમા, મંદિરે જીયાં રે; પાળી આજ્ઞા અડગ પ્રણયી ભાત કુમારપાળે, આજ્ઞા એ છે જીવનભરને શ્રેષ્ઠ કે ધર્મ જાણી. ૮ વસ્તુપાલે જનહિતતણાં કાર્ય ઝાઝાં કરાવ્યાં, વાપી કૂપો નહિ જ, બહુલા મંદિરોયે રચાવ્યાં; શાસ્ત્રો ગ્રંથ અમુલ સઘળા ભાવનાથી લખાવ્યા, ભક્તિમાગે ઍવન વિતવ્યું પૂર્વજોને દીપાવ્યા. સર્વે ભકતો પ્રભુમય બને, ભાન ભૂલે વધુનું, એ ભક્તિથી વિભુવર રીઝે દુઃખ જાયે ભવેનું સ્પશે, દશે, સ્મરણથી વળી પૂજને મુક્ત થાઓ, પ્રેમે એક શુચિ હૃદયથી ભક્તિથી પાર થાઓ.
અનુષ્ય ભકિત એવી બને ત્યારે, તે ઘડી ગણું ધન્ય હું સ્મરણે ભક્ત એવાનાં, કરી હેમેન્દ્ર ધન્ય છે. ૧૧
મુનિશ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
==== લેખક–શાસનપ્રભાવક આ. શ્રીમદવિજય મેહનસૂરીશ્વરજી પ્રશિષ્ય
પં. શ્રી ધર્મવિજયજી ગણિ.
શ્રી શ્રુતજ્ઞાન.
[ ગતાંક પૃ૪ ૧૫ થી શરૂ ]
[ પ્રાસંગિક સમ્યગદર્શનના પ્રકારોનું વર્ણન. ! વેદક સમ્યકૃત્વ
પ્રાપ્તિ થાય તો વેદક પણ પાંચમે ગુણસ્થાનકે હાય. સાસ્વાદન સમ્યકત્વનું સ્વરૂપ ઉપર જણા- એ પ્રમાણે છઠ્ઠા સાતમાં ગુણસ્થાનક માટે પણ સમવ્યું. હવે વેદકી સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવાય છે. જવું. સાતમાથી આગળ ઉપશમ અથવા ક્ષપઆ વેદક સમ્યક્ત્વ વસ્તુતઃ લાપશમિક
ડ, કશ્રેણિને ગ્ય ગુણસ્થાનકે હેવાથી અને તે સમવને જ એક ભેદ વિશેષ છે, એટલે કે જે
ગુણસ્થાનકમાં ઉપશમ સમકિત અને ક્ષાયિક ક્ષયોપશમ સમ્યકૃત્વમાં વર્તમાન આત્મા નિરંતર
સમકિતવંત જ યથાસંભવ આરહણ કરી શકો અધ્યવસાયની ધારાએ વૃદ્ધિ પામતે જાય અને
હવાથી વેદક સમકિત ક્ષાપશભિક સમકિતને ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરવા માટે તૈયાર થાય
ભેદ વિશેષ હોઈ એ આગળના ગુણસ્થાનકેમાં તે અવસરે અનન્તાનુબન્ધિચતુષ્ક, મિથ્યાત્વ
* સંભવી શકતું નથી. મેહનીય અને મિશ્રમેહનીય ક્ષય થયા બાદ વેદક સમકિત ચારે ગતિમાં સમકિત મેહનીય ક્ષય કરવાનો પ્રારંભ કરે છે. આ વેદક સમકિત એક મનુષ્યગતિમાં જ હોય એ સમતિ મેહનીય ક્ષય કરતા કરતા સર્વથી એમ સમજવાનું નથી, પરંતુ ક્ષાયિક સમકિતના છેલ્લે ગ્રાસકે જે ક્ષાયિક પ્રાપ્તિના સમયથી નિષ્ઠાપકની અપેક્ષાએ ચારે ગતિમાં હેઈ શકે છે. આગલા (પૂર્વ) સમયમાં ભેગવાય છે, અને તે અથાત ક્ષાયિક સમકિતના વર્ણનપ્રસંગે પ્રસ્થાન ભગવાઈ ગયા પછી દર્શનસપ્તકને અંગે કશું પક અને નિષ્ઠાપકના જે વિભાગો આગળ જણાપણ ભોગવવાનું બાકી રહેતું નથી, એ છેલ્લા વેલા છે, તેમાં કૃતકરણધ્ધાવસ્થામાં આયુષ્ય પૂર્ણ સમયના ( ક્ષાયિક પ્રાપ્તિની અપેક્ષાએ તેની થાય તે ચાર ગતિમાંથી જે ગતિનું આયુષ્ય આગળના સમયના ) ક્ષાપશમિક સમ્યકત્વને જ બાંધ્યું હોય તે ગતિમાં જઈ બાકી રહેલ સમ્યવેદક સમ્યક્ત્ર કહેવાય છે. આ કારણથી વેદક કુવમેહનીયના પુજને ક્ષય કરી ક્ષાયિક સમસમ્યક્ત્વને જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ કાળ એક કિત પ્રાપ્ત થઈ શકે છે. એ અપેક્ષાએ ચારે સમયને જ હોય છે.
ગતિમાં વેદક સમકિત હોઈ શકે છે. થા, પાંચમા, છઠ્ઠા અને સાતમા એ ચાર ક્ષપશમ તેમજ ઉપશમ સમક્તિમાંથી આરેગુણસ્થાનકે પૈકી કઈ પણ ગુણસ્થાનકે આ વેદક હણ તેમજ પતન અર્થાત્ દેશવિરત્યાદિ ગુણોની સમ્યકત્વ હોઈ શકે છે. એટલે કે જે થે ગુણ પ્રાપ્તિ તેમજ મિથ્યાત્વગમન બંને માર્ગો જેમ સ્થાનકે ક્ષાયિકની પ્રાપ્તિ થાય તે વેદક સમિતિ યથાગ્ય ખુલ્લા છે તે પ્રમાણે આ વેદક સભ્યચેથે ગુણઠાણે હેઈ શકે, એમ પાંચમે ક્ષાયિકની કૂવામાં નથી, પરંતુ કેવલ વિશુદ્ધિની પ્રાપ્તિ એટલે
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- -
-
-
-
-
-
-
[૬૨]
શ્રી આમાનંદ પ્રકાશ.
કે વેદક સમ્યકૃત્વમાં જે વિશુદ્ધિ છે તેના કરતાં જાણવાથી સહેજે ખ્યાલમાં આવશે. તે ત્રણેયનું અનન્તગુણવિશુદ્ધિની પ્રાપ્તિ એ એક જ રાજ- સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે - માર્ગ તેને માટે ખુલ્લે છે, તેને કોઈ પણ રીતિએ સંક્ષિણ પરિણામ આવવાને સંભવ જ નથી. કારક સમ્યક્ત્વ-“1 18 મળિથે તે કારણ કે વેદક સમકિત પછીના અવાન્તર સમ- 1
तह करेइ सह जम्मि कारगं तं तु।" યમાં અવશ્ય ક્ષાયિક સમકિતની પ્રાપ્તિ આપણે
ભાવાર્થ-જિનેશ્વર ભગવતેએ જે પ્રમાણે જણાવી ગયા છીએ.
ને મોક્ષને માર્ગ જણાવેલ છે તે પ્રમાણે જ જે
અવસ્થા વિશેષમાં વર્તન થાય તેને કારક સમ્યક્ષપશમ એ જ વેદક
કત્વ કહેવાય છે. અર્થાત્ જગબંધુ મહાનુભાવ કેટલાક આચાર્ય ભગવત ક્ષપશમ સમા તીર્થંકર મહારાજાઓએ કાયના જાની કિતને જ વેદક સમકિતના નામથી સંબોધે છે. ત્રિકરણાગે રક્ષા કરવા માટે શ્રી આચારાંગાદિ એટલે કે ભાયિકની પ્રાપ્તિ પહેલાં જે ક્ષે- સૂત્રમાં- શાળા વય મૂના ના સીવા પશમ સમકિતને સમય તેનું જ નામ વેદક એમ સત્તt નાં દંતા” ઈત્યાકારક જે આજ્ઞા નહિં, પરંતુ ક્ષપશમ સમકિતની કઈ પણ ફરમાવેલ છે તે આજ્ઞાનું યથાશક્તિ આરાધન અવસ્થામાં વેદક સમક્તિને વ્યપદેશ થઈ શકે કરવાની અભિલાષાથી સંસારના દુરન્ત મહછે. “સમકિત મોહનીયના પંજનું વેદન” ત્યારે પાશને છેતીને જે ભાગ્યવાન આ મા મેક્ષના જ્યારે વર્તતું હોય ત્યારે ત્યારે વેદક (પશમ અસાધારણ કારણભૂત સર્વવિરતિચારિત્રનો ભાવથી સમક્તિ હોય એમ તે આચાર્ય ભગવંતે અર્થ સ્વીકાર કરે છે તે આત્મા આ કારક સમ્યકત્વનો સમન્વય કરે છે. અપેક્ષાએ તે પણ બરાબર છે. અધિકારી છે, એટલે કે પ્રમત્ત-અપ્રમતાદિ (છઠ્ઠા
સાતમા વિગેરે) ગુણસ્થાનકની હદવાળી આત્માઆ પ્રમાણે સમ્યગદર્શનના પથમિકક્ષાપશમિક ક્ષાયિક, સાસ્વાદન અને વેદક એમ કુમશઃ શકે છે. તેથી નીચેના અર્થાત દેશવિરતિ–અવિરત
એ જ આ સમ્યગ્રદર્શનની યોગ્યતાવાળા હેઈ આ પાંચ ભેદનું વર્ણન કરવામાં આવ્યું તે ઉપરાંત
તે સમ્યગ દષ્ટિ આદિ ગુણસ્થાનવાળા આત્માઓ કારક, રેચક અને ટપક એવા પણ ત્રણ ભેદા કારકસમતિવંત ગણાતા નથી. મેઘકુમાર, જંબૂ સમ્યગ્રદર્શનને અંગે જણાવવામાં આવ્યા છે. સ્વામી. વજસ્વામી, અલભદ્રસ્વામી વિગેરે અહિં એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું કે-ઔપ
સંખ્યાબંધ ભાવચારિત્રવંત આત્માઓ આ શમિક, ક્ષાપશમિક વિગેરે જે ભેદે અગાઉ
કારકસમકિતના દષ્ટાનરૂપે ગણી શકાય છે. બતાવવામાં આવ્યા છે તે દર્શનમોહનીયના ઉપશમ-ક્ષપશમ વિગેરેની અપેક્ષાએ બતા- રોચક સમ્યકત્વ- ઇનામ7 pm વવામાં આવ્યા છે. જ્યારે આ કારકાદિ ત્રણ મિત્તા મુળ " ભાવાર્થ-રોચકસમ્યકત્વ ભેદોમાં દર્શન મેહના ઉપશમ-શોપશમાદિની ચારિત્રાદિ ભવાની રુચિમાત્ર કરનારું (કરાવનારું) મુખ્યતાએ અપેક્ષા નથી, પરંતુ આત્માને જાણવું.' તાત્પર્ય એ છે કે આ રેચક સમકિત તથા પ્રકારના પરિણામવિશેષની અપેક્ષા રહેલી આમભુવનમાં ઉત્પન્ન થવાથી જિનેશ્વરભગવંતોએ છે. જે બાબત તે ત્રણેનું કમશ સ્વરૂપ મેક્ષના અસાધારણ કારણરૂપે જણાવેલા ચારિ.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શ્રુતજ્ઞાન.
[ ૬૩ ]
ત્રનું આરાધન યદ્યપિ આત્મ કરી શકતા નથી, દીપક સમ્યકત્વ – તથાપિ એ ચારિત્રના માર્ગ ઉપર તે રેચક વારિક મિરઝરદિપમદાઉદ ઘરના સમકિતવંત આત્માની રુચિ સંપૂર્ણ હોય છે. '
सम्मत्तमिणं दोषग-कारणफलभावो नेयं ॥१॥' “આ સમગ્ર લેકમાં સારભૂત કેઈપણ ભાવ હેય તે તે ધર્મ છે. ધર્મ એ સમ્યગદર્શન–જ્ઞાન ભાવાર્થ–સ્વયંમિથ્યાદષ્ટિ હોવા છતાં ધર્મ ચારિત્ર-સ્વરૂપ છે, એ સમ્યગદર્શનાદિ રત્નત્રયી કથા-ધર્મદેશનાદિ દ્વારા અન્યને જે અજવાળું સિવાય આ આત્માને મેક્ષપ્રાપ્તિ કઈ પણ કાળે આપે છે અર્થાત્ સમ્યકત્વાદિ લાભો પ્રાપ્ત કરાવે થવાની નથી. આવી ચિંતામણિરત્ન અને કલ્પ- છે તે કારણફલભાવની અપેક્ષાએ દીપક સમ્યતથી પણ અનન્તગુણ કિંમતી રત્નત્રયીને હું ફતવંત કહેવાય છે.”
ક્યારે આદર કરીશ? મારે આમ સર્વસાવધને આ સમ્યક્ત્વનું નામ દીપક એટલા માટે જ ત્યાગ કરી સર્વવિરતિને ક્યારે અધિકારી બનશે? રાખવામાં આવેલ છે કે જેમ દીપક (દવે ) આશ્રવના સ્થાનેનો પરિત્યાગ કરવાપૂર્વક હે પિતે પિતાની પ્રભાથી અન્ય ને કયા કયારે સંવરની સેવા કરીશ ? ઈત્યાદિ ઉચ્ચ પદાર્થો કયાં રહેલ છે તે બતાવી આપે છે, ભાવનાઓ આ રોચક સમકિતવંત આત્માને પરંતુ પિતાની પાછળ અંધારું હોય છે તેની થાય છે, છતાં અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યા- માકક દીપક સમકિતવંત આમા પિતાની ધર્મનાવરણય કષાદયના પ્રભાવિરતિની આરાધના દેશનાદિ શક્તિદ્વારા સંખ્યાબંધ જીવોને સમ્યગકરવા તે આત્મા ભાગ્યશાળી બની શકતા નથી. દર્શનાદિ લાભ પ્રાપ્ત કરાવે પરંતુ સ્વયં તે મિથ્યા
શ્રેણિક મહારાજા અવિરતિના ઉદયને અને ત્વથી જ વાસિત હોય છે. સ્વયં તે ભવમાં ચારિત્રગ્રહણ કરી શક્યા નથી, અભવી એવા અંગારમકાચાય સ્વયં પરંતુ ભગવંત મહાવીર દેવના યેગે ચારિત્રધર્મ મિથ્યાષ્ટિ હોવા છતાં ધર્મદેશનાદિ શક્તિથી ઉપર તેમની એટલી તીવ્ર રુચિ થયેલી છે કે પર- પિતાના ૫૦૦ શિષ્યને યાવત્ એક્ષપ્રાપ્તિમાં માત્માની ધર્મદેશના સાંભળીને એક અભયકુમાર કારણભૂત બન્યા છે. આ કારણભાવની અપેક્ષાસિવાય મારા પરિવારમાંથી બીજા જે કઈ આ- એ જ ઔપશમિકાદિ ત્રણે ય પ્રકારના સમ્યકત્વત્માને ચારિત્ર ગ્રહણ કરવાની ભાવના થાય તે માંથી એક પણ સમ્યકત્વ ન હોવા છતાં તેમને સર્વને મારા તરફથી સંપૂર્ણ અનુજ્ઞા છે, “મારી દીપક સમકિતવંત કહેવામાં આવે છે. વસ્તુતઃ પ્રજામાંથી કોઈપણ ભાગ્યવાન્ આત્મા ભગવંતની દીપક સમક્તિ એ સમકિત છે જ નહિં. ધદેશના સાંભળી ચારિત્રગ્રહણ કરવા ઉત્સુક
3
,
કારક સમકિતવંતને છડું સાતમું વિગેરે ગુણબને તે તેને કુટુંબપષણ સંબંધી ચિંતા શ્રેણિક મહારાજા પિતે કરશે.” આવા પ્રકારની
સ્થાન હોય છે. રેચક સમક્તવંતને ચતુર્થ ગુણ
સ્થાનક હોય છે અને દીપક સમકિતવંતને પ્રથમ ઉદ્દઘોષણા કરવાની આ શ્રેણિક રાજાને જે સ૬ભાવના થયેલ છે તે રોચક સમકિતનો જ ૧. સમ્યફવ-દેશવિરતિ-સર્વવિરતિરૂપ ફળની પ્રાપ્તિમાં પ્રભાવ છે .
તેઓ કારણ હોવાથી.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
[૬૪]
શ્રી આત્માનંદ પ્રકાશ.
ચાલુ
મિથ્યાષ્ટિ ગુણસ્થાનક હોય છે. દીપક સમકિત શકે એવો નિયમ નથી, ત્રણ પ્રકારના સમકિતવત તે ઉપર જણાવ્યા પ્રમાણે તત્ત્વદષ્ટિએ માંથી અન્યતમ કંઈ પણ સમકિત હોય તે મિથ્યાદષ્ટિ જ છે. પરંતુ કારક તેમજ રેચક પણ વિચારષ્ટિએ કારક તથા રેચક સમકિત સમકિતવંત ઔપશમિકાદિ ત્રણ પ્રકારના સમ- હવામાં બાધા જણાતી નથી. કિતમાંથી અમુક સમકિત હોય તે જ તે હોઈ ::3:::/૭ આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજ @3: 3:::
(કવાલી) વિષમ છે વાટ શિવપુરાની' અનાદિ કાળની ટેવ, ટળે નહીં ત્યાં સુધી સઘળી; મળે નહીં ત્યાં સુધી મુક્તિ, વિષમ છે વાટ શિવપુરની. ૧ કષાયે ચાર લુટારા, પ્રમાદી પથિક જન લૂટે લુંટાઈને વળે પાછા, વિષમ છે વાટ શિવપુરની. સરિતા ઊંડી તૃષ્ણાની, પડી છે વાટમાં આડી; ડૂબતા પ્રાણીઓ પુષ્કળ, વિષમ છે વાટ શિવપુરની. રાગ ને દ્વેષના ડુંગર, ગગનચુંબી શિખરવાળા; ઓળંગીને જવું મુશ્કિલ, વિષમ છે વાટ શિવપુરની. વેદને તીવ્ર દવ વહિ, બળે છે વાટમાં સઘળે; બન્યા છે પ્રાણુઓ તેથી, વિષમ છે વાટ શિવપુરની. વિલાસની ઘટાવાળાં, વિષય વિષવૃક્ષની ઝાડી, મુંઝાવીને હરે શુદ્ધિ, વિષમ છે વાટ શિવપુરની. હર્ષ ને શેક ધુતારા, બતાવીને ક્ષણિક વસ્તુ; ઠગી લે જ્ઞાનદર્શનને, વિષમ છે વાટ શિવપુરની. અહંતા ને વળી મમતા-તણું જ્યાં ઘોર અંધારું; ભૂલે છે પ્રાણીઓ રસ્ત, વિષમ છે વાટ શિવપુરની. ભયંકર વાટમાં દર્શન, મેહને કેસરી બેઠે; જવા દેતું નથી કેઈને, વિષમ છે વાટ શિવપુરની. હાસ્ય ને ભયતણા કાંટા, વેરાયા છે ઊભે રસ્તે, નથી જગ્યા જરા ખાલી, વિષમ છે વાટ શિવપુરની. તજીને વાટ શિવપુરની, વિષય વાટે વન્ય પ્રાણી; સુગમ સીધી સરળ જાણ, વિષમ છે વાટ શિવપુરની.
૧૧
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
====== લે. આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ
=
વિચારણી
(૧) માણસને પિતાની ભૂલની ત્યારે જ (૧૦) પુદ્ગલેના વિનાશ સિવાય આત્મા ખબર પડે છે કે જ્યારે ઠોકર ખાઈને હેઠો ને વિકાસ થઈ શકતું નથી. પડે છે.
(૧૧) જેમ કાંટાથી કાંટો નીકળે છે તેમ (૨) સ્નેહનું વિષપાન કરનારાઓએ પ્રશસ્ત રાગથી અપ્રશસ્ત રાગ નીકળી જાય છે. સુખ-શાંતિની આશા છોડી દઈને મૃત્યુની
(૧૨) પિતાને મનગમતું કરવું હોય તે વાટ જોવી જોઈએ.
બીજાને મનગમતું કરો. (૩) જે માણસ પિતાને મનગમતું
(૧૩) જેને માનસિક સુખ નથી તે ચકકરતા હોય તે છેવટે અણગમો ન થ જોઈએ અને જે પ્રવૃત્તિમાં પરિણામે અણગમા થાય
વત્તિ કેમ ન હોય? તે પણ દુઃખી જ છે. તે મનગમતું કરવાની ભ્રમણા જ કહી શકાય. (૧૪) આત્મા ઈન્દ્રિયથી અપરાધી બનતે
(૪) જે સુખશાંતિમાં પરાધીનતા છે નથી, પણ મનથી બને છે. તે સાચી સુખશાંતિ જ નથી.
(૧૫) પ્રેમની પરાકાષ્ઠા તન્મય થઈ જઈ (૫) જેમ ફૂલને સુગંધી તથા સાકરને
- એકનિકપણામાં જ છે. મીઠી બનાવવા બીજી વસ્તુની જરૂરત પડતી (૧૬) પૂર્ણ પ્રેમમાં હૃદયભેદ હેતે નથી નથી તેમ આત્માને સુખી બનાવવા કઈ પણ અને જ્યાં હૃદયભેદ છે ત્યાં પૂર્ણ પ્રેમ નથી; વસ્તુની જરૂરત નથી.
પણ તુચ્છ સ્વાર્થ છે (૬) મોટા બનવું હોય તે નાનાઓને (૧૭) અંતરમાં અંતર રાખી સાચા આદર સત્કાર કરો, કારણ કે મોટા બનાવવું નેહીને ડોળ કરનાર વિશ્વાસઘાતી દાનવ નાનાઓના હાથમાં છે.
છે પણ માનવ નથી. (૭) દંભી માણસ વિશ્વાસઘાતી હોવાથી (૧૮) બે હૃદયવાળા માણસોમાં વિશ્વાસ કેઈને પણ પ્રેમ મેળવી શકતું નથી. ચાહતા રાખનાર ભૂલને ભેગ બને છે. શીખશે તે ક્લેશ કરમાઈ જશે.
(૧૯) પરમાત્માનો પૂર્ણ પ્રેમી તેમની (૮) પૌગલિક સુખમાં ટેવાઈ ગએલાને આજ્ઞાઓને અનાદર કરતા નથી. આત્મિક સુખ ગમતું નથી.
(૨૦) હસવું તે આનંદને ઉભરે છે (૯) પિતાને ઓળખ્યા સિવાય પરમા- અને રડવું તે શેને ઉભરે છે. ત્મા એાળખાય નહિ અને પરમાત્માને ઓળ- (૨૧) કુદરત જે કઈ તમને આપે તેમાં ખ્યા સિવાય પરમાત્મા બની શકાય નહિ. સંતોષ માની આનંદથી જી. પસંદ પડે
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી આત્માનઃ પ્રકાશ
[ ૬૬ ]
અથવા ન પડે કુદરત પાસેથી આપેલું જ લેવું છે, માટે બીજાની પાસે વધુ સારું જોઈને નારાજ થશે નહિં.
(૨૨) ક્ષમા, સરળતા, નમ્રતા, શાંતિ, સમતા આદિ મળવાં તે પ્રભુસેવાના બદલે છે, અને રૂપ, વય, ધન, સુંદરતા આદિ મળવાં તે પણ પ્રભુભક્તિના બદલે છે; માટે તમને શું ગમે છે તેના સાચી રીતે વિચાર કરીને પ્રભુની સેવામાં અર્પણ કરજો.
(૨૩) વણ, ગંધ, રસ આદિ જડના ધર્મી છે. તે ક્રેહને પાપે છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના ધર્મ છે, તે આત્માને પેાખે છે. માટે તમે આત્મા છે કે જડ છે તેની ઓળખાણ કરીને તમને ચેાગ્ય લાગે તે ધર્મના ઉપયાગ કરશેા.
(૨૪) તમે તમારું જ મેળવા, પારકુ મેળવવા જશે! તે પેાતાનુ પણ ખાઈ એસશા અને પ્રયાસ વ્યર્થ જશે.
(૨૫) ભિખારીની સેવા કરવાથી શ્રીમત બની શકાતુ હાય તા જ જડની ઉપાસના કરવાથી સુખી બની શકાય.
(૨૬) સુંદર સુંદર મકાના, ઘરેણાં, વસ્રો, ભેાજન આદિ જડ વસ્તુઓને વિકૃત બનાવી તેની પાસે સુખ તથા આનંદની ભીખ માગતાં જિંદગી વહી ગઇ છતાં કાઈ એ કાંઈ પણ મેળવ્યું નહિં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) સાચેા માગ એળખી ગમન કરનાર લેાકના ભય રાખશે તે ભૂલેા પડશે.
(૨૮) સાચું જાણવા છતાં પણ લેકને સારું લગાડવા ખાટુ' આદરનાર હાથમાં દીવા લઈ કૂવામાં પડે છે.
(૨૯) ક્ષુદ્ર તૃષ્ણાઓ તથા તુચ્છ સ્વાર્થ સતાષવાને લાકના જેટલા ભય રાખવામાં આવે છે તેનાથી હજારગણા આછે ભય પેાતાના શ્રેયને માટે પરમાત્માના રાખવામાં આવે તે પરમ કલ્યાણ થઈ જાય.
(૩૦) કાઈ પણ સ્વાર્થ માટે પેટમાં દગા રાખીને સ્નેહ કરનાર સ્નેહી નથી પણ પરમ શત્રુ છે.
(૩૧) ખીજાના જીવનમાં જીવવાની ઇચ્છા થાય તે પહેલાં તેની ઉપયાગીતા અને ઉત્તમતાના સારી રીતે વિચાર કરી લેવા જોઇએ.
(૩૨) સુખ-શાંતિ તથા આનંદ મેળવવાની ઈચ્છાવાળાની જીવનયાત્રા સાદી અને સરળ હેાવી જોઇએ.
(૩૩) પ્રારબ્ધની પ્રેરણા પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જગત ઉપર અણગમા લાવી દુઃખી ન થશે.
(૩૪) આત્મવિકાસની ઈચ્છાથી જ યૌદ્ગલિક વસ્તુએને ત્યાગ કરશે પણ છેડેલી વસ્તુઓ પાછી મેળવવાની ઇચ્છાથી ત્યાગ કરશે! નહિ; કારણ કે છતી વસ્તુએ છેડીને પાછી તેની આશા રાખવી તે અજ્ઞાનતા છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લેખક:-મુનિશ્રી હ‘સસાગરજી મહારાજ. પ્રભુ મહાવીરે માહમસ્ત જગતને
ત્યાગધર્મ જ કેમ આપ્યો ?
[ એક ધર્માત્માની કરુણુ આત્મકથા. ] ( ગતાંક પૃષ્ઠ ૪૧ થી શરૂ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યેગે આજન્મ નિન હતા, ગરીબ હતેા, દુ:ખી
મહાનિપુણ વૃદ્ધ વણિક હૈ! એક નગરમાં અતિ વૃદ્ધ સુન વણિક રહેતા હતા. પોતે બુદ્ધિમાન છતાં પૂર્વ દુષ્કૃતના હતા, તેમાં પણ વૃદ્ધાવસ્થામાં અધ થયે.. આ રીતે એ ચેતરફ દુ:ખથી ઘેરાયેા. જૂજ મહેનત કરીનેય મેળવતા તે પણ અધ સ્થિતિમાં બંધ થયું. પોતાને એક સ્ત્રી હતી, તે પણ વૃદ્ધા બની અશક્ત થઈ. દુર્ભાગ્યે ડેસાને સંતતિ પણ નહોતી. ફક્ત પગ વાળાને પડ્યા રહેવાં જૂનુ પુરાણું રણ ઝુપડુ હતુ. ક્રમે કરીને તેને ફાટલતૂટલ કપડાં, ઘટી, ખાણીયે। અને તાવડી પાટીયેા એ જ એનાં મરણ-સૃષ્ટિ મૂડી રહ્યાં. હવે ખાવું શું ? એ વિચારે એક દિન ડાસાને ખૂબ અકળાવ્યા. એક દિવસે ‘હાર્યે સાધ ચાર્ઝવ થા ટુંકું નામાŕ' એવા મનમાં નિરધાર કરીને પેાતાના ઈષ્ટદેવને પ્રસન્ન કરી ચિરપરિચિંત કંગાળીતતા દૂર કરવાનું એણે નક્કી કર્યું. આથી દેવના આવાસે જઇ દેવ સન્મુખ બેસીને દેવ પ્રસન્ન ન થાય ત્યાં સુધીનું એ વૃદ્ધ વણિકે અનશન આદર્યું. દિવસેા પર દિવસા જતાં ઉપવાસમાં એકવીશ દહાડા વીત્યા. પરમ દુઃખી હાલતમાં પણ દેવે વિણકને મહાન્ ટેકવાળા જોઇને, તેમજ દારિદ્ર ફેડવા માત્રની જ એની વૃત્તિ જાણીને દેવે પ્રસન્ન થઈ એ વૃદ્ધ પિણકને જોઇએ તે માગી લેવાનું સહસા વચન આપ્યું. આથી એ બુદ્ધિમાન વૃધ્ધે વિચાયું કે દેવનું દર્શન પણ મેધ (નિલ) જતું નથી તે। વચન । મેઘ જાય જ કેમ ? માટે આવા સુંદર અવસર પ્રાપ્ત થયા છે તે-જે
કાંઇ માથુ તે એવુ માણુ કે જગતના સર્વ પ્રાણીએ કરતા સર્વ વાતે સમૃદ્ધ અને સુખી થાઉં. હાય તા જરાય થને ? અને ઉતાવળે ભાગે તે પણ ભાગ્યવાન્ ! વિચાર કરે કે આ અવસરે ક્રાઇ નિષ્ણુદ્ધિ શ્રુદ્ધિની ગેરહાજરીમાં કૈલુંક માગે ? અસ્તુ. દેવે પણ જાણ્યુ કે આ વૃદ્ધને પહેલાં તે દારિદ્ર ફેડવા માત્ર જ વૃત્તિ હતી, અને એ જોઇને તે। મેં વચન આપ્યું પણ હવે તે ખૂખ જ લેાભે તણાયા, તેમાં પણ એ જાતિના પણ વણિક છે જેથી યાચનામાં કશી કમીના નહિં રાખે. એ વખતે દેવને વિષ્ણુક સંબધી એક લોકાક્તિ યાદ આવી; તે એ કે બ્રહ્માએ
રચી ત્યારે બ્રાહ્મણ, વક, કુંભાર, કડી, સલાટ, લુહાર, સુથાર, દરજી, મેાચી વિગેરેને તેમણે સ્વર્ગમાં જ બનાવ્યા. બ્રાહ્મણુને કહે તમે પૃથ્વી ઉપર જઈને ઘેર ઘેર માગી ખાવ ! વિણકને કહે તમે કાથળે! કરી ખાવ ! કુંભારને કહે તમે ઠામ પકવી ખાવ! એમ સહુને પૃથક્ પૃથક્ કા સાંપી પૃથ્વી ઉપર ચાલ્યા જવાની આજ્ઞા કરી. સહુ તે ગયા, પણ પેલેા વણિક શેઠે નહિ! બ્રહ્માએ કહ્યું: અલ્યા, સહુ ચાલ્યા ગયા અને તુ ક્રમ બેઠા છે ? વણિક કહે મારે તે આપની સેવા કરવા અહિં જ રહેવું છે. વળી ત્યાં જને મારે પ્રાથળેા (થડાં ઘેાડાં વસાણાં કાથળામાં ભરીને દરરાજ એ ત્રણ ગામ ફરી વેચવાં તે) કરીને ખાવું એનાં કરતાં આપની સેવામાં બેઠાં બેઠાં સ્વનાં સુખ શું ખાટાં છે ? બ્રહ્મા કહે પણ ભાગ્યવાન ! મનુષ્યથી સ્વર્ગમાં રહેવાય નહિં માટે તું જા. વણિક કહે ગમે તેમ થાય, હું તે ત્યાં દુઃખી થવા નહિ જાઉં. બ્રહ્મા મુંઝાયા
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે
,
પv4k v.*
[ ૬૮ ]
શ્રી આત્માનંદ પ્રકાશ, હવે આનું કરવું શું? આને ક્યાં ? એ BooooooooooooooooooocGo wCooooooooooooooxg વિચારમાં પડ્યા. છેવટે કહ્યું કે કોઈ વાતે જાય છે જે
મહા વીર પ્રભુની કે નહિં? વણિક કહે આપ પરમ પિતા હું અહિં છું રહું એમાં નાખુશ જ છે તો હું તો આપની આજ્ઞા છું મસ્તકે ચઢાવીને પૃથ્વી ઉપર જાઉં, પણ તે એક હૈ.
eroccoસ્તુ તિ~::o શરતે અને તે એ કે-માલીકીની દુકાનમાં ગાદી ફૂ તકીએ બેઠે બેઠે ઘરના ઘરમાં ઘરની સ્ત્રીના હાથની ફૂ
(રાગ-ચા ઈલાહી મીટ ન જ એ દદે દિલ) ઘઉંની ઘીથી ચોપડી ઉની રોટલી અને દૂધ ભાત, લીલાં શાક, ચટણી, રાયતું, અથાણાં અને પાપડ,
વીરના દર્શન અહો આજે થયાં, સાથે નિત્ય તાજાં ખાઉં.' બ્રહ્માએ વિચાર્યું કે આપણે
દશથી પાપ અમારાં બે ગયાં; તે હદ કરી ! બધું માગ્યું તે પણ વગર મહેનતે જ
મૂર્તિમાં રકૃર્તિ દશે છે આ સમે, અને બેઠાં બેઠાં પગ પર પગ ચઢાવીને નિત્ય તાજું
આજ વીરજિકુંદ અમને તો ગમે. ૧ માગ્યું; પણ હવે આ શલ્ય અહિં કેમ રખાય? આ પ્રેમથી હું દશ વરતણું કરું, વિચારથી થાકીને કંટાળીને બ્રહ્માએ પણ વણિકને હું અન્ય ભાવેને સદાયે પરિહરું; કહ્યું કે જા ભઈ જા! ભલો થઈને જા! તને એવું છે નિરંજન શાંતભાથી ભરી, મળો! આમ બ્રહ્માએ કહ્યું ત્યારે એ વણિક પૃથ્વી દ૫ રેષ ન ભાસતો જેમાં જી. ઉપર આવ્યો !!!” આમ વિચારી તે દેવે વણિકને ફૂ
પૂણાતા છે સદા દાતા તમે, છેવટ કહ્યું કે “ભાઈ તારે જે જોઈએ તે માગ. એ રાગરૂપી આગમાં જલતા અમે; મેં આપેલું વચન મિથ્યા નહિં થાય પણ તારી સાથે હું ન માગું એક્ષપદને નાથજી, શરત એટલી કે તને એક જ વચનથી માગી લેવાનું માત્ર મુજને વીર ! રાખે સાથ. ૩ કહું છું.” વણિકે કહ્યું કે “ભલે કૃપાળુ, આપ તેમ
મુક્તિ નારીની મહને પરવા નથી, પ્રસન્ન છે તે તેમ.' દેવ કહે છે કે “તો ઢીલ ન કર,
ચરણમાં રાખે એ વાણું મેં કથી; જે જોઈએ તે એક વચનથી જલદી ભાગી લે.” વણિક અર્જ આજ સુણી વિભુ આવે હવે, કહે-મારા સાતમા છેકરાની વહુને મારી સાતમી હું સેવક “લક્ષ્મી આપને આખર સ્તવે. ૪ હવેલીના સાતમે માળે કાયમ સોનાની ગેળીએ છાશ ફેરવતી મારી આંખે જોઉં.' આ કથનથી દેવ તે શું ?'
મુનિરાજ શ્રી લક્ષ્મી સાગરજી મહારાજ હેરત પામી ગયે, કારણકે એક જ વચનમાં પણ 80s
soooooooooooooooooooow સહુ કરતાં સરસાઈ અને સર્વ કાંઈ માગી લીધા. પણું વચન આપ્યું ત્યાં થાય શું ? દેવ કહે તથાસ્તુ. જેને ઘેર છાશ કરવા પણ સોનાની ગોળી હોય તેને વિચાર, ભાગ્યવાન બુદ્ધિમાન આ વૃધે શું શું માગ્યું? ત્યાં ઋહિ પણ તે પ્રમાણમાં જ હોયને! પિતાનું ડોસાડાસી બંનેની યુવાવસ્થા ભાગી ! સાત સાત અંધપણું ટાળી જિંદગીભર સુખી કરનાર ચહ્યું પણ પુત્ર અને તે પણ પરણેલાં ! એ પુત્રો ઘરેબારે થાય માગ્યાં! કશું બાકી રાખ્યું ? આ સ્થાને કોઈ અજ્ઞ ત્યાં સુધીનું પિતાનું આયુષ્ય માગ્યું ! સાતે છોકરાને હોત તો શું માગત? આ બધો કે પ્રતાપ ! કહે અલગ અલગ રહેવા સાત હવેલી ભાગી અને તે પણ કે વિદ્યાદેવીને જ! વિદ્યા જ હૈયામાં હાજર ન હેત સાત સાત માળની! વહુનાં આભૂષણો પણું સુવર્ણ તો દેવ શું આપત ! આથી પણ વિદ્યા એ છે દેવ જડિત હીરા, માણેક અને મોતીનાં માગ્યાં, કારણ કે છે એ વાત સિદ્ધ જ છે.
(ચાલુ)
2000000000000000000
.......
...
...
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
==
અનુવાદક : ડો. ભગવાનદાસ મનસુખલાલ મહેતા,
મહાકવિ શ્રી હરિચંદ્રવિરચિત
શ્રી ધર્મશર્માલ્યુદય મહાકાવ્ય
સમશ્લોકી અનુવાદ (સટીક).
[ ગતાંક પૃષ્ઠ ૩૩ થી શરૂ ]
વંશ સ્થ. તત્સ ગમે યુદ્ધ-ગણે જયશ્રીએ, કૃપા કર્ણોત્પલ શું નિયોજિને;
પ્રતાપ-દીપ રિપુના બુઝાવિયા, અહો સલજજા નવસંગમે સ્ત્રીઓ. ૧૨ આકારના દર્શન માત્રથી પળે, ઇષ્ટાર્થથી અર્થિ કૃતાર્થ જે કરે;
તે ભૂપના કર્ણ અતિથિ ના હવા, દુરક્ષરે બે કદી દેહિ એહવા. ૧૩ બલે કહી તે નૃપને ઉપાસવા, પ્રકંપવંતા કુલપર્વતે સમા; - ભૂપતણું ભેટપી ગજેશ્વરા, દ્વારે ઊભા તાસ મદાંબુ સારતા. ૧૪ રુધિર માતંગ ઘટાગ્રનું પતી, ભેટાર્તાની જે સુરતથિ યોધથી;
એવી અસિ હેની સ્વશુદ્ધિ કારણે, ભજે પ્રતાપગ્નિ સમૃદ્ધ જે રણે. ૧૫
૧૨. યુદ્ધરૂપ ગૃહમાં તેને સંગમ થતાં જયલક્ષ્મીએ કત્પલ ( કમલ ફૂલ ) જેમ તરવારને વ્યાપાર કરી શત્રુઓના પ્રતાપરૂપ દીવા બૂઝાવી નાંખ્યા. (રૂપક અલંકાર.) આનું અર્થાતરન્યાસથી સમર્થન કરે છે: અહો ! નવીન સંગમવેળાએ સ્ત્રીઓ લજજાયુક્ત હોય છે !
૧૩. આકારના લેશ દર્શન માત્રથી જ જે ક્ષણમાં અર્થિજનને ઇષ્ટ પદાર્થડે કૃતાર્થ કરતા, એવા તે રાજાને દેહિ-આપ” એ બે દુષ્ટ અક્ષરો કદી પણ કાનનું અતિથિપણું પામતા નહિં-સંભળાતા નહિં. તાત્પર્યમાગ્યા પહેલાં તે ઈષ્ટ પૂરતો, એવો તે દાનેશ્વરી હતા.
૧૪. બલપ્રયોગ કરી તે રાજાને ઉપાસવા માટે રાજાઓ તરફથી ભેટરૂપે આવેલા મદઝરતા માતંગે તેના દ્વાર ખૂલતા હતા. અને તે પ્રકંપમાન થતા કુલપર્વતે જેવા લાગતા હતા. –ઉપમા.
૧૫. માતંગ-ઘટાઢનું રક્ત પીતી અને સુરતાથી સુભટોથી આલિંગન કરાતી, એવી તે રાજાની તલવાર પોતાની શુદ્ધિને અર્થે, રણસંગ્રામમાં સમૃદ્ધ-પ્રદીપ્ત થયેલ પ્રતાપરૂપ અશિનો આશ્રય કરતી. લેષ –
માતંગ (1) હાથી, (૨) ચંડાલ. ઘટા સમૂહ, ઘટ=ધડો. સુરતાથી=સુરતઅર્થી, કીડાથી સુરતા+અથ દેવપણાના અથ.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ]
શ્રી આત્માનંદ પ્રકાશ, મુતાબ્ધિ પારંગત તે નરેંદ્રથી, જાણે પરાભૂતિ જ શકી ભારતી;
વિશેષ પાઠાર્થ હજુય ધારતી, સ્વહસ્તથી પુસ્તક ના જ છેડતી. ૧૬ શસ્ત્રપ્રહારે તસ દતથી ક્ષણે, અગ્નિકણે ઊછળતા રણાંગણે
જાણે દીસે તે રિપના ગજેંદ્રના, જી ઊડચા હેયન!ક્ત સાથમાં. ૧૭ સત ને શીલ બલ ત્રિપુટીને, સાધે સદા તેહ ઉદારતા ગુણે;
ચતુષ્ક તે મંગલ પહેલું પૂરતું, દિગજીત કીર્તિ પૂર જ્યાં પ્રવર્તતું. ૧૮ ગળી જતે ઉઘત રાજમંડલે, તેને ઉલયે અસિ-રાહુ ચંડલો
નિમજÖધારા-જલમાં રિપુ સ્વને, પ્રવિભજી આપી દએ જ દ્વિજને! ૧૯
માતંગ ઘટા(ચંડાલના ઘડા)ના રુધિરપાનની શુદ્ધિ પ્રતાપ-અગ્નિમાં કરી એમ ભાવ છે. તાત્પર્યતે મહાપ્રતાપી હત.
૧૬. શ્રુતસમુદ્રને પાર પામેલા તે રાજાથી જાણે પરાભવની શંકા પામી, સરસ્વતીએ વિશેષ અભ્યાસ અર્થે હાથમાં પુસ્તક ધારણ કર્યું તે હજુ પણ છેડતી નથી!—ઉલ્લેક્ષા.
૧૭. રણાંગણમાં તેના શસ્ત્રપ્રહારવડે કરીને હાથીદાંતમાંથી ઉછળતા અગ્નિક, જાણે લોહી સાથે શત્રુ-હાથીઓના જીવ ઊડી ગયા હેયની ! એમ ક્ષણભર ભાસતા હતા–ઉàક્ષા.
૧૮. શ્રત, શીલ અને બલ એ ત્રિપુટીને તે રાજા સદા ઉદારતા ગુણથી સાંધતો; અને તે ચારે ય-દિગવિજયની તેની કીર્તિ પ્રવર્તાતાં –પ્રથમ સુમંગલરૂપ થતા.
ગુણ-શ્રેષઃ (૧) ગુણ, (virtue); (૨) દેરી.
૧૯. ઉદ્યત રાજમંડલને ગળી જતો એ તેને પ્રચંડ અસિરૂ૫ રાહુ જ્યારે ઉલસતે, ત્યારે શત્રુઓ ધારા-જમાં નિમજજન કરી, સ્વને પ્રવિભજીને કિજને આપી દેતા.
અત્રે ભલેષ આ પ્રમાણે યથાસંભવ ઘટાવવાઉઘત-(૧) લડવા તત્પર (રાજા પક્ષે); (૨) ઉદયપ્રાપ્ત (ચંદ્ર પક્ષે). રાજમંડલ-(૧) નૃપસમૂહ; (૨) ચંદ્રમંડલ. જલ-(૧) પાણી; (૨) તરવારનું પાણી. સ્વને-(૧) પિતાને; (૨) ધનને, વૈભવને. પ્રવિભજી-(૧) ભગ્ન થઈ-ભાંગી જઈ, (૨) પ્રવિભાગ કરી વહેંચી દઈ. દિજ-(૧) બ્રાહ્મણ, (૨) પક્ષી.
ચંદ્રગ્રહણ વેળાએ કિજને દાન દેવાનો રિવાજ છે તેને અનુલક્ષીને આ કથનને ભાવ વિચાર. તાત્પર્ય રાજમંડલને ગળી જતી તેની તલવાર જ્યારે ઉપડતી ત્યારે તે શત્રુઓ ભગ્ન થઈને કિજનેપક્ષીને ભક્ષ થઈ પડતા.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
= [ લેખક—મુનિશ્રી લક્ષ્મસાગરજી મહારાજ ] પ્રભના જ્ઞાનનો પ્રકાશ.
જગદ્ગુરુ પ્રભુના જ્ઞાન સ્વરૂપ છે. અત્યારે આપણને ધર્મ, વિજ્ઞાન, દયા, કાયદા, સર્વ જમાના અને દેશોના મનુષ્યોએ જ્ઞાનને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને વિદ્યાનાં બીજા શોધ્યું છે કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવું એ અનેક ખાતાઓનું જ્ઞાન છે. જ્ઞાનનું દરેક પિતાના આત્મા ઉપર અને પિતાના સ્વભાવ ખાતું મનુષ્યમાં રહેલી નિરાધારતા અને અજ્ઞાઉપર કાબૂ મેળવવારૂપ છે. મનુષ્યના હૃદયમાં અને ઓછાં કરે છે. દરેક પ્રકારનું જ્ઞાન મનુસત્ય પામવાની તીવ્ર આતુરતા રહેલી છે અને વ્યસ્વભાવના ક્ષણિક ભાવોને પવિત્ર બનાઅજ્ઞાન અને માયા ગમે તેટલાં મિષ્ટ હોય વવાને, પ્રબળ બનાવવાનું અને તેને આધ્યાતે પણ કેઈ પણ આત્મા લાંબા વખત સુધી હિમકરૂપ આપવાનો પ્રયત્ન કરે છે. અને જ્ઞાનતેમાં રહેવા ખુશી હોઈ શકે નહિ. મન ની વૃધ્ધિ થવાથી તે આસપાસની હકીકપિતાની હયાતીનાં રહસ્ય સમજવાનું છે તેને સજ્ઞાનના રૂપમાં ફેરવી નાખે છે. અને છે, કારણ કે તેઓ અનુભવથી જાણે છે કે તે તેના સ્વભાવનું એક અંગ બની જાય છે. તેમણે શોધેલું દરેક નવું સત્ય જીવનનાં પ્રશ્નો- જ્ઞાનમાં જેમ મનુષ્ય આગળ વધતો જાય છે ને ઊકેલ આણવાને જોઈતું બળ તેમના તેમ દરેક પગથિયે તેની દષ્ટિ-મર્યાદા વિશાળ હૃદયમાં અને મનમાંથી પ્રકટાવે છે. જેમ જેમ બનતી જાય છે, એટલું જ નહિ પણ તેના મનુષ્યોએ જ્ઞાન પામવાને પ્રયત્ન કર્યો છે તેમ પ્રેમની મર્યાદામાં વિશાળ દુનિયા આવતી તેમ જુદાં જુદાં વિજ્ઞાનશાસ્ત્રો મનુષ્યોનાં મનને જાય છે. અને તે વિશાળ દુનિયાને તે પોતાનો સમૃદ્ધ બનાવવાને હયાતીમાં આવ્યાં છે. જ્ઞાનને અનુભવ અનુભવી રહ્યા છે,
શ્રી વક જાણું સ્વભાવથી અતિ, વિશ્વાસ જાણે ધરતે ન ભૂપતિ;
બલે હરેલી રિપુઓની લક્ષ્મીને, વ્હારે જ દેતે નિજ માન્ય લેકને ર૦ ભેદેલ શવ ગજ ગંડમાં બેલે, સમુલસંતા શિલીમુખના છેલ્લે .
એની અસિ કેશ ગ્રહી જયશ્રીને, શું ક્રોધથી ખેંચતી જેમ દાસને. ૨૧
૨૦. લક્ષમીને સ્ત્રીસ્વભાવથી અત્યંત વાંકી જાને, તે રાજ જાણે વિશ્વાસ ન ધરતો હેય એમ, શત્રુઓની બલાત્કારે હરેલી લક્ષ્મી બહાર બહાર જ પોતાના માનીતા જનેને આપી દે! –ઉક્ષા.
૨૧. શત્રુ-ગજોના બળે કરી ભેદાયેલા કપિલ સ્થલમાં સમુઘસતા શિલીમુખના (બાણ અથવા મધુકર) બહાને, એ રાજાની તલવાર જાણે ક્રોધથી કેશ પકડીને, જયલમીને પદાનુચરી-કિંકરીની જેમ ખેંચતી હતી ! –ઉભેક્ષાઅનુતિ
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
———
-લે. રાયચંદ્ર મૂળજી પારેખ=
વ્યવહાર વચન ચાને ક્ષમાપના.
મનુષ્ય માત્ર શાંતિને ઈચ્છે છે. પશુપક્ષી પણ શાંતિ જ ઇચ્છે છે. વળી દરેક જીવ પોતે પેાતાના માટે સુખશાંતિ ઈચ્છે છે; પરંતુ તારે તા સર્વત્ર સુણી મથતુ હોદ્દા ને જ પાઠ ઉચ્ચારવે, દરેક પશુ-પક્ષીથી માંડી પ્રાણી માત્રની શાંતિ ઈચ્છી તારા મિત્રા, તારા કુટુ’બ,કીલા, સગા—સ્નેહીઓ સાથે મિત્રા ચારી વધારી દરેક સાથે મિત્રાચારી વધે,કાયમ રહે તે જ તારા માટે શેાલે, અને એવી જ હમેશાં શુભ ભાવના ભાવ.
દરરાજ પ્રભાતના સમયમાં વહેલા ઊઠી પરમ કૃપાળુ પરમાત્માનું સ્મરણ કર અને સાથે સર્વ જગતના લોકોના દુઃખ દૂર થાય તેવી પ્રાથના હંમેશ કર
શુ જગતના સર્વે પ્રાણી તારા મિત્રા, તારા સ્નેહીઓ નથી ? રંકથી રાય સુધી તારે તે સમષ્ટિથી જોવાની ટેવ રાખવી. અને વિશાળ હૃદય રાખી તુચ્છ ભાવનાને તજી દેવી.
કલેશ-ક કાસ, મારામારી, ગાળાગાળી આવા કામા તને શે।ભે નહી. તે જેને પસંદ હાય તે ભલે આચરે. તારે તેા પરદુઃખે દુઃખી થવું જોઇએ અને પરસુખે સુખી થવું તે જ હિત કારી છે અને તે। જ તારા આત્માનું
થશે તે યાદ રાખ.
કીર
“ પ્રભાતે વહેલા ઊઠી કર સ્મરણુ તારનું રે” તે જ પાઠનું રટણ કર અને પારકી નિંદા તજી દે, કારણ કે તેમાં મહાપાપ છે કારણકે અણુજોઇ-અણદીઠી એવી નરકગામી વાતાથી તું હમેશાં દૂર રહે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુજ્ઞને વધારે કહેવાનુ હાય જ નહી. તારા પેાતાના આત્માનું ભાન કર અને જાગૃત દશામાં આવ. શુ' જગતની લીલા છે! અને પાપ-પુણ્ય સિવાય તારા માટે કાંઇ જ નથી, જડ વસ્તુના માહુ આદેશ કર. કુટુંબ પિરવાર પણ તારા નથી. માહદશા દૂર થશે તેા આત્મા જાગૃત દશામાં આવશે, માટે હે ભાઈ ! તારા આત્માનું કલ્યાણ થાય તે જ ખરા રસ્તે
શેાધી લે.
ભુંડાઇમાં ભાગ લેશે નહીં, બુરાઈના બણગા ફૂંકશે નહીં અને કોઇને દુઃખ દેવા તત્પર થઈશ મા, કૃપણતામાં કટાઇ જઈશ નહીં,
જ્યારે કામ તારા અંગ ઉપર પવનરૂપી વાથી ઝડપવા આવે તે પહેલાં તેને ખખેરી
નાખ, અને શુદ્ધ ચારિત્ર બનાવી દરેક કલંક દૂર કર અને ભારતભૂમિનું, સર્વ પ્રાણીનુ દુનિયાભરનુ સારુ ચ્છિ અને એવી ઉચ્ચ ભાવના કાયમ રહે તેવી પ્રગતિ કર. અને સુગંધી પુષ્પ જેવા દરેકને જોવા ઇચ્છા રાખ.
અને
તારું નાનું ચરિત્ર પણ સારા વર્તુલ પર હશે તે તું ઉચ્ચ પ્રગતિ પર ચડી શકીશ, ભટ્ટજીવામાં પ્રશ ંસા રહે અને શાંતિ ફેલાય તે જ ધ્યેય, તેજ પાઠ તારા માટે ઉચ્ચ દશા સૂચવે છે.
આ જગતમાં ત્રસ, સ્થાવરથી માંડી દરેક
.
હે પરમ કૃપાળુ દેવાધિદેવ ! સર્વેનું ભલું કરો. આમ્ શાંતિ શાંતિ શાંતિને પાઠ સદા શિખ—પરમાત્મા તારું ભલું કરશે.
તે જ ખરી ક્ષમાપના શુદ્ધ કહેવાય.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=(લે. ચે ક સી. ) ==
સુત્ર અનુસાર ક્રિયા.
પ્રગતિના પેંગડામાં પગ ભેરવી ગતિ કરી વિચિત્રતા નજરે ચઢે છે? કેઈ નાયક અથાત રહેલ મુમુક્ષુ આત્મા અનંતજિનના સ્તવનમાં ગ૭પતિ કેવળ ક્રિયામાં રચી રહેલા જણાય છે. જેનેતર દર્શને પ્રતિ ઘડીભર કાન બંધ કરી, ખુદ જાતજાતની તપસ્યા કે ભાતભાતની કરણીઓ જૈન ધર્મમાં પ્રવર્તી રહેલ સ્થિતિનો વિચાર કરે પાછળ આંધળીયા કરાવે રાખે છે. એ સર્વ પાછળ છે. થઈ ગયેલા અનંત તીર્થકરોએ જે વાત પર રહેલ ઉમદા રહસ્યને પિછાનવાની કે કરનારાને ભાર મૂકે છે એ વાત ચૌદમા જિનપતિ શ્રી એનું સ્વરૂપ સમજાવવાની તસ્દી સરખી પણ અનંતનાથના સ્તવનમાં અવેલેકે છે. જાણે કે લેતા નથી. અરે! એટલું પણ વિચારતાં નથી કે પૂર્વ થયેલા અરિહંતેના કથનના નિચેડરૂપે-આ જેમ કિયા ભિન્ન ભિન્ન તેમ તેનાં ફલ પણ વીશીના ચૌદમાં તીર્થપતિ-નામે પણ અનંત જુદા જુદા બેસવાના અને આ જાતની ફલઅને વસનાર પણ ચૌદ રાજલકના અંતભાગે પ્રાપ્તિથી તે કેવળ સંસારભ્રમણની વૃદ્ધિ જ અનંતકાળ સુધી ઉક્ત સર્વ જિનેના પ્રતિનિધિ થવાની. એથી ચાર ગતિને રેટ કેવી રીતે ઘટતરિકે શ્રીમદ્ ગીરાજ આનંદઘનજીના મુખે વાને આત્માનું જે મુખ્ય ધ્યેય આત્મસિદ્ધિ દર્શાવી રહ્યા હોય એમ જણાય છે! તે કેવી રીતે સધાવાનું. ક્રિયા-ફળપ્રાપ્તિ અને
પ્રથમ કડીમાં જ શુધ્ધ ચારિત્રપાલનની દુષ્ક. ભગવૃત્તિ-“પુનરપિ જનન, પુનરપિ મરણું, પુનરતા દેખાડતાં વદે છે કે તીર્થકર પ્રભુ અનંત પિજનની જઠરે શયનમ'માફક ચાલુ જ રહેવાનું ! નાથે ચારિત્ર યાને સંયમની જે વ્યાખ્યા બાંધી ત્યાં તે બીજા ગચ્છવાળાઓની સાઠમારી છે તે પ્રમાણે ચાલવું અર્થાત્ એ જાતનું સંયમ- નજરે ચઢે છે! જે નામે વિશિષ્ટને પ્રતિભાસંપન્ન મય જીવન બનાવવું એ કંઈ બચ્ચાના ખેલ વિભૂતિઓના તેજબળે જનસમૂહમાં પ્રસિદ્ધિને નથી. તરવારની ધાર કરતાં પણ ઉક્ત ચારિત્રની પામેલા તે વાડારૂપે પરિણમતા જઈ, હૈયું ધાર વધારે તીખી છે અર્થાત લેખંડના ખડ્ઝની દ્રવી ઊઠે છે. આ પ્રકારની દળબંધી કે તડાધાર પર તે યુક્તિ લગાડી નાચતા બાજીગર વૃત્તિ વીતરાગ પ્રભુના માર્ગમાં, અરે ! અહિંસા દષ્ટિગોચર થાય છે પણ ભગવાનના સંયમ-પંથે જેને પામે છે અને અનેકાંતદ્રષ્ટિ જેને મુખ્ય શુદ્ધ રીતે ચાલવામાં તે ભલભલા મહાશક્તિવંત ભારવટ છે એવા અનુપમ પ્રાસાદમાં એ શકય છે દેવેની શક્તિ પણ કામ આવતી નથી અથત ખરી? તેથી એ જોતાં જ અધ્યાત્મમાં એક્તાન હદયના સાચા રંગ વિના નિરતિચારપણે ચારિ રહેનાર મહાત્મા સ્પષ્ટપણે બેલી નાખે છે – ત્રનું પાલન મુશ્કેલ છે.
ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં, અન્ય મતવાળાઓની વાત જવા દઈ કેવળ તત્વની વાત કરતાં ન લાજે, શ્રી વીરપ્રભુના શાસનમાં પડેલા મતમતાંતરો ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, તરફ મીટ માંડતા કેટલી બધી વિલક્ષણતા ને મેહ નડિયા કલિકાલ રાજે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
[ ૭૪ ]
શ્રી આત્માનંદ પ્રકાશ,
તાત્વિકદષ્ટિ જ જેના હાડોહાડમાં થનગનતી ત્યાં અનંતજિનને માર્ગ સંભવી જ કેમ હોય અને જેને કેવલ સ્વરૂપ સાક્ષાત્કાર સિવાય શકે? અપેક્ષા રહિત વચન વદનાર પછી ભલેને અન્ય ભાવના જ ન હોય. સાંસારિક માનપાનની કઠિન વ્રત આચરતો હોય કિંવા પૂરણ તાપસ લેલુપતા ન હોય કે ભક્તોની વાહવાહની અગત્ય માફક આહારને સાવ નિરસ ને શુષ્ક બનાવી ન હોય તે આ જાતનું વિતરું સત્ય ઉચ્ચારતાં વાપરતો હોય કિવા દેહને કષ્ટ આપવામાં આકરી કેમ પીછેહઠ કરે ? એને મન તપા, ખરતર, કટીમાંથી પાસ થતું હોય, છતાં વ્યવહારથી અંચળ કે પુનમિયા વાલેકા આદિ ગચ્છો કરતાં બેટો છે અર્થાત આજ્ઞાથી વિરુદ્ધ વર્તનાર છે. ધર્મ પ્રભુ શ્રી મહાવીરને સંદેશ જ અતિ કિંમતી અમુક કરણી માત્રમાં નથી રમાય. એનું મૂળ તે હેય. મમત્વ અને તત્વને મેળ બેસે જ કેવી જિન આજ્ઞામાં રહેલું છે. તેથી તે વિજ્ઞાળાપ રીતે? એ મહત્વને સવાલ જુદા જુદા કા ઘા એ ટંકશાળી વચન છે. નિશ્ચય સંબંધી જમાવી બેઠેલા અને પરસ્પરની તૂટી જેવાનું વચન વ્યવહારની વાંછા રાખે છે અને જ્ઞાનક્રિયા કામ કરી રહેલા ગચ્છનાયકને એ પૂછે છે અને સહિત તેમજ ઉત્સર્ગ ને અપવાદ યુક્ત સાપેક્ષ
જ્યારે જવાબ મળતું નથી ત્યારે રોકડું પરખાવી વચનમાં વ્યવહાર રહે છે અને તે રીતે દે છે કે ઉત્તમ પુરુષ તે લાખમાં કેઈક જ ચારિત્રનું પ્રવર્તન એ જ સાચું ચરિત્ર છે અર્થાત હશે, બાકી બીજા તે વેશધારી ને પેટભરા જ એ જ સિદ્ધાંત અનુયાયી વ્યવહાર છે. પ્રભુ કહેવાય. આટલું કહ્યા પછી તાત્વિક મુદ્દો નિમ્ન આજ્ઞાથી અવિરુધ્ધ હોવાથી તે સાચું છે. અપેક્ષા ત્રણ કડીમાં સામે ધરે છે-
પ્રતિ સદાકાળ જાગૃતદષ્ટિ રાખવાની છે. જેના વચન નિરપેક્ષ વ્યવહાર જઠે કહ્યો, દર્શનને એ મર્મ છે. અપેક્ષા વગરનું એટલે કે
વચન સાપેક્ષ વ્યવહાર સાચે નિરપેક્ષ વચન અને એને અનુરૂપ કરણી ઇન વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, મતથી વિરુધ્ધ જ છે. કહ્યું છે કે–
સાંભળી આદરી કાંઈ રાચો. ૪ ભાષ નિરપેક્ષક વચન, દેવગુરુધર્મની શુદ્ધિ કહે કેમ રહે?
ક્રિયા દેખાવે કુર; કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો. વાક તપ સંયમ સરવ,
કર્યો કરાયો ધૂર શુદ્ધ શ્રદાન વિષ્ણુ સર્વ કિરિયા કરી,
તેથી જ એકાંત કિયા પક્ષી, એકાંત ભક્તિછાર પર લીંપણે તેહ જાણે. ૫ ,
‘ પક્ષી, એકાંત ગુરુપક્ષી અથવા તે કેવલ એક પાપ નહીં કેઈ ઉસૂત્રભાષણજિસ્થા, સંત પકડી, અન્ય બાબત તરફ સાવ દુર્લક્ષ્ય
ધર્મ નહીં કઈ જગસૂત્ર સરિખો; દાખવી વનારા ચાર ગતિમાં ભટકનાર જ છે. સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, એકાંતવાદથી નથી શુધ્ધ દેવ-ગુરુ-ધર્મની પિછાન
તેહનું શુદ્ધ ચારિત્ર પર. ૬ થતી. વળી પિછાન અને પરીક્ષાના અભાવે નથી
સ્વમંતવ્યને મમત્વ જ્યાં થયે ત્યાં અપે- સાચી શ્રધ્ધા બંધાતી અને સાચી પ્રતીત પ્રગટ્યા ક્ષાયુકત વચનની આશા શી રીતે સંભવે ? ત્યાં વગરની કરણી એ તે રાખ કે ખાતર ભરી જમીન તરત જ એકાંતવાદ દોડી આવે અને જ્યાં એકાંત પર લીંપણ કરવા તુલ્ય નિરર્થક છે. શ્રીમદ્
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નયાલાલ જગજીવન રાવળ બી. એ.
વિજેતા કોણ?
માણસને જીતવા માટે સરલ ઉપાય ક્યો? Balance of mind–સુરક્ષિત રાખવા પ્રયત્ન ઘણા ઉપાય છે એમ જવાબ મળશે, પરંતુ કરે જોઈએ અને મનને કાબૂમાં રાખવું જોઈએ, એક અકસીર ઈલાજ તે એ છે કે તેને મિત્ર પણ તે કરતાં જરૂરી એ છે કે પાશવી અને દેવી બનાવે. દમનને નાશ કરવાની સરસ રીત એ બળામાંથી દેવીને, રજસ્, તમન્સ અને છે કે તેને મિત્ર બનાવે. એ સિવાય દુશમન ઉપર સવની પ્રકૃતિ ત્રિપુટીમાંથી સર્વને જેમ - વિજય મેળવી શકાતો નથી; એ સિવાય માણસ બને તેમ કેળવવા અને પોષવા ખડે પગે
છતાતે નથી. કહેવાય છે કે માણસને દુશમન તૈયાર રહેવું જોઈએ. તે સાથે તામસી તેમજ માણસ જ છે, પણ મારું કહેવાનું એ છે કે પાશવીવૃત્તિને બને તેટલા સંયમથી કુંઠિત કરી આપણે પિતે પિતાની જાતના જ દુશ્મન છીએ; દેવી જોઈએ એ જ હિતકર છે. આપણે જ આંધળુકીયા કરી આપણું બૂરું કરીએ આ વૃત્તિ પર પ્રહાર થતાં જ મનુષ્યમાં સુષ છીએ. માનવચિત્ત એટલે સુવૃત્તિ અને દુવૃત્તિ- પ્ત રહેલ અસુર વિફરી બેસે છે અને આપણે ની સંગ્રામભૂમિ મનમાં અનેક મંથને–તાંડવે માનીએ છીએ કે “માણસ” દુશ્મન બની ગયે મચી રહેલાં છે. એ તાડવમાં માનસિક સ્થિરતા- છે. ખરું જોતાં મનુષ્ય કેઈને દુશમન નથી, તેનું
દેવચંદ્રજી પણ અંતિમ જિનના સ્તવનમાં એ જ વામાં તે ભયંકર જોખમ છે. એને પરિપાક તે વાત કહે છે
પથ્થરની નાવ સમાન છે. જે તે ડૂબે છે અને આદયું આચરણ લોક ઉપચારથી- પિતાને આશ્રય લેનારને પણ ડુબાડે છે. તેથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઇ કીધે;
સૂત્ર અનુસારે તપ–સંયમ આદિ જે કઈ કરણી
કરાતી હોય તે જ લેખે સમજવી. જુદી જુદી શુદ્ધ શ્રદ્ધાનું વળી આત્મ અવલંબ વિન,
* દિશાઓમાં--જાતજાતના પ્રરૂપકે દ્વારા થઈ રહેલા તે કાર્ય તેણે કે ન સિધ્યો. પ્રવચનમાં કે ઊભા કરેલા પ્રલેભમાં જરા પણ ઉસૂત્રભાષણ કરવું એ મોટામાં મોટું પાપ મુંઝાયાં વગર મુમુક્ષુ આત્માએ આગમદ્રષ્ટિ છે. ખુદ પરમામાં શ્રી મહાવીરદેવને મરિચી નજર સન્મુખ રાખી પ્રયાણું ચાલુ રાખવું. ભવમાં એ વાતને સાક્ષાત્કાર થયેલ છે અને શ્રી અનંતપ્રભુ અર્થાત્ ચૌદમા અનંતજિનને કલ્પસૂત્રમાં એ વાત પ્રતિવર્ષ શ્રવણ કરાય છે. અથવા તે પૂર્વે થયેલા અનંત અરિહંતેને તેથી સૂત્રમાં જે પ્રમાણે વચન હોય-જે અપે- ભિન્નભિન્ન કાળે થયેલ ઉપદેશ પ્રાંતે એ જ સારમાં ક્ષાથી વાત કહી હોય તે તરફ સતત લક્ષ્ય રાખી પરિણમે છે. યોગી આનંદઘન પણ કાયમી ભાષણ કરવું ઘટે. એને અનુસરો માર્ગ ચીંધ આનંદઘન રાજ્યની પ્રાપ્તિ સારુ એ જ માર્ગની વ્યાજબી છે. કેવળ મતિકલપનાના ઘોડા દોડાવ- ભલામણ કરે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૬ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
ચિત્ત પણ દુશ્મન નથી, ફક્ત તેમાં અગોચરે ધારણ કરી શાંતિ જાળવી રાખો, નમ્રતા દાખવીને રહેલી દુવૃત્તિજ, તેના ચિત્તની પારાશિશિ છે. એ પ્રેમનું નિર્મળ શીતળ જળ છાંટે એજ જરૂરી છે. દુવૃત્તિને સતેજ ન કરતાં દાબથી ડારી રાખવી પણ સર્વસામાન્ય બનાવે જોઈએ છીએ તે એ સવોત્તમ ધર્મ છે.
લાગે છે કે જ્યાં ને ત્યાં બળની સામે બળના આ દુવૃત્તિ જ મનની વિકૃતિ જન્માવે છે. અખતરાઓ થઈ રહ્યા છે. વજે વજ અથડાય વિકતિ ઉત્પન્ન થયા પછી પણ ઉપાય હાથથી તે શું પરિણામ આવે? ત્રિભુવનવિનાશક વિદ્યજતે રહેતે નથી.એક લેખક કહે છે કે વિકારને જ્વાળા જ એમાંથી પ્રગટે છે. બળથી લીધેલું કામ સ્વેચ્છાપૂર્વક વહેવા દે; બીજા એક વિદ્વાન કહે વ્યર્થ નીવડે છે, પરંતુ બળને સ્થાને કળાને સ્થાપિ છે કે વિકારોને દાબી દે અને એક ત્રીજા અને જુઓ શું પરિણામ આવે છે તે. સેએ સે લેખક કહે છે કે વિકાસને વાળી શે પરંતુ ટકા સફળતા મળ્યા વગર નથી રહેતી. જગતમાં વિકારેને વાળતા પહેલાં તેને ધોઈ નાખ્યા હોય ભલે બળ સર્વોપરી સાધન ગણાતું હોય, ભલે તે ઈચ્છીત શુભ પરિણામ હાથવેંતમાં જ રહેશે તે વિજય મેળવે છે એમ મનાતું હોય, પરંતુ એમાં શક નથી.
તે વિજય ક્ષણિક છે તેની અસર લાંબી ચાલતી આ વિકાર ઉપરનો વિજય એટલે સયમ નથીદુમન પૂરેપૂરે જીતી શકાતું નથી. દુશ્મઈદ્રિયને સંયમ, એ સાથે શુદ્ધિકરણ એ અત્યા
નને હૃદયપલટ થતા જ નથી. ચાવી દીધેલી રને વિજ્ઞાનિક ઉપચાર છે. અને આ વિકાર ઉપર
કમાનની જેમ તે બીજી જ ક્ષણે છટકે છે; ચોટ વિજય મેળવે હોય તો દમનનું પગલું આઘા '
ખાધેલા કાળા નાગની જેમતે તરત પંફાડે મારશે. જઈને પાછા પાડનારું છે. હિંસક પશુઓ પણ
જગતમાં બળ, બળવાન કે બળવત્તર માનવીપ્રેમથી વશ કરી શકાય છે, તે મનુષ્ય તે કોણ એના રાક્ષસી કામેથી કાર્ય સાધી શકાતું નથી. માત્ર પ્રેમથી માણસ વશ થતો નથી એમ કઈ બળમાં નાશ છે; પ્રેમમાં સંજીવની છે. બળ કહે તે કહેવું પડે કે આ જગત ઉપર માણસો દુશમનાવટ વધારનાર છે, પ્રેમ દુશ્મનાવટનું મારણ વસતા નથી. મનુષ્યને પ્રેમથી જીત દુર્ઘટનથી. છે. બળ બે વ્યક્તિઓને જુદી કરી નાખે છે, પ્રેમ પ્રેમમાં વશીકરણ છે, મૈત્રીમાં પ્રેમ છે. દમ- તેમનું સુખદ મિલન કરાવે છે. પ્રેમમાં આકર્ષણ નની પ્રત્યે પણ પ્રેમ નજરે જોવાથી એની દમ- છે, એજ્ય સ્થાપવાની ચાવી છે. બળથી એક રીતે નાવટને ઉફાળે શમી જશે.
નિતિક હાર પામવાનું છે, પ્રેમથી વિજયને માર્ગ મનુષ્યના પરિપુએ આવેશ દૂધના ઉભરા
ખુલ્લે થાય છે. પ્રેમમાં નૈતિક વિજ્ય છે. કલાજે છે. તેને સહેજ ઠંડા પાણીની ઝલક મારશો કે:
પીએ અતિથી કહ્યું છે કે “વૃક્ષની ડાળે તે નીચે બેસી જશે; તેઓ લાંબે વખત સુધી
કલેલ કરતું પક્ષી મેળવવું હોય તે તેને તીર ટકી શકતા જ નથી. અને એ વૃત્તિઓ વસ્ત્રછીછરી
મારીને મેળવી શકશે નહિ; તીરથી તે તેને છે, પાતાળગેરે તેમને હૈયાવાસ નથી. એટલા જ
મૃતદેહ જ હાથ લાગશે.” માટે આવા દુશમને સહેલાઈથી અંકુશિત થાય “સૌન્દર્યો વેડફી દેતાં, ને ના સુન્દરતા મળે, છે. પ્રેમ એ એનું એક માત્ર ઔષધ છે. સામ્યતા સૌન્દર્યો પામતા પહેલાં, સૌન્દર્ય બનવું પડે.”
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજેતા કોણ ?
[ ૭૭ ]
આ તેની સુન્દર ભાવ દર્શાવતી પંક્તિઓ છે. પ્રથમ આવ્યે ઘણુ ઘડાક કરતે તેણે એક
રાણી પદ્મિનીને પામવાને માટે અલાઉદ્દીને ફટકે લગાવ્યા ત્યાં તે હાથામાંથી તે છુટ થઈ ખૂનરેજી ચલાવી, પણ પશ્ચિની મળી? દૂર ગબડી પડે. બીજી આવી કૂહાડી. એક ઘા,
એક બીજું દષ્ટાંત શત્રવટ રાખી સિધ્ધરાજ અને તેની પાણીદાર ધાર ખરી પડી. ત્રીજી જયસિંહ રાણકદેવીને કબજે કરવા આકાશ- આવી કરવત. પણ તેનાં એકે દાંતા સાજા ન પાતાળ એક કયાં; પરંતુ એ સિધ્ધરાજને રહ્યા. એમ સૌ પછી છેવટે આ અગ્નિ, તેણે રાણકના આત્માને બદલે, અરે! તેના દેહને બદલે પ્રેમજાળાથી લેઢાના કટકાને વીંટી લીધે ફક્ત મળી મશાનની રાખડી જ. આત્માને તો અને તે ધીમે ધીમે તેમાં એગળી એકરસ અસુર પણ હણી કે જીતી શકો નથી.
બની ગયે. દુશમનની સામે દુશ્મન બનવાનું. હથિયારની . પણ માનવસ્વભાવ જ અવળચંડે છે. તે સામે હથિયાર ખેંચવાનું પરિણામ કુરુક્ષેત્રને
ન જેવાની સાથે તે થઈ બેસે છે. કેઈ વેંત નમે પ્રથમ વિગ્રહ બતાવે છે. અને તેમાં જીતેલા
તે તે હાથ નમે છે; પણ કઈ એક તમા પાંડ સુખે રાજ્ય કરી શક્યા? એ છતમાં
લગાવે છે તે સામા ચાર લગાવી દે છે. કેઈ એક પણ એક પ્રકારને પરાજય રહેલે છે.
ગાળ દે તે તે સામી છ ચડી દેતા અચકાય
નહિ. માણસને મૂળ સ્વભાવ પાણીની જેમ બળની સામે બળ અજમાવવા જતા હિન્દુ ની
નીચાણમાં જવાનું પસંદ કરે છે, પરંતુ જીવન
વાત સ્તાનમાં હિન્દુપત જતનાં સ્મશાને વચ્ચે જ
એટલે મંથન, સુવૃત્તિ, દુર્વત્તિને ગજગ્રાહ (સતત
છે સુતું. સો સો સામતે છતાં મીથલને (પૃથ્વી
વિગ્રહ). જીવનને આદર્શ તરફ દોરવું અને તે રાજનો) વિજય સંયુક્તાની ચિતામાં જ પિઢ.
આદર્શ આકાશના તારા જેટલે ઉન્નત હે ઇસુ ખ્રિસ્ત કહે છે-Love thy neighbo- જોઈએ. મનુષ્ય પોતાની દષ્ટિ જેમ ઊંચી રાખે ur-તારા પડોશી સાથે પ્રેમથી હળીમળીને રહે, તેમ તેને તે વધુ લાભદાયી થશે. તદુપરાંત પણ ખ્રિસ્તે કહ્યું છે કે-જે કઈ તારે કહે છે કે હિન્દુસ્તાનને પશ્ચિમે કહ્યું, પણ એક ગાલે તમાચે મારે તે તું તારે બીજો આ તો ભૌતિક છત છે. હિન્દુસ્તાને તેનાં પર ઓછો ગાલ ધરજે. સામા માણસની હિંમત કયાં સુધી વિજય નથી મેળવ્ય! દેખીતી રીતે રમે ગ્રીસને ચાલે? આ સહનશીલતામાં જ વિજય રહેલે જીતેલં પણ ખરું જોતાં તે ગ્રીસે જ મને છે. To forgive is divine-ક્ષમા આપવી એ
જીત્યું હતું. કેવી રીતે ? ગ્રીસની સંસ્કૃતિ, કલા, દેવી ગુણ છે. પ્રેમ એક જ તત્ત્વ એવું છે કે જે
સાહિત્ય રોમન પ્રદેશે ફરી વળ્યાં. આવી જ રીતે આપણને સહનશીલતા ને ક્ષમાવૃત્તિ શીખવે છે. હિન્દુસ્તાન ઉપર આક્રમણ કરનારાઓને હિન્દુપ્રેમ એ જ જગત સમસ્ત-વિશ્વને જીવન- સ્તાને ઉદારતા દાખવી પોતાનામાં સમાવ્યા છે, મંત્ર છે.
પિતાના કર્યા છે. અને એમ કરતાં વ્યાપક એવે પ્રેમથી વિજય મેળવવાનું એક દષ્ટાંતઃ એક નૈતિક, સાંસ્કારિક, અભૌતિક વિજ્ય મેળવ્યું છે. વાર એક વેઢાના કટકાને જીતવાને માટે કેટલાક આર્યાવતના ધર્મ ભાવના, નીતિ સિધ્ધાંતે, ગહન બળુકા અણીદાર હથિયારે વચ્ચે હરીફાઈ જામી. તત્ત્વચિંતને બીજા એકે દેશે નહિ મળે. દૃઢતા,
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=(લેખકઃ જૈન)= છાત્રાલયો
કેળવણીના ચાલ જમાનામાં. જ્યારે કેળા અને સાધારણ સ્થિતિને મોટે ભાગ આવી સંસ્થાઓ વણુમાં રસ લેતા, જુદા જુદા પ્રકારે કેળવણીની મારફતે કેળવણી લે છે, એટલે ભવિષ્યની પ્રજાને આવશ્યકતા સ્વીકારી તેને વધુ પ્રમાણમાં લાભ કેમ શહેર
છે. શહેરી તરીકે થવાને સઘળે આધાર આવા લેવાય, તે સંબંધી યથાશક્તિ કેરોસો દરેક કામ કામના યુવાનો
કોમના યુવાનેથી લેવાતી કેળવણી ઉપર હોવાથી યા તે જ્ઞાતિ કરી રહેલી છે તે વખતે કેળવણીને આવી સંસ્થાઓને પણ વિચાર કર્યા વિના આપલગતી થતી પ્રગતિમાં બેકિંગ અથવા છાત્રાલયે જ
ને ચાલે તેમ નથી, કારણ કે ગામડામાં પ્રાથપણ અગત્યનો ભાગ ભજવે છે તે ભલી જવા જેવું મિક શિક્ષણનું સાધન હોવાથી શરૂઆતની કેળનથી. કેળવણીને વિચાર કરતી વખતે આવી વણી લઈ શકાય છે પરંતુ આગળ અભ્યાસનું જાતના બેકિંગ હાઉસો કેવી રીતે જન-સમાજને સાધન નહિ હોવાથી, ગામડાઓના આપણા
ભાઇઓને પોતાના આળકને શહેરમાં તથા કેળઉપયોગી થઈ પડે છે તે વિચાર કરવાનું કાર્ય પણ ઘણું જ જરૂરી છે, કારણ કે આપણી કોમના મધ્યમ વણીનું સાધન હોય છે ત્યાં મોકલવા પડે છે.
શહેરના બાળકોને રહેવા તથા ખાવાપીવાને સહિષ્ણુતા અને પ્રેમભાવે દરેક ઉપર વશીકરણની ખર્ચ અતિશય બજારૂપ થવા છતાં બાળકને જાળ પાથરી છે.
જોઈએ તેવો ખોરાક અને જોઈએ તેવી સગવડતાજે જે સંરકતિઓએ આપણી પર આકમણ વાળા સ્થળે મળી શકતા નથી. વળી પિતાના કર્યું છે તેણે આયાવર્તની જગત પાવનકારિણી વતનમાં જેમ તેમની સંભાળ રાખનાર મા-આપ જાહનવીમાંથી પીવાય એટલું જળપાન કર્યું છે ને હોય છે તેમ શહેરમાં તેમની સંભાળ રાખનાર તરસ છીપાવી છે. હિન્દ ઉપર ચડી આવનારા કઈ મળે નહિ. પરિણામે બાળકે શહેરની લાલદરેકને હિન્દ શત્રુ નથી ગણ્યા તેઓ શત્રભાવે ચોમાં ફસાય છે અને અભ્યાસ કરવાને બદલે આવેલા પણ આવ્યા પછી મૈત્રિભાવે જ રહેતા આડે રસ્તે ચડી જવાને સંભવ રહે છે. આવા આવ્યા છે.
આ કારણોને લીધે જ્યાં વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે આવી રીતે નિઃસ્વાર્થવૃત્તિ વગર, આત્મ- સારી રીતે રહી શકે તે માટે છાત્રાલયો અથવા ત્યાગ વગર, ઔદાર્ય વગર, પ્રેમ ભાવના-બંધુત્વની યોગ્ય બોડિંગની અનિવાર્ય જરૂરીઆત છે. મોટા ભાવના જાગ્રત થતી નથી અને પ્રેમ ભાવના શહેરમાં ઘણીખરી જ્ઞાતિ અથવા કોમેની આવી જાગ્રત થાય કે તરત મનુષ્ય અને દુશમન તે શું સંસ્થાઓ હૈયાતિમાં આવેલ છે અને આવી રીતે પણ પશુઓ પણ દિલે જાન મિત્ર થઈને રહે છે. થએલ સગવડથી વિદ્યાર્થીઓની ઉપર દર્શાવેલ કહેવાય છે કે રજપૂતની શત્રવટ ફક્ત રણમેદાન અગવડો દૂર થઈ શકે છે, એટલું જ નહિ પણ સુધી જ હતી, પછી તે કોઈને દુશમન ન હતે બીજા ઘણા લાભો આપે છે. સ્કુલની કેળવણમાં તે માનવધર્મને એ આ સિદ્ધાંત આર્યાવર્ત ફક્ત માનસિક અને જરૂરીઆતી વ્યવહારિક કેળજગતને આજ આપી રહ્યું છે.
વણી મેળવી શકાય છે ત્યારે બેડિંગમાં તેમને
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાત્રાલયે.
[ ૭૪ ]
શારીરિક અને નૈતિક કેળવણી આપી તેમની શક્તિ- જના કેળવાએલ તથા શ્રીમંત વર્ગની આવી એને વિકાસ કરે છે. જે માબાપ જાતે જ અજ્ઞાન સંસ્થાઓ તરફ કૃપાદ્રષ્ટિ હેય તે, અત્યારસુધી હોય તે કેળવણીની બાબતમાં બાળકને ભાગ્યેજ સંસ્થાઓને નિભાવફંડ માટે સમાજ પાસે હરમદદગાર થઈ શકે છે. જ્યારે આવી સંસ્થાઓમાં હંમેશ માંગણી કરવી પડે છે તે વખત રહે વસનારા નિરંતર અભ્યાસના વાતાવરણમાં રહેતા નહિ. ઉપર પ્રમાણે સ્થિતિ હોવા છતાં દિનપ્રતિ હેવાથી તેમના શિક્ષણમાં ઘણી જ સહાય મળે છે. દિન આવી જાતની બે ડિગોની આવશ્યક્તા સ્વીઆવી સંસ્થામાં રહેનારનું ધ્યાન સંસારની અન્ય કારનારાઓની સંખ્યા વધતી જ જાય છે અને પ્રવૃત્તિઓથી દૂર રહે છે અને અનેક વિદ્યાર્થીઓના નવા નવા સ્થળમાં બેકિંગ ખુલ્લી મૂકવા જવાના પરસ્પર સહવાસથી પિતાના જ્ઞાનમાં વધારે કરી સમાચાર સાંભળીએ છીએ. આવી સંસ્થાઓની શકે છે. હશિયાર બાળકે નબળાને શિક્ષણ આવક જે થાય તે તેના બીજરૂપે હોવાથી ફડો આપી આગળ વધારવા મદદ કરે છે. ઊભા કરવામાં આવે છે, પરંતુ આવી રીતે કેળ- વિદ્યાથીઓ સાથે રહી અભ્યાસ કરે અને વણીના પ્રચારાર્થે દાન કરનારા શ્રીમતે ઘણેપિતાનું જીવન આવી સંસ્થાઓમાં પસાર કરે ભાગે કેળવણીથી અજ્ઞાન તેમજ વ્યાપારી દષ્ટિથી તેમાં અનેક જાતના લાભ સમાયેલ છે. તેઓની જોનાર હોવાથી આવી સંસ્થાઓમાં જે પ્રકારની માનસિક શક્તિ મેળવવા માટે શાળાઓમાં કેળવણીની દષ્ટિ આવવી જોઈએ અથવા તો આદર્શ ઘણે જ ટૂંક સમય મળત હેવાથી પરીક્ષા સંસ્થા ગણાવી જોઈએ તેવી ગણતરીઓમાં આવી પસાર કરવા પૂરતેજ અભ્યાસક્રમ ગોઠવવામાં આવે શકતી નથી, અને તેથી જ કરીને પૂષ્કળ દ્રવ્ય છે જ્યારે આવા સ્થાનમાં માનસિક ઉપરાંત સામગ્રી હોવા છતાં, અને બાહ્ય દેખાવ પણ ગમે શારીરિક અને ધાર્મિક અભ્યાસને પણ પ્રબંધ તે કરવામાં આવતા હોવા છતાં, આવી સંસ્થાઓ કરવામાં આવેલ હોવાથી આવી સંસ્થાઓ ખાસ કેળવણીની બાબતમાં પછાત રહી છે અને આવી ઉપયોગી છે. આ ઉપરથી એમ જણાય છે કે સ્થિતિમાંથી કયારે બહાર આવશે તે જ જોવાનું રહે દિનપ્રતિદિન કેળવણી એટલી બધી મોંઘી થતી છે. આવી જાતની બોડિ કે ઠેકાણે જુદા જુદા જાય છે કે સામાન્ય અને મધ્યમ વર્ગને તે શું ગામના સેંકડો વિદ્યાર્થીઓ સાથે રહી શિક્ષણ પરંતુ લક્ષમીને પિતાનું ધ્યેય માનનારા ન લે તેને હેતુ શું હોવો જોઈએ?તે ખાસ વિચારવા શ્રીમંતને પણ પોતાના બાળકોને કેળવણી લાયક પ્રશ્ન છે. આવી સંસ્થાઓ મારફત શિક્ષણ આપવા સારુ આવી સંસ્થાઓની શોધ કરવી લેવાને મુખ્ય ઉદ્દેશ દરેક વિદ્યાર્થીને લગતા પડશે; એટલા જ માટે આવી જાતના છાત્રાલયેની ચારિત્રવિકાસને હોવા જોઈએ. પછી ભલે આ આવશ્યકતાને પ્રશ્ન ઘણો જ મહત્વનું છે. મુખ્ય હેતુની સાથે બીજા નાના મોટા હેતુઓ હોય.
દિલગીરીની વાત તે એટલી જ છે કે આપણા જ કુમળી વયમાં વિદ્યાર્થીનું ચારિત્ર બંધાય તે કેળવાયેલ વર્ગનું આવી સંસ્થાઓની વ્યવસ્થા કુદરતી રીતે ભવિષ્યમાં તેઓને માથે આવતી તરફ જોઈએ તેવું લક્ષ દેરાયું નથી તેથી આજની ગમે તેવી ફરજો હોય તે તે વ્યાજબી રીતે જૂનામાં જૂની ગણાતી બેડિગો અથવા છાત્રાલયો બજાવી શકે તે બનવાજોગ છે. કેળવણી લેવાને હજુ સુધી પગભર થઈ શકયા નથી, જે સમા- પણ મુખ્ય ઉદ્દેશ એ હવે જોઈએ કે પિતાની
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૦ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
જાત તરફ, કુટુંબ તરફ અને દેશ તરફ પિતાનું પણ ભાગ્યેજ આવતો હોય છે. આવી બેડિંગની કર્તવ્ય બરાબર રીતે અદા કરી શકે અને તે વ્યવસ્થા પ્રાયે કરીને શ્રીમતેના હાથમાં જ હોય છે ફક્ત આવી સંસ્થાઓ મારફત થઈ શકે છે. જે અને તેઓ મોટે ભાગે વ્યાપારી લાઈનના હેવાથી આવી જાતને ઉદ્દેશ સિધ્ધ કરવા કઈ પણ ઘણે ભાગે જેવા જોઈએ તેવા કેળવાએલ સત્તા. સંસ્થા પ્રયત્ન ન કરે તે એ સંસ્થાની ઉપગીતા ધિકારીના હાથમાં આવી સંસ્થાઓને કારોબાર રહેતી જ નથી. આપણે ઘણીખરી સંસ્થાઓમાં હેત નથીછતાં હિસાબ, રેજિમેળ, વીઝીટ આ વિચાર લક્ષબહાર રહી જતો હોવાથી જ બુક, ડેડ સ્ટોક વગેરે વગેરે બાબતેની ચોખવટ આવી બેડિ જેવી જોઈએ તેવી પ્રગતિ કરી હોય છે તે પણ સંસ્થાની કાર્યવાહીને અંગે ખાસ શકતી નથી.
ઉપયોગી અને જરૂરીઆતવાળી બાબત છે એમ સેવા, સંયમ અને સ્વાશ્રય એ વિદ્યા સ્વીકારતા અને ગમે તે બાહ્ય આડંબર ક્ષણિક થી એના જીવનને વિકાસ થવા માટે આવી મુલાકાતે આવનારાઓની દષ્ટિ અને ફંડની રકમ સંસ્થાઓમાં મુખ્ય મંત્રી તરીકે રહેવા જોઈએ મેળવવાની આતુરતાએ થતાં પ્રયત્નો ગમે અને જ્યારે આવી ત્રણે બાબતેની બરોબર તેવા હોય છતાં કેળવણીની આવી સંસ્થાની સિધ્ધિ થઈ શકે ત્યારે જ સંસ્થાનું કાર્ય સફળ થાય પાછળ જે દૃષ્ટિ (Spirit ) કાર્ય કરતી તેટલા માટે આવી જાતની વ્યવસ્થા કરી આપવી હોય તે દૃષ્ટિની જ કિંમત છે તેટલા માટે એ બેડિ ગેના સંચાલકનું ખાસ કર્તવ્ય છે. બાહ્ય સ્વરૂપની દષ્ટિની પાછળ પિતે જાતિદેખ
છાત્રાલયે સ્થાપનારાઓને મૂળ હેતુ વિદ્યા- રેખ રાખી શકે અને બીજાના જીવનમાં તે થીઓ સારા થાય અને ચારિત્રવાન થાય તેવી દષ્ટિ ઉતારી શકે તેવા માણસોની દેખરેખ નીચે શુભ ભાવના સહિત જ હોય છે, પરંતુ તે ભાવના આવી બેડિંગ મકાય તે જ સંસ્થાની હૈયાઉપર જોઈએ તેવું લક્ષ આપવામાં આવતુ હોય તે તીની કાંઇક કિંમત છે. બાકી તે ફંડ હોય અને શંકા ભરેલું છે, કારણ કે આવી જાતની બર્ડિ સંસ્થા નિભાયા કરતી હોય તેથી તે આદર્શ છે ગેની વ્યવસ્થા રાખવા માટે અને ચારિત્ર વિકા- તેમ માનતાં હરકેઈનું મન અચકાય એ સ્વાસના ઉદ્દેશની સિધ્ધિ માટે સંસ્કારી માણસની ભાવિક છે, તેથી સંસ્કારી માણસના જ અને દેખરેખનીચે એ સંસ્થા મૂકવી એ વિચાર સરખે સંચાલકનાહાથનીચે આવા ખાતા મૂકાવા જોઈએ.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=લે. પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજ.— વર્તમાન યુગના અજોડ કેળવણીપ્રચારક-નવયુગપ્રવર્તક જૈનાચાર્ય
શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ,
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને જન્મદિવસ મહોત્સવ કા. શ. ૨ તા. ૧ લી નવેમ્બરના શુભ દિવસે ગુજરાંવાલા આદિ શહેરોમાં ઉજવવામાં આવનાર છે તેને અંગે આ ઉપકારી મહાપુરુષનું જીવનવૃત્તાંત સંક્ષિપ્તમાં અવે રજૂ કરવામાં આવે છે.
જિનશાસન-ગગનાંગણમાં જે સૂરિપંગ ઝળહળી રહ્યા છે તેમાં આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વ રજી મહારાજ સમાજ ઉપરના અને નેક ઉપકારો કરવા વડે પ્રકાશમાન છે.
સૂરિપુંગવ શ્રી વિજયવલભસૂરિજી મહારાજ શુ ચારિત્રપાત્ર, બાળબ્રહ્મચારી, શાસનપ્રભાવક, કેલવણુપ્રચારક, અનેક ગામોમાં જિનાલયે, વિધાલયાદિ સ્થાપન કરાવનાર, શંકડો જેનેતરને જૈન બનાવનાર, રાજામહારાજાઓને ધર્મોપદેશ આપનાર, ઉગ્ર વિહારી, ગુરુભક્ત ન્યાયાનિધિ જનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરિજી મહારાજના બાદ પંજાબ દેશમાં જૈનધર્મને ઝડ ફરકાવનાર આ પ્રતાપી પુરુષ છે. - આપણા ચરિત્રનાયકનું ચારિત્ર એટલું તે વિશુદ્ધ-નિમેળ છે કે દર્શન કરનાર ભાવિકનું મન પ્રસન્ન ?.... થઈ જાય છે. આચાર્ય મહારાજનું
જૈનાચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ
હવટહભસરીશ્વરજી મહારાજ સંપૂર્ણ ચરિત્ર આલેખવાની વાત મારી શક્તિ બહાર ચરિત્રનાયક સૂરિજી મહારાજનું વનચરિત્ર રની વાત છે; પરંતુ ૧૯૯૭ના કા. સુદ ૨ તા. ૧ લી
આ વાંચી આમાને નિર્મળ બનાવે એવા આશયથી
લો નવેમ્બર સને ૧૯૪૦ ના માંગલિક દિવસે આપણા *
સંક્ષિપ્તમાં આલેખવા મારો વિચાર છે. ચરિત્રનાયક૭૦ વર્ષ પૂરા કરી ૭૧ માં વર્ષમાં પ્રવેશ આદર્શ જીવન, કલિકાલકલ્પતરુ હિન્દીમાં અને
વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળાઓને કરે છે, તેમના ભક્તજને આ શુભ દિવસ ઠેર ઠેર ગુજરાતીમાં પ્રકટ થયેલ ગ્રંથ વાંચી જવા ખાસ ઉજવે છે. આ શુભ પ્રસંગે ભાવિકે આપણા ભલામણ કરું છું.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮૨ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
જન્મસ્થાનાદિ.
શ્રી ગુરદેવને મેલાપ. - આ પ્રતાપી પુરુષનો જન્મ ગરવી ગુજરાતની
દરમ્યાન સદ્દભાગ્યે એ સમયે ન્યાયાભાનિધિ રાજધાની, શ્રી આત્મારામજી મહારાજના સમુ
જૈનાચાર્ય શ્રીમદિયાનંદસૂરીશ્વરજી (આત્માદાયનું મુનિસમેલન ભરવાનું અને આત્માનંદ
રામજી) મહારાજનું વડોદરા શહેરમાં પધારવું જન્મશતાબ્દિ મહોત્સવ ઉજવ્યાનું તેમજ જેમાં થયું. એઓશ્રીના ઉપદેશામૃતનું પાન કરી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા શાંત
છગનલાલનું મન ઉસિત થયું. એને જનેશ્વરી મૂર્તિ શ્રી સવિજયજી મહારાજ જેવા સાધુર
આ દિક્ષા લેવાની ઉત્કટ ભાવના થઈ.
કંક્ષા જમ્યા છે એવા વિક્ષેત્ર વડોદરા શહેરમાં વીશા. એક દિવસે વ્યાખ્યાન થઈ રહ્યા પછી બધા શ્રીમાળી જાતિના પુણ્યાત્મા શેઠ દીપચંદભાઈની શ્રોતાઓ ચાલ્યા ગયા છતાં છગનલાલને ઉપધમાત્મા ધર્મપત્ની શ્રીમતી ઈચ્છાદેવી(બાઈ)ની શ્રયમાં શાંત ચિત્તે ચુપચાપ ઊભેલા જોઈ શ્રી શુભ કુક્ષીથી વિક્રમ સંવત ૧૨૭ બે કા. ગુરુદેવે પૂછયું કે-કેમ ભાઈ, તમો કેમ ઊભા રહ્યા શુ. ૨ શુભ દિવસે શુભ ચંદ્રમા અને નક્ષત્રના છ કંઈ કામ છે કે? વિનીતભાવે છગનલાલે યેગમાં થયું હતું, માતાપિતાએ એમનું નામ જવાબ આપ્યો કે-“ગુરુદેવ મારે ધન જોઈએ છગનલાલ રાખ્યું. તેને ખબર છે કે છે.” ગુરુદેવે કહ્યું: “તમારે ધન જોઇએ તે આજને આ છગનલાલ ભાવિમાં કે શેઠીયાને આવવા દે” છગનલાલ જગતપૂજ્ય ન્યાયાનિધિ જેના- હસીને શ્રી ગુરુદેવના ચરણને પકડી ચાર્ય શ્રીમદ્વિજયાનંદ સુરીશ્વરજી મહા- બોલ્યા કે-ગુરુદેવ, મારે તો આ નશ્વર રાજની જમ ભૂજા બની એઓશ્રી- સંસારની વૃદ્ધિ કરવાવાળા ધનની જીના પટ્ટધર થઇ પંજાબમાં ધમરક્ષક જરૂર નથી, અને તે અખંડ શાશ્વત થઈ જૈનધર્મની ધજા ફરકાવશે. આત્મિક ધન જોઈએ છે તે આપો.”
મહારાજશ્રી છગનલાલને આશય સમજી ગયા આ છગનલાલની અભ્યાસ લાયક ઉમર થતા અને સ્મિત વદને કહ્યું: “ભાઈ, શાશ્વત ધનની નિશાળમાં ગુજરાતી આદિને અભ્યાસ કરવા લાગ્યા. નવ વર્ષની ઉમર થતા પિતાને અને ૧૧
જરૂર છે તે વડીલ બંધુની આજ્ઞા મેળવે.’ વર્ષની ઉમર થતાં માતાને વિગ થઈ ગયે
આજ્ઞા અને દીક્ષા જેથી છગનલાલને સંસાર અસાર ભાસવા લાગ્યો ગુરુદેવ કેટલાક દિવસ પછી વડોદરાથી અને વૈરાગ્ય , કેમકે માતા ઈચ્છાદેવીએ વિહાર કરી ગયા અને શ્રી હર્ષવિજ્યજી પિતાના લઘુપુત્ર છગનલાલના હૃદયમાં પહેલાથી મહારાજ તબીયતના કારણે વડોદરા રેકાઈ ગયા ધાર્મિક સંસ્કાર નાંખી મજબૂત કરી દીધા હતા, તે પણ તબીયત સુધર્યા પછી અને છગનહતા. મુનિશ્રી ચંદ્રવિજયજીના સંસર્ગથી આપણુ લાલ પણ વડીલ બંધુની આજ્ઞા લઈ સાથે જ ચરિત્રનાયક છગનલાલની વૈરાગ્યભાવના વધી ચાલી નીકળ્યા. ડાક દિવસ પછી શેઠ ખીમઅને દીક્ષા લેવાને સંકલ્પ . - ચંદભાઈ (છગનલાલના મેટાભાઈ) તે જાતે
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, [ ૮૩ ]. જઈ છગનલાલને પાછાં વડેદરા લઈ ગયાં અને વિજયજી નામ રાખ્યું, કેમકે એઓ પોતે સંસારની મેહજાળમાં ફસાવવા લાગ્યા, પણ વિનય, બુદ્ધિ, ધર્મભાવના આદિ ગુણોથી સૌને છગનલાલ સંસારમાં ફસાયા નહિં. ખીમચંદભાઈ પ્રિય (વલ્લભ) થઈ પડ્યા હતા. આથી અને છગનલાલને દુકાને બેસાડી કયાંક જતા ત્યારે ભવિષ્યમાં મહદ્દ કાર્યો કરી જગતને વલ્લભ થશે છગનલાલ વેપારધંધો કરવાને બદલે ગલ્લામાંથી એમ જાણીને જ ગુરુદેવે આ સાર્થક નામ રાખ્યું. પૈસા વિગેરે લઈ ગરિઓને આપી દેતા. અંતમાં હવેથી છગનલાલને આપણે મુનિશ્રી વલ્લભછગનલાલ મહારાજશ્રી પાસે પાલીતાણે પહોંચી વિજયજી મહારાજના નામથી ઓળખીશું. આ ગયા અને પિતાને અભ્યાસ ચાલુ કર્યો. દીક્ષા મહોત્સવને હજી સુધી રાધનપુર યાદ
ચાતુર્માસ પછી શ્રી ગુરુદેવ વિહાર કરી કરે છે. રાધનપુર પધાર્યા. છગનલાલ પણ મહારાજશ્રીજીની
ગુરુસેવા અને વિદ્યાધ્યયન, સાથે રાધનપુર પહોંચી, એક પત્ર પિતાના વડીલ ભાઈ ખીમચંદભાઈને લખી જણાવ્યું કે મારી મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજ જન્મથી જ દીક્ષા થવાની છે માટે આપ જલદી પધારે. આ સંસ્કારસંપન્ન હોવાથી એમનામાં વિનય, લઘુતા, પત્ર પહોંચતાં જ ખીમચંદભાઈ રાધનપુર પહો- નમ્રતા, ક્ષમા આદિ શિષ્ય ગ્ય ગુણે પ્રાપ્ત યા અને તપાસ કરતાં જણાવ્યું કે છગનલાલે થઈ ચૂક્યા હતા. સમર્થ મહાપુરુષ ન્યાયાભેછાને માને મહારાજશ્રીજીને પૂછ્યા વિના જ નિધિ જેનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી પત્ર લખ્યો હતે. ખીમચંદભાઈએ કેઈપણ રીતે (આત્મારામજી મહારાજ જેવા ગુરુદેવની સેવામાં છગનલાલ ફસાશે નહી એમ જાણે શ્રી ગુરુદેવ ઓતપ્રોત થવાથી એમનામાં મહાપુરુષને લાયક આત્મારામજી મહારાજને વિનંતિ કરી કે આપ ગુણ પ્રાપ્ત થવા લાગ્યા અને શ્રી ગુરુદેવની ખુશીથી છગનને દીક્ષા આપે. છગનલાલને કૃપાથી વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર, સાહિત્ય પણ મીઠા સ્વરે કહ્યું કે ભાઈ, ખુશીથી અને પ્રકીર્ણ ગ્રંથ તેમ જ આગમ આદિ તેમ દીક્ષા લે. આપણે કુળને દીપાવજે. જ સ્વ અને પર શાસ્ત્રોનું અધ્યન કરી વિદ્યાઓ શાસનને સાચે સુભટ બની શાસનની પ્રાપ્ત કરવા લાગ્યા. રક્ષા કરજે. જૈન ધમને ઝંડે ફરકાવજે. શ્રી ગુરુદેવની સાથે પંજાબમાં. પરિષહેને સહન કરી શ્રી ગુરુદેવની
ગુરુકૃપાથી વિદ્વત્તા પ્રાપ્ત કરી શ્રી ગુરુદેવને ચરણોપાસના કરી આત્મકલ્યાણ કરજે. હરએક કાર્યમાં સહાયક થવા લાગ્યા. ગુરુદેવ
વિ. સં. ૧૯૪૩ના વૈશાખ શુદિ ૧૩ના શુભ પણ પિતાના પ્રિય પ્રશિષ્યની વિદ્વત્તા, કાર્યદક્ષતા દિવસે ઘણી જ ધામધૂમથી ન્યાયાનિધિ વાકચાતુર્યતા, સહનશીલતા, વિનય ઇત્યાદિ જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી (આત્મા- ગુણોથી પ્રસન્ન થઈ પિતાને કાર્યભાર એમને રામજી) મહારાજે છગનલાલને દીક્ષા આપીને સે, અને મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજે પિતાના પ્રિય શિષ્ય મુનિરાજ શ્રી હર્ષવિજયજી પણ ગુરુદેવના સેપેલા કાર્યભારને બરાબર મહારાજના શિષ્ય બનાવી મુનિ શ્રી વલ્લભ ઉઠાવી લીધે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ૮૪ ]
www.kobatirth.org
શ્રી આત્માનંદ પ્રકાશ.
ગુરુવિરહ.
અને મધી અમ
શ્રી ગુરુદેવ વિચરતાં વિચરતાં ઘણા સમય પછી ગુજરાનવાલા પધાર્યા. અહીં ભાવિકો અનેક પ્રકારના શુભ કાર્યો કરવાના મનોરથા સેવી રહ્યા હતા, પણ કાઈને ય સ્વપ્નમાં ખ્યાલ ન હતા કે આ અમારા મનોરથે। અમારા મનમાં જ રહી જશે. ભાવિભાવ બનનાર હશે તેથી સ. ૧૯૫૨ના જે શુદ સાતમની મધ્યરાત્રિએ શ્રી ગુરુદેવ
નક સ્વગે સિધાવી ગયા. આથી જૈન સમા જમાં હાહાકાર મચી ગયે, આપણા ચરિત્રનાયકને ગુરુવિરહના જે આઘાત થયા તે તે એ જ જાણે, પણ જ્ઞાનબલ અને ધૈર્યબલથી એ આઘાતને સમતાભાવે સહન કરી પજાખ શ્રી સંઘને શાન્તવન આપી, શ્રી ગુરુદેવનુ નામ અમર રહે અને પુજાબ શ્રી સંધની ઉન્નતિ થતી રહે એવી યેાજના ઘડી કાઢી અને શ્રી સંધની સમક્ષ મૂકી.
સહર્ષ વધાવી લીધી લમાં મૂકી; શ્રી આત્મ સંવત ખરેખર ચાલી રહ્યો છે. ગુજરાવાલામાં શ્રી ગુરુદેવનુ` સમાધિમંદિર દેવભુવન સમાન શૈાભી રહ્યું છે અને ઠેર ઠેર શ્રી ગુરુદેવની પ્રતિમા અને ચરણપાદુકા સ્થાપન થઇ ચૂકી છે. પંજાબના દરેક ગામ-નગરમાં શ્રી આત્માનંદ ભા, પાઠશાળા, સ્કુલ, લાયબ્રેરી વિગેરે ચાલી રહેલ છે; તેમજ શ્રીમદ્ વિજયાન ંદસૂરીશ્વરજી મહારાજ અચા-મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ, દક્ષિણાદિ પ્રાંતામાં પશુ ગુરુદેવના નામની સંસ્થાએ ચાલી રહેલ છે. શહેર ભાવનગરમાં તે તરતજ ગુરુદેવના ભક્તોએ તેઓશ્રીના નામની સંસ્થા સ્થાપન કરી, જે અત્યારસુધી ચાલતાં દરેક પ્રકારે ઉન્નતિ પામતી જાય છે. લાહારથી ખાણુ જશવંતરાય જૈને શ્રી આત્માનંદ પત્રિકા કાઢી વર્ષ સુધી સેવા કરી. કમનીએ પછી બંધ પડી ગઇ. એના પછી શ્રી આત્માનંદ જૈન ટ્રેકટ સાસાયટીઅંબાલામાં સ્થાપન થઇ અને હિંદિમાં સુંદર સુંદર ટ્રેકટ કાઢી હિન્દી ભાષાભાષીએની સેવા કરી. શ્રી આત્માનંદ પ્રકાશ આદિ માસિક પ્રગટ થયાં. પાઇફ્ ડમાંથી અનેક વિદ્યાના તૈયાર થયા.
યાજનાઓ.
૧. શ્રી ગુરુદેવના નામના આત્મ સત ચલાવવે.
૨. શ્રી ગુરુદેવનું સમાધિ–મદિર અહિ બનાવવું.
૩. શ્રી ગુરુદેવના નામની પ્રત્યેક ગામમાં શ્રી આત્માનંદ જૈન સભાઓ, પાઠશાળાઓ, કેળવણી સ’સ્થાએ આદિ સસ્થાપન કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. શ્રી ગુરુદેવના નામનું કોઇપણ પત્ર જૈન સમાજની સેવા માટે પ્રકાશિત કરવું.
વાદવિવાદ અને ઉપદેશશક્તિ.
શ્રી ગુરુદેવના સ્વર્ગ સિધાવ્યા પછી વાદવિવાદ કરવા આવનાર સાથે ધર્મ
સંબધી વાતચીત કરવી સાધુઓને પઠનપાઠન કરાવવુ, શ્રી 'ઘની સારસભાળ લેવી, શ્રી જૈન ધર્મ ઉપરના આક્ષેપોના રઢીયા આપવે વિગેરે સ ભાર આપણા ચરિત્રનાયક ઉપર આવી પડયા. આપણા ચરિત્રનાયક તે પહે. ૫. પાઇ કુંડ ચાલુ કરવું અને શ્રાવક-શ્રાવિકા-લેથી જ ગુરુકૃપાથી તૈયાર થયેલાં હતાં. જે ઇ ક્ષેત્રને તેવડે ઉન્નત બનાવવું.
આ યાજનાઆને પંજાબ શ્રી સંઘે
વાદવિવાદ કરવા આવે એમને ખરેખર રીતસર જવાબ આપી સંતુષ્ટ કરતા. નાભાનરેશ શ્રીમાન્
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય શ્રીમદ્વિજયવલલભસૂરીશ્વરજી મહારાજ
[ ૮૫ ]
હીરાસિંહજી બહાદુરના દરબારમાં સ્થાનકવાસી પંજાબ હોવા છતાં ૧૯૬૫ના વરસે પંજાબથી સાધુ ઉદયચંદજીની સાથે શાસ્ત્રાર્થ કરી, સ્થાનકન વિહાર કરી મારવાડ, ગુજરાત, કાઠિવાડ આદિ વાસી મતને પરાજ્ય કરી, અસલ જૈન ધર્મને દેશમાં ૧૩-૧૪ વર્ષ વિચરી મહાન સંસ્થાઓ શ્રી ગુરુદેવના નામને વિજયને કે વગાડે. સ્થાપન કરાવી, અનેક જિનાલયની પ્રતિષ્ઠાઓ એમની ઉપદેશશક્તિ પણ પ્રભાવશાળી છે-જાદુઈ કરાવી, ઉપધાન, ઉજમણુ કરાવી સં. ૧૯૯૮માં કામ કરનાર છે. જે માણસ એક વખત વ્યા વડેદરા શહેરમાં આચાર્ય શ્રીમદ્ વિજયકમ
ખ્યાન સાંભળવા આવે તે ફરી બીજે દિવસે લસૂરિજી મહારાજની અધ્યક્ષતામાં આત્મારામજી આવ્યા સિવાય રહે જ નહિ. આપણા ચરિત્રનાય મહારાજના સમુદાયના મુનિઓનું મુનિ સંમેલન કના ધર્મોપદેશથી પજાબ જેવા દેશમાં સેંકડો વિગેરે મહાના કાર્યો કરાવી પાછા સં. ૧૯૭૮ હિન્દુ મુસલમાનોએ માંસાહારને પણ ત્યાગ કર્યો માં પંજાબ પધાયાં. ૧૩-૧૪ વર્ષો સુધી આ તરછે અને ધર્મોપદેશના પ્રભાવથી અનેક મહાન ફંના શ્રી સંઘેને લાભ મલ્યો છતાં આપણા કાર્યો થયા છે તે સમાજને વિદિત છે. ૭૦ વર્ષની ચરિત્રનાયકને ૫ છા પંજાબ આવવા નહતા ઉંમર થવા છતાં ૧૦-૧૫ માઇલન વિહાર હિસા- દેતા ત્યારે આપણા ચરિત્રનાયકે પંજાબ જવા બમાં નથી ગણતા. વંદન હૈ કેટીશઃ વંદન માટે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી પંજાબના કેઈ છે. આવા સદગુરુદેવના ચરણમાં. શહેરમાં ન પહોંચી જાઉં ત્યાં સુધી આઠ દ્રવ્યથી મહારાજા નાભા, મહારાજા વડેદરા, મહારાજા
વિધારે વાપરવા નહી અને દરરોજ એકાસણું કરવા. નાંદેદ, મહારાજા ઉદેપુર, મહારાજા જેસલમીર,
આનું નામ પંજાબ–પ્રેમ, આનું નામ ગુરુ પ્રેમ, મહારાજા લીબડી, મહારાજા વઢવાણુ, મહારાજ આનું નામ ગુરુભક્તિ. પાલીતાણા, નવાબ સાહેબ પાલણપુર, નવાબ સાહેબ માંગરેલ, નવાબ સાહેબ સચીન, નવાબ
આચાર્યપદવી. સાહેબ રાધનપુર ઇત્યાદિ રાજા-મહારાજાઓ પંજાબમાં ગુરુદેવશ્રી આત્મારામજી મહારાજ આપણુ ચરિત્રનાયકના ધમપદેશામૃતનું પાન વિચરતા હતા ત્યારે પંજાબના આગેવાન શ્રાવકે એ કરી પ્રસન્ન થયા અને ઘણી જ પ્રશંસા કરી હતી. એક વખતે અવસર જોઈને ગુરુદેવને વિનંતિ આપણા ચરિત્રનાયકે પંજાબ, મારવાડ, ગુજરાત, કરી કે હે ગુરુદેવ, આપ ચિરાયુ પરંતુ જિંદકાઠિ આવાડ, દક્ષિણ, માલવા, મેવાડ આદિ દેશમાં ગીનો પણ ભરોસો નથી, તો આપ કૃપા કરીને કેટલેક સ્થળે એ ઘણા સમયની ભભૂકતી કુસંપ
ફરમાવે કે આપના બાદ અમારી પંજાબની રૂપી જલાએ ઉપદેશામૃતને વરસાદ વરસાવી
સારસંભાળ કેણ લેશે?” ગુરુદેવે સ્મિત વદને શાંત કરી છે.
આપણા ચરિત્રનાયક તરફ આંગળી (દષ્ટિ) કરીને મુંબઈ શ્રી મહાવી. વિદ્યાલય જે મશહુર કહ્યું કે- તુમારી (પંજાબકી) સારસંભાળ વલભ કેળવણીના ઉત્તેજનાથે થયેલ સંસ્થા છે તે લેગા. શ્રી ગુરુદેવને આપણું ચરિત્રનાયક ઉપર આચાર્ય મહારાજશ્રીના ઉપદેશને જ આભારી છે.
કેટલે પ્રેમ, કેટલી શ્રધ્ધા, કેવું પ્રભાવશાળી વિહારભૂમિ.
વચન ! આજ આપણા ચરિત્રનાયકે તે સાર્થક આપણા ચરિત્રનાયકની વિહારભૂમિ મુખ્ય કર્યું છે. પંજાબમાં જૈનધર્મને ધવજ ફરકાવ્યું
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૮૬ ]
શ્રી આત્માનંદ પ્રકાશ
છે. પંજાબને ધમય વિશેષ બનાવ્યુ છે. ગુજ રાનવાલામાં જ્યારે સનાતનીએએ ખાટા ઝગડા ઊભે કર્યા ત્યારે છેક દિલ્હી પાસે ખી'વાઇ ગામથી સખ્ત ગરમી પડવા છતાં દરરોજ ૨૦ થી ૨૫ માઇલના વિહાર કરી ગુજરાંવાલે પહોંચ્યા. પગમાં સેાજા આવી ગય, પગેામાંથી લેડી ટપ-ભીષ્મ પ્રતિજ્ઞા પૂરી કરી.
!
કવા લખ્યું પણ આ સાચા ગુરુભક્તે ચૂ' કે ચાં કર્યાં વિના ગુરુદેવના નામ પર આવા કોની પરવા ન કરી. ધન્ય છે, વંદન છે આ સાધુરનને શ્રી ગુરુદેવ સંગે સિધાવ્યા કે પંજાબ શ્રી ચરિત્રનાયકને આચાર્ય પદવી આપવા વિનતી કરી. આપણા ચરિત્રનાયકે સાફ શબ્દોમાં સભળાવી દીધુ કે સમુદાયમાં મારાથી ઘણુ મેટા છે એમને આપેા.સાદડીમાં શ્રીજૈન કન્જ
સંઘે આપણા
રન્સ પર પરદેશ-દેશાવરથી એકત્રિત થએલા
હજારો ભાવિકાએ આચાર્ય પદવી આપવા પ્રયત્ન કર્યો ત્યારે પણ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી
સાચી ભાવના આખરે સફળ જ થાય છે જેથી
સ. ૧૯૮૧ માગશર શુદ પાંચમના દિવસે લહેર નગરમાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા પ્રસંગે પંજાબ–મારવાડ—ગુજરાત–કાઠિયાવાડ
આદિના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પધાર્યા. આચાર્ય પદવી લઈ પ્રથમ વાર જ પધારતા હોવાથી ગુજરાવાલા શ્રી સંઘે તેએશ્રીનું અપૂર્વ સ્વાગત કર્યું. અને ગુરૂદેવે અત્રે શ્રી ગુરુદેવના સમાધિમંદિર ઉપર શ્રી આત્માનંદ જૈન ગુરુકુલની સ્થાપના કરાવી પેાતાની કરેલી
અત્રે સૂચિત કરવું અપ્રાસંગિક નહી ગણાય કે આપણા આચાર્ય મહારાજે સં. ૧૯૭૮ માં જ્યારે હોંશીયારપુરમાં પ્રવેશ કર્યા તે સમયે પંજાબના સમસ્ત શ્રી સંઘ ( હુજારા માણુસા ) એકત્રિત થયે, ત્યારે આચાર્યશ્રીજીએ શ્રી ગુરુકરવાના ઉપદેશ આપ્યા. શ્રી સંઘે આ મહામૂલ્ય દેવના શુભ નામથી એક મહાન્ સંસ્થા સ્થાપન ઉપદેશને વધાવી લઇ નાણાંના વરસાદ વરસાવ્યે અને ખાઇએએ ઘરેણાંઓને વરસાદ વરસાળ્યે, માટે આચાર્યશ્રીજીએ કરેલી પ્રતિજ્ઞા મિષ્ટાન્ન પણ ભાવિ પ્રબલ કે ગમે તે કારણે આ યેજના અને ખાંડ, સાકર, ગોળ, પતાસા વિગેના સદ’તર ત્યાગ, ચૌદશ પુનમનો છઠ્ઠ, ૧૨ તિથિ મૌનધારણ આચાર્યશ્રીજીને કાર્યમાં તેના શિષ્યરત્ન સ્વ. કરવું-આ ભીષ્મપ્રતિજ્ઞા ગુજરાંવાલામાં પૂર્ણ થઇ. ઉપાધ્યાયજી શ્રી સેાહનવિજયજી મહારાજ અને ખા
પધારેલા હજારો ભાવિકાએ શ્રી ગુરુદેવના સમુ-ચાર્ય શ્રી વિજયલલિતસૂરિજી મહાર જ જામમાં દાયના માનનીય અગ્રગણ્ય સાધુમહાત્માઓની સંસ્થા સ્થાપવાની બાબતમાં ઘણા સહાયક બન્યા. પ્રેરણાથી સવારના સાડાસાત વાગે આપણા ચરિત્રનાયકને આચાર્ય પદવીથીÎવિભૂષિત કરી શ્રી ગુરુદેવના પટ્ટધર સ્થાપન કર્યા. આથી પંજાબ શ્રી સંધને આનંદનો પાર ન રહ્યો. હવે આપણે આપણા ચરિત્રનાયકને જૈનાચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરિજી મહારાજ નામથી એળખોશુ.
ગુજરાંવાલાના ચૈામાસામાં ઘણા જ લાભ થયે, પરંતુ કમનશીબ એક અતિ દુઃખદ બનાવ એ
બની ગયા કે આચાર્યશ્રીના શિષ્યરત્ન અને
મારા ગુરુદેવ ઉપા. શ્રી સેહનવિજયજી મહારાજના અણધાર્યા સ્વર્ગવાસ થઇ ગયે। આચાર્યશ્રીજીની એક ભૂજા લેપ થઈ ગઈ. પંજાબ શ્રી સંઘે એક મહુાન્ ધર્મ પ્રચારક ખાયા. ઉપા
ગુરુકુલની સ્થાપના.
આપણા ચરિત્રનાયક જૈનાચાર્ય શ્રીમદ્વિજય-ધ્યાયજી મહારાજે પંજાબ શ્રી સંઘના સંગઠનરૂપ વલ્લભસૂરિજી મહારાજ ગુરુભૂમિ શ્રી ગુજરાંવાલા શ્રી આત્માનંદ જૈન મહાસભાની સ્થાપ ના કરી હતી.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય શ્રીમદ્વિજયવલલભસૂરીશ્વરજી મહારાજ.
].
મારવાડ તરફ વિહાર. શેઠ કાંતિલાલ ઈશ્વરલાલ, શેઠ રતીલાલ વાડીલાલ,
માસું પૂર્ણ કરી આપણા ચરિત્રનાયકે શેઠ સેવંતીલાલ બકેરદાસ આદિના શુભ હસ્તે મારવાડ તરફ વિહાર કર્યો. મારવાડ, ગુજરાત, શ્રી આત્માનંદ જેને લાઈબ્રેરી આદિ સંસ્થાઓનું કાઠિયાવાડ, દક્ષિણ, માલવા, મેવાડ આદિ દેશો- ઉદ્દઘાટન થયું. માં વિચરી અનેક સંસ્થા સ્થાપન પ્રતિષ્ઠાદિ વલ્લભ દીક્ષાર્ધ શતાબ્દિ. મહત્વનાં કાર્યો કરારની એઓશ્રીની કૃપાથી સં. અષાડ સુદ ૯ તા. ૨૨-૬-૩૯ ના દિવસે ૧૯૯૨ ના ચૈત્ર સુદ ૧ ના શુભ દિવસે વડોદરા દાનવીર શેઠ મોતીલાલ મૂળજીભાઈના સુપુત્ર શેઠ શહેરમાં સ્વર્ગસ્થ શ્રી ગુરુદેવ ન્યાયનિધિ સકરચંદની અધ્યક્ષતામાં આપણા ચરિત્રનાયકને જેનાચાર્ય શ્રીમદ્વિજ્યાનંદસૂરીશ્વરજી (આત્મા- દીક્ષા લીધાને ૫૦ વર્ષ પૂરા થયા હોવાથી એની રામજી મહારાજને જન્મશતાબ્દિ મહોત્સવ ખુશાલીમાં વલ્લભ દીક્ષાર્ધ શતાબ્દિ મહોત્સવ સમારેહપૂર્વક ઊજવાશે.
ઊજવાયે. એ માસું પણ અંબાલામાં થયું. પંજાબમાં શ્રી આત્માનંદ જેન કેલે
પ્રતિષ્ઠાઓ. જની સ્થાપના.
અંબાલાથી વિહાર કરી અંબાલા છાવણ શ્રી સિધ્ધાચલજી આદિ અનેક તીર્થની યાત્રા પધાર્યા. શેઠ શીબામલજી આદિ અત્રેથી સાઢૌરા કરી, અમદાવાદમાં મુનિ સંમેલનમાં ભાગ લઈ પધાર્યા. ત્યાં માગશર સુદ ૧૦ ની પ્રતિષ્ઠા ખંભાતમાં જ્ઞાનભંડારને ઉધ્ધાર અને પ્રતિષ્ઠા કરાવી ગામાનુગામ વિચરતા બડૌત પધાર્યા (જીલ્લા વિગેરે કાર્યો કરાવી, રાધનપુરમાં દાનવીર રાવસા- મેરઠ). અત્રે ગુરૂજીના સદુપદેશથી નવીન શ્રાવકે હેબ શ્રીમાન શેઠ કાંતિલાલ ઈશ્વરલાલના તરફથી અને દહેરાસર ઉપાશ્રયાદિ બનેલાં. ત્યાં સં. એઓના મહૂમ પિતાશ્રી શેઠ ઈશ્વરલાલ મોરખી. ૧૯૯૫ના માહ સુદ સાતમે પ્રતિષ્ઠા કરાવી કે જ્યાં આના સ્મરણાર્થે બકિંગહાઉસની ઉદ્દઘાટન કિયા મહત્સવ પ્રસંગે શ્રી આત્મલ્લભ નગરની સુંદર સમયે પધારી, પાટણમાં પ્રવર્તક મહારાજ આદિ. રચના કરવામાં આવી હતી.અહીં જ વ્યાખ્યાને, ને મળી, શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર માટે પૂજા વિગેરે કાર્યો થયા હતા. અહીંથી વિહાર ઉપદેશ આપી, નકકી કરાવી, ઉમેદપુર, શ્રી પાર્શ્વ કરી બીલી, સરધના, મેરઠ, શ્રી હસ્તિનાપુર નાથ જૈન ઉમેદ બાલાશ્રમમાં અંજનશલાકાદિ આદિ થઈ પાછા અંબાલા પધાર્યા. કાયો કરાવી, ઘણે ઠેકાણે સંપ કરાવી સં. ૧૯૯૪ ના જેઠ વદ ૩ તા. ૨૦––૩૯ ના શુભ દિવસે અંબાલાથી વિહાર કરી પતી આલા,સાણાદિમાં ઘણીજ ધામધુમથી અંબાલા શહેરમાં પ્રવેશ કર્યો, ધર્મોપદેશામૃતનું પાન કરાવતા સુનામ પધાર્યા. અને અમદાવાદનિવાસી શેઠ આણંદજી કલ્યાણ- રાયકેટના લગભગ ૨૦૦ અર્જન સદ્દગૃહસ્થની જની પેઢીના પ્રમુખ શેઠ કસ્તૂરભાઈ લાલભાઈને સહીઓ સાથે આવેલ વિનંતિપત્ર તરફ વિચાર અધ્યક્ષપણા નીચે આચાર્યશ્રીજીના સમક્ષ શ્રી કરી મારકેટલા પધાર્યા. મલેરકેટલામાં શ્રી આત્માનંદ જૈન કેલેજની ઉદ્દઘાટન કિયા સંઘમાં કુસંપ હતો તે દૂર થશે અને શ્રી આત્માઅંબાલા શહેરમાં કરી અને દાનવીર રાવસાહેબ નંદ જેન હાઈસ્કુલને માટે ટીપ થઈ.અત્રે હિન્દુ
રાયકેટ.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ૮૮]
શ્રી આત્માનંદ પ્રકાશ. મુસલમાનોને ઝઘડો ચાલતો હતો તે મટાડવા તૈયાર કરેલ વિશાળ મંડપમાં પધાર્યા. ડે.એલ. આચાર્યશ્રીએ ઉપદેશ આપે, જેથી આખા સી. જે. એમ. એ. પી. એચ. ડી કંડાની વિધિ નગરમાં યશગાથાઓ ગવાવા લાગી, અને નવાબ કરી હતી. ખાસ લાહોરથી આવેલ હવાઈજહાજે સાહેબ બહાદુર પણ આ વાત સાંભળી ઘણુ ખુશી આચાર્ય શ્રીજીની પધરામણીની વધાઇના પ્રેમફલેટથયા અને ગૌમાસું અત્રે કરવા વિનંતિ કરાવી. ને વરસાદ વરસાવ્યું હતું સૌથી પ્રથમ ગુજરાં
અહમદગઢની મંડી આદિ થઈ જેઠ સુદ ૬ વાલા મ્યુનિસિપાલિટિએ આચાર્યશ્રીજીના કરમતા. ૨૪--૩૯ બુધવારના શુભ મુહુર્ત રાયકેટ- લેમાં અભિનંદન પત્ર અર્પણ કર્યું. ગુજરાંવાલા માં જ ઘણી જ ધામધુમથી પ્રવેશ થયે. સેવા પૂજા શ્રી સંઘ, આત્માનંદ જૈન ગુરુકુળ-બ્રેઈન મરચંટ માટે શ્રી જિનમંદિર બંધાવવા ઉપદેશ આપ્યો એસોસીએશન-સેરા એસોસીએશન-શરફએસઅને તે માટે કામ ચાલ્યું. ચોમાસુ પણ અત્રે સીએશન-મનઆરી જનરલ મરચંટ એસેસીજ સાનંદ થયું. શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત એશન વિગેરે દસ બાર જેન અજૈન સંસ્થાઓએ હુશીઆરપુરનવાસી લાલા રેશનલાલજીના સુપુત્ર અભિનંદન પત્ર સમર્પણ કયાં અને આચાર્યશ્રીજી પાવદાસના હાથે કારતક (પંજાબી માગશર) આદિના ભાષણે થયા. વદિ પડવા સં. ૧૯૯૬ તા. ૨૭-૧૧-૩૯ સેમ- મ્યુનિસિપાલિટિ તરફથી અભિનંદન પત્ર વારના શુભ દિવસે થયું.
આપણું ચરિત્રનાયકને મલ્યું. ત્યારબાદ વરઘોડાની ગુજરાંવાલા.
સાથે નગરપ્રવેશ કરાવ્યું. દેઢ વાગે શ્રી આત્માનંદ વદિ પાંચમના રાયકોટથી વિહાર કરી લધી. જૈન ઉપાશ્રયે પધારી માંગલિક ફરમાવ્યું. ચોમાસું આના પધાર્યા. ત્યાં સ્કૂલ માટે સારી મદદ થઈ પણ અત્રે જ થયું. ચોમાસામાં અનહદ ઉપકાર હતી. ત્યાંથી હોશીયારપર પધાર્યા. અત્રેથી લાલા થયા. ઘણા માસાંહારીઓએ માંસાહાર, દારુ વિગેરે નાનકચંદજી નાહરે શ્રી કાંગડા તીર્થને છરી ને ત્યાગ કર્યો. ભાવિ આત્માઓએ સજોડે ચતુર્થપાળા સંઘ કારો. યાત્રા કરી વળતાં હશી વ્રત ઉચ્ચારણ કર્યું. અપૂર્વ વાત એ થઈ કે પંજાઆરપુર થઈ જાલંધર, અંડીઆલા, અમૃતસર, બમાં માંસાહારીઓને વધારે જોર હોવા છતાં લહેર, મુરદગી, મંડી થઈ ૧૯ વૈશાખ વદિ આચાર્યશ્રીજીના ઉપદેશથી-પ્રભાવકપણાથી મુસલ૧૦ના શુભ દિવસે ગુજરાંવાલા પધાર્યા. દરેક સ્થળે મન બંધુઓએ સંવત્સરી ભા. શુ. ૪ ગુરુવારે આચાર્ય મહારાજને ઘણા જ ઉત્સાહપૂર્વક સત્કાર આખા શહેરના કતલખાના અને કસાઈઓની થયે હતે. લાહોરમાં ડો. એલ. સી. જેન. એમ. એ. દુકાને બંધ રખાવી જીવોને અભયદાન આપ્યું. પી. એમ. ડી.ની અધ્યક્ષતામાં દિગમ્બર બંધ- મારવાડમાં બામણવાડજી તીર્થ ઉપર નવઓએ પણ સત્કાર કરી માનપત્ર સમર્પણ કર્યું. પદારાધકને પ્રસંગે દેશદેશાવરના મળેલા ૨૫ ૧૫-૧૬ વર્ષ પછી આચાર્યશ્રીજી પધારતા હોવાથી હજાર માણસોએ આપણું ચરિત્રનાયકને આચાર્યશ્રીજીને ઘણુ જ ભાવપૂર્વક અપૂર્વ સત્કાર અજ્ઞાનતિમિરતરણિ—કલિકાલક૫તનું થયે. આચાર્યશ્રી પરિવાર સહિત પ્રથમ સમાધિ- બિરુદ સર્મપણું કરી પિતાની કૃતજ્ઞતા મંદિર પધારી શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન બતાવી હતી. કરી સ્વર્ગવાસી ગુરુદેવના ચરણમાં વંદન કરી ખાસ સુજ્ઞ વાચકે, ટૂંકમાં આટલું કહી વિરમીશ કે
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ.
[ ૮૯ ]
મુજબ છે.
ન્યાયનિધિ આચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરી- વિગેરે વિગેરે અનેક મહાન સંસ્થા સ્થાપના ધરછ (આત્મારામજી) મહારાજ પિતાને (પંજાબ કરાવી કેળવણીને ખૂબ પ્રચાર કર્યો છે. શ્રી સંધને) આવા પ્રતાપશાળી સમર્થ ધર્મ
શ્રી તીર્થોના સંઘો. પ્રભાવક અને વિદ્વાન મહાત્મા અપી ગયેલ
ધામિક સંસ્કાર દઢ રાખવા માટે અને દર્શન હેવાથી શ્રી સંઘને આ વાતનું ગૌરવ છે, અભિ
(સમ્યક્ત્વ)શુધ્ધ માટે શ્રીતીના મોટા મોટા સંઘ માન છે. પંજાબ શ્રી સંઘ ગુરુદેવ ન્યાય
પણ કઢાવ્યા છે, અને સંઘેની સાથે તીર્થયાત્રાએ નિધિ જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજીને માને છે પૂજે છે અને એઓશ્રીજીની આજ્ઞા
કરી છે. અનેક સ્થળે પ્રતિષ્ઠાએ, ઉપધાને ઉદ્યા
પને કરાવી શાસનન્નતિ કરાવી છે. પ્રમાણે વર્તે છે.
૧ રાધનપુરનિવાસી દાનવીર શેઠ મોતીચરિત્રનાયક આચાર્ય મહારાજે કેળવણીની લાલ મૂળજીભાઈએ શ્રી સિદ્ધાચલજી તીર્થને જે જે સંસ્થાઓ ઉપદેશદ્વારા સ્થપાવી છે તે નીચે સંઘ કાઢયે તેમાં
૨ વડોદરાનિવાસી શેઠ ખીમચંદ દીપચંદે ૧ શ્રી આત્માનંદ જેન ગુરુકુળ, ગુજરાવાલા કાવી-ગંધારને સંઘ કાઢયે તેમાં ૨ " ક » કન્યાશાળા, ,
૩ શિવગંજનિવાસી શેઠ ગેમરાજજી તેડ૩ , , , સ્કુલ,
ચંદ શ્રી કેશરીયાનાથજીને સંઘ કાઢયે તેમાં ૪ શ્રી આત્માનંદ જન લાયબ્રેરી, અમૃતસર ૪ ફલેદિનિવાસી શેઠ પાંચુલાલ વૈદે જેસલ૫ , , , મીડલ સ્કુલ, જંડીઆલાગુરૂ મેરને સંઘ કાઢી તેમાં
, , , હસીઆરપુર ૫ અમદાવાદનિવાસી મણી બહેને (સ્વર્ગસ્થ , , લુધીઆણા શેઠ સાક્ષર ડાહ્યાભાઈ ધેળાઇ ઝવેરીની વિધવા
કોલેજ, અંબાલા શહેર પત્ની) નરેડને સંઘ કાઢો તેમાં હાઈસ્કુલ-મીડલસ્કુલ, કે ૬ હશીયારપુરનવાસી લાલા હીરાલાલ તથા
કન્યાપાઠશાળા, 1 નાનકચંદજી નાહરે શ્રી કાંગડા તીર્થને સંધ , , લાયબ્રેરી, , કાઢયો તેમાં 9 , હાઈસ્કુલ, માલેરકેટલા
વિગેરે વિગેરેમાં સાથે પધાયા હતા. , , , વિદ્યાલય, સાદડી (મારવાડ),
- પંજાબ ઉપરાંત મુંબઈ, સુરત, પાલણપુર, છે, પાર્શ્વનાથ જૈન વિદ્યાલય, વકાણું ,
કરચલીયા, ડભોઈ, યેવલા, આકોલા, ખંભાત, , મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
વિગેરે સ્થળોએ પ્રતિષ્ઠા, જેડીઆલા, બીલી, ૧૬ ,, આત્માનંદ જૈન ઔષધાલય, વેરાવળ
અને ઉમેદપુરમાં અંજનશલાકા કરાવી છે, ૧૭ , આત્મવલ્લભજન કેલવણી ફંડ, પાલણપુર ૧૮ , આત્માનંદ જૈન લાયબ્રેરી, પુના
અનેક ગામેએ ઉપધાન તપ પણ કરાવ્યા છે. ૯
ઉપસંહાર , જુનાગઢ ૨૦ , , , વનિતાવિશ્રામ, સુરત જૈનભાનુ, ભીમજ્ઞાન,ત્રિશિકા આદિગ્રંથ રચી,
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
समाया शु
શ્રી હીરવિજયસૂરીધરજી મહારાજની જયતિ અને ગુજરાનવાલામાં ૧૫૦ લખાના અધ.
વર્તમાનમાં અધ્યાપક લાલા પૃથ્વીરાજજી એમ. એ. તથા પંડિત સરસ્વતીનાથજી, પંડિત હંસરાજજી, લાલા બિહારીલાલજી ખમ્બા, લાલા હજુરીમલજી ગુજ-માધુરી, લાલા હરનામનાથજી બળ્યા આદિએ શ્રી જગદ્ગુરુદેવના જીવન ઉપર સુંદર વિવેચના કર્યાં હતા.
ભા. શુ. ૧૧ તા. ૧૨-૯-૪૦ ગુરુવારે રાંવાલા( પ’જાળ માં જગદ્ગુરુદેવશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજની જયતિ લાલા નિર ંજનદાસ અગ્યા એડવેકેટની અધ્યક્ષતામાં સમારાહપૂર્વક ઊજવવામાં આવી હતી.
શ્રી જગદ્ગુરુદેવની નનેાહર છંખી ઉચ્ચાસન ૨ બિરાજમાન કરવામાં આવી હતી. સાડાસાત વાગે સભાની શરૂઆત થતાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી. મહારાજે પ્રથમ મંગળાચરણ કર્યું.
શ્રી આત્માનંદ જૈન ગુરુકુળ વિદ્યાર્થી અને
પંચપરમેષ્ઠી બ્રહ્મચર્યાદિ અનેક પૂજાએ રચી સાહિત્યની સેવા પણુ કરી છે. અંતમાં એ જ શુભ ભાવના કે આપણા ચરત્રિનાયક અમર રહે, શાસનેાન્નતિના કાર્યો કરતા રહે અને એમના દેઢીપ્યમાન પ્રકાશથી ભારતય સમસ્ત શ્રી જૈનસંઘ તરફથી ઘણી મહદ્ સંસ્થા સ્થાપન થાય, જિનશાસનેાન્નતિ-ધર્મપ્રભાવનાના મહદ્ કાર્યાં થાય-ઘણા મુમુક્ષુએ દીક્ષા લઇ આત્મકલ્યાણુ કરનારા થાય અને સમસ્ત શ્રીસંધ કલ્યાણ સાધે-એ જ પરમાત્મા પ્રત્યે અંતિમ પ્રાર્થના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિલ્હીથી ખાસ આવેલ આચાર્ય ચંદ્રશેખર શાસ્ત્રીજીએ પણ કેટલુંક વિવેચન કર્યું હતું.
અધ્યક્ષ લાલા નિરંજનદાસ એડવેક્રેટે મનનીય ભાવવાહી ભાષણ આપી સભાને મુગ્ધ કરી દીધી હતી. લાલા શાદીલાલ અને લાલા દેવરાજના માહર ભજનાએ જનતાના ચિત્ત આકષી લીધા હતા.
આચાર્યશ્રીએ વ્યાખ્યાનપીઠ ઉપરથી જયંત્તિનાયકના વિષયમાં પ્રભાવશાલી વ્યાખ્યાન આપ્યું હતું. સંવત્સરીના દિવસે કસાઇ લાકાએ કતલખાનું અને શહેરની તમામ દુકાના (લગભગ ૧૫૦ દુકાનેા) અંધ રાખી. ઝાટકાવાળાએ (શીખ કસાઇએ )એ કામ અધ રાખ્યું તે બદલ આભાર માનતા એક ઠરાવ કરવામાં આવ્યે।.
કરાવ.
તા. ૫-૯-૪૦ ભા. શુ. ૪ ગુરુવારે શ્રી શ્વેતામ્બર સૃર્તિપૂજક જૈનોના સવત્સરી જેવા ધાર્મિક દિવસને માન આપી મુસલમાન ભાઇએએ ( કસા(એએ ) જે ઉદાર અને હમદર્દી ( સહાનુભૂતિ )થી વહત્યા ખીલકુલ અધ રાખી, અને ઝાટકાવાળાએએ ( શીખ કસાઇઓએ ) આ કામ બંધ રાખ્યું
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્તમાન સમાચાર.
[ ૯૧ ]
તે બદલ આ સભા તેમના આભાર માને છે, અને લયમાં શ્રી નવપદજીની પૂજા ભાવનાપૂર્વક ભણા ખાંસા ત્તામમહંમદ સાહેબ એડવેૉટ, શેખવવામાં આવી હતી અને અપેારના સભામદેનું ગુલામરસુલ સાહેબ એનરરી ભાજીસ્ટ્રેટ આદિ કે સ્વામીવાત્સલ્યે કરવામાં આવ્યુ હતુ. જેઓએ લાગણીભરી સહાયતા આપી છે, અંતઃ એએને ધન્યવાદ આપે છે.
હિન્દુ, મુસલમાન આદિ સે’કડા ગરિમાને શીરાનું જમણ આપવામાં આવ્યું. ( મળેલું )
ખંભાતમાં જયતિ મહેાત્સવ
આચાય શ્રી સાગર'દ્રસુરીશ્વરજી મહારાજની પ્રથમ જયંતિ ભાદરવા વદ ૪ના સવારે મહારાજ
શ્રી પ્રસાદચંદજીના પ્રમુખસ્થાને ઉજવવામાં આવી હતી. આ વખતે મહારાજ શ્રી વૃદ્ધિચંદ, માસ્તર દીપચંદભાઇ, શ્રી વાડીલાલ જેઠાલાલ, શ્રી પુંડરીકલાલ ચાકસીના આજના જયંતિનાયકને લગતા વિવેચને થયા. બાદ પ્રમુખસ્થાનેથી મહારાજશ્રી પ્રસાદચંદજીએ વિગતવાર જીવનચરિત્ર સંભળાવ્યું હતુ. (મળેલું)
આચાર્ય શ્રીમદ્વિજયકમળસૂરીશ્વરજી મહારાજની જયતિ.
આસે। શુદિ ૧૦ ગુરુવાર તા. ૧૦ ૧૦-૪૦ના વૈજ આચાર્ય મહારાજશ્રીની સ્વર્ગવાસતિથિ હેાવાથી શ્રી જૈન આત્માન`દ સભા ભાવનગર તરફથી જયંતિ ઉજવવામાં આવી હતી. સવારમાં શ્રી મેાટા જિના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયવલ્લભાંક ( છપાયછે ) પૂજ્યપાદ્ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયવલ્લુભસૂરીશ્વરજી મહારાજના કાર્ત્તિક દિ ૨ તા. ૧ નવેમ્બરના શુભ દિવસે જન્મદિવસ ગુજરાંવાલાદિ શહેરામાં ઉજવાશે. આની ખુશાલીમાં ‘સેવક' પત્રના અધિપતિને વિજયવલ્લભાંક ઘણા જ આક ક અને તે હિન્દી, અંગ્રેજી, ઉર્દુ વિદ્રાનાના લેખેાથી પૂર્ણ હશે. આચાર્યશ્રીજીના ત્રિર’ગી ફાટાએ અને ખીજા પણ ફોટાએ ઉપરાંત શાંત્તમૂર્તિ શ્રી બુદ્ધિવિજયજી (બુઢેરાયજી)મહારાજ, ન્યાયાંભોનિધિ જૈનાચાય શ્રીમદ્વિજયાન દસૂરીશ્વરજી મહારાજ, શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ, શ્રી હર્ષવિજયજી મહારાજ, પ્રવત્ત`ક શ્રી કાંતિવિજયજી મહારાજ વિગેરેના પણ સુદર ફાટાએ હશે. આ અંક દળદાર અને સારા સાદા કાગળામાં હશે. ખ અધિક આવવા છતાં પ્રચારાર્થે કેવળ ચાર આના કિ ંમત રાખવામાં આવી છે.
મંગાવનારે નીચેના સરનામે લખવુ,
શ્રી વિજયાનă જૈન શ્વેતાંબર કમિટી, સેક્રેટરી, શ્રીયુત્ લાલા રિખભદાસ જૈન, ગુજરાંવાલા (પંજાબ)
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વી કાર અને સ મા લો ચ ના.
૧. શ્રી જિનપ્રભસૂરિ અને સૂલતાન મહમદ લાભ લઈ શકે તેવાં છે. વક્તા તેમજ વ્યાખ્યાનલેખક–પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી કર્તાને પણ ઉપયોગી બનેલ છે. જુદા જુદા વિષય પ્રકાશક:-શ્રી જિનહરિસાગર જ્ઞાનભંડાર ઉપર સંસ્કૃત લોક પ્રથમ આપી તેની નીચે તે લહાવટ (મારવાડ) શ્રી સુખસાગર બિદુ ગ્રંથમાળાનું શેમાંથી લીધેલ છે તે ગ્રંથના નામ સાથે ગુજરાતી આ છત્રીશમું પુસ્તક છે. શ્રી અકબર બાદશાહની સરલ અર્થ આપવામાં આવ્યો છે. આ ગ્રંથના અઢીસે વર્ષ પૂર્વે લગભગ ચૌદમા સૈકામાં થયેલ દરેક ભાગ વાંચવા જેવા છે. લેખક મહાત્માએ પરમ પ્રભાવક શ્રી જિનપ્રભસૂરિએ તે વખતના બાદ પોતાની દાદાગુરુ તથા ગુરુશ્રી જયંતવિજયજી મહા
રાજના ફેટા આપી ગુરુભક્તિ દર્શાવી છે. પ્રકાશકે શાહ સુલતાન મહમદ ઉપર પાડેલ અજબ પ્રભાવને
સંપાદક મહારાજશ્રીનો પણ ફોટો આપી બાઈડીંગ આ ઐતિહાસિક લેખ વિસ્તારપૂર્ણ ટીપ્પણ ટીકા સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. પંડિત લાલચંદ ભગ
ટાઈપ વગેરેથી સુંદર ગ્રંથ પ્રકટ કર્યો છે. કિંમત વાનદાસના આ સાહિત્યના ઊંડા અભ્યાસના અનુ
સવા રૂપીયે. ભાવે લખાયેલ હોવાથી જૈન ઈતિહાસ સાહિત્યમાં
૩જીવન પાઠોપનિષત–(અષ્ટપદી-શતકમ)
સ્વકૃત ગુજરાતી અનુવાદ સહિત રચયિતા ન્યાયએક ઉમેરો થયો ગણાય. આ ગ્રંથમાં તેની સંક
વિશારદ-ન્યાયતીર્થ મુનિરાજશ્રી ન્યાયવિજયજી લના એગ્ય રીતે થએલ જોવામાં આવે છે. લેખક
મહારાજ. આ ગ્રંથમાં આપેલી અષ્ટપદી–આઠ સૂત્રો મહાશય જણાવે છે તેમ આ ઐતિહાસિક લેખ નવીન સ્વરૂપમાં પ્રકાશમાં આવી શકે તેને સુયશ
સર્વજનમાન્ય વાંચતા જણાય છે. જિંદગીમાં નિર
તર મનન કરવા લાયક છે. જે તે ત ને જીવનમાં ઇતિહાસપ્રેમી શ્રી જિનહરિસાગરસૂરિ મહારાજ કે
ઉતારે તે રચનાર મહાત્માના લખવા-કહેવા પ્રમાણે જેઓ પૂજ્ય પૂર્વાચાર્યના ઈતિહાસ સંશોધન અને
દુનિયામાં દેખાતી ધાર્મિક સંકુચિત દૃષ્ટિ મટી જતાં પ્રકાશન કાર્યમાં અસાધારણ ઉત્કંઠા ધરાવે છે એમ
જનસમાજમાં સામનસ્યની મનોરમ સુગંધ પ્રસરતા આ લઘુ ગ્રંથ તપાસતાં માલૂમ પડે છે. આવા
મનુષ્યભૂમિ સુંદર સ્વર્ગભૂમિ બની જાય એ પ્રભાવક આચાર્યોને જૈનશાસનની પ્રભાવનાના
ચોકસ છે. આ ગ્રંથમાં જે અષ્ટપદી–પ્રમાણિકતા, ઐતિહાસિક લેખો વિશેષ પ્રગટ થાય એમ અમે પણ
ઉદ્યમ, સ્વાશ્રયીપણું, પરોપકાર, સંયમ–શક્તિ, સેવા ઇચ્છીએ છીએ. કિંમત આઠ આના.
અને સંઘટન એ આઠ પદે વનસૂત્રોનું સંસ્કૃત ર. સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ ચોથો) ભાષામાં પદ્યરચના કરી ગુજરાતી અંગ્રેજી અનુવાદ સં. મુનિરાજ શ્રી વિશાલવિજયજી મહારાજ, ટુંકાણમાં સરલ અને બહુ જ સાદી ભાષામાં આપેલા શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા પુષ્પ પર. પ્રકા- હાવાથી બાળજીવો પણ સમજી શકે તેવું છે. મુનિશક દીપચંદજી બાંઠીયા, મંત્રી શ્રી વિજયધર્મસૂરિ રાજશ્રી ન્યાયવિજયજી પ્રખર વિદ્વાન, અભ્યાસી ને જેન ગ્રંથમાળા- છટાશરાફા-ઉજજન.
ઉદાર વિચારવાળા મુનિરાજ છે. તેમની એકેએક
કૃતિ વિદ્વત્તાપૂર્ણ પ્રકટ થાય છે. આ ગ્રંથ લઘુ શ્રીમાન વિજયધર્મસુરીશ્વરજી મહારાજને સમુ- હોવા છતાં મનુષ્ય જીવનમાં તેના એકેએક સૂત્ર દાય વિદ્વાન હોવાથી અનેક ગ્રંથો ગુરુમહારાજની મનનીય અને ગ્રહણ કરવા જેવા છે. કોઈ પણ સંસ્થાઓ તરફથી તેઓશ્રીના સ્મરણાર્થે લખી પ્રકા મનુષ્ય આ લઘુ પુસ્તિકાના વાચનમનનને લાભ શિત કરાવે છે. આ ગ્રંથના સંપાદક ગુરુરાજ શ્રીને લે તેમ ઈચ્છીએ છીએ. પ્રકાશક ભૂલચંદ અમથાલાલ પ્રશિષ્ય છે. આ વિષયને આ ચોથો ભાગ છે. જામખંભાળીયું, દરેક ભાગે ઉપદેશક અને સામાન્ય મનુષ્યો તેને (બાકીના ગ્રંથોની સમાલોચના હવે પછી)
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાઈ ભાણજી ગુલાબચંદનો સ્વર્ગવાસ. ભાઈ ભાણજી માત્ર એક જ દિવસની બિમારીથી ગોંડલ શહેરમાં ૫૮ વર્ષની ઉમરે ભાદરવા શુદિ ૧૪ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ માયાળુ, મિલનસાર, શ્રદ્ધાવાન બંધુ હતા. ભાવનગરના મૂળ વતની હોવા છતાં, ગોંડલ રાજ્ય રેલ્વેની નોકરીમાં ઘણા વર્ષોથી જોડાયા હતા. ત્યાંના રેવે અધિકારીઓને ચાહ પણ સારા મેળવ્યો હતો. ઘણા વર્ષોથી આ સભામાં સભ્ય હતા. તેઓના સ્વર્ગવાસથી એક યોગ્ય સભાસદની ખોટ પડી છે. તેઓના સુપત્ની તથા સુપુત્રોને દિલાસા દેવા સાથે તેમના પવિત્ર આત્માને અનંત શાંતિ પ્રાપ્ત થાઓ તેમ ઈચ્છીએ છીએ.
શ્રી વીશ સ્થાનક તપ પૂજા ( અર્થ સાથે)
( વિસ્તારપૂર્વક વિવેચન તથા મંડળ સહિત ) વિસ્તારપૂર્વક વિધિવિધાન, નેટ, ચૈત્યવંદન, રતવનો, મંડળ વગેરે અને સાદી સરલ ગુજરાતી ભાષામાં અર્થ સહિત અમેએ પ્રગટ કરેલ છે. વીશ સ્થાનક તપ એ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરાવનાર મહાન તપ છે. તેનું આરાધન કરનાર બહેન તથા બંધુઓ માટે આ ગ્રંથ અતિ મહત્વના અને ઉપયોગી છે. શ્રી વીશ સ્થાનક તપનું મંડળ છે તેમ કોઈ અત્યાર સુધી જાણતું નહોતું', છતાં અમે એ ઘણી જ શોધખોળ કરી પ્રાચીન ઘણી જ જુની તાડપત્રની પ્રત ઉપરથી માટે ખર્ચ કરી ફેટ-બ્લોક કરાવી તે મંડળ છપાવી આ બુકમાં દાખલ કરેલ છે. આ એક અમૂલ્ય ( મંડળ ) નવીન વસ્તુ જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, લાઈબ્રેરી અને ઘરમાં રાખી પ્રાત:કાળમાં દર્શન કરવા લાયક સુંદર ચીજ છે.
ઊંચા કાગળ ઉપર સુંદર ગુજરાતી ટાઈપમાં છપાવી સુશોભિત બાઈન્ડીંગથી અલંકૃત કરવામાં આવેલ છે, છતાં કિંમત બાર આના માત્ર રાખવામાં આવેલી છે. પિસ્ટેજ અલગ,
શ્રી મ હા વી ૨ જી વ ન ચ રિ ત્ર.
( શ્રી ગુણચંદ્રમણિકૃત ) બાર હજાર લૈંક પ્રમાણ, મૂળ પ્રાકૃત ભાષામાં, વિરતારપૂર્વક સુંદર શૈલી માં, આગમે અને પૂર્વાચાર્યોરચિત અનેક ગ્રંથમાંથી દહન કરી શ્રો ગુણચંદ્ર ગણિએ સં'. ૧૧૩૯ ની સાલમાં રચેલે આ ગ્રંથ, તેનું સરળ અને ગુજરાતી ભાષાંતર કરી શ્રી મહાવીર જીવનના અમુક પ્રસંગોના ચિત્રાયુક્ત સુંદર અક્ષરોમાં પાકા કપડાના સુશોભિત બાદડી' ગથી તૈયાર કરી પ્રગટ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં પ્રકટ થયેલ શ્રી મહાવીર ચરિત્ર કરતાં વધારે વિસ્તારવાળા, જીવનના અનેક નહિ પ્રકટ થયેલ જાણવા જેવા પ્રસંગે, પ્રભુના પાંચે ક૯યાણુકે, પ્રભુના સત્તાવીશ ભાના વિસ્તાર પૂર્વક વિવેચન અને છેવટે પ્રભુ એ સ્થળે સ્થળે આપેલ વિવિધ વિષયો ઉપર બેધદાયક દેશનાઓનો સમાવેશ આ ગ્રં થમાં કરવામાં આવેલ છે. કિંમત રૂ. ૩-૦-૦ પટેજ જુદુ'.
લખાઃ શ્રી જૈન આત્માનંદ સભા–ભાવનગર. શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકનું વાર્ષિક લવાજમ, રૂા. ૧-૮-૦ પેસ્ટેજ ચાર આના અલગ.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 481. નીચેના પ્રાકૃત-સંસકૃત ગ્રંથની ઘણી અલ્પ નકલો જ સિલિકે છે, જેથી જલદી મંગાવવા સૂચના છે. (1) વસુદેવ લિંડિ પ્રથમ ભાગ રૂા. 3-8-0 (5) બૃહતક૬૫સૂત્ર ભા. 7 જે રૂા. 5-8-0 = (6) ,, ભા. 4 થે રૂા. 6-4-0 (2) , દ્વિતીય ભાગ રૂા. 3-8-9 (7) , ભા. 5 મો રૂા. 5 0-0 (3) બૃહતકલ્પસૂત્ર ભા. 1 લે રૂા. 4-0-00 (8) શ્રી દેવેન્દ્રસૂરિકૃત ચાર કર્મગ્રંથ રૂા. 2-0-0 , ભા. 2 જે રૂા. 6-0-0 (9) ત્રિષષ્ટિશ્તાકા પુરુષ ચરિત્ર પર્વ 1 લું" પ્રતાકારે તથા બુકાકારે રૂા. 1-8-0 | ગુજરાતી ગ્રંથા. નીચના ગુજરાતી ભાષાના કથાના સુંદર પુસ્તકો પણ સિલિકે ઓછા છે. વાંચવાથી આલાદ ઉત્પન્ન કરે તેવા છે. મનુષ્ય સંસ્કારી, ચારિત્રવાન બનતાં આત્મક૯યાણ સાધી શકે છે. મગાવી ખાત્રી કરે. બધા પુસ્તકે સુંદર અક્ષરોમાં સુશોભિત કપડાંના પાકા બાઇન્ડીંગથી અલંકૃત અને કેટલાક તે સુંદર ચિત્રો સહિત છે. (1) શ્રી ચંપકમાળા ચરિત્ર રૂા. 0--0 (12) શ્રી વિમલનાથ ચરિત્ર રૂ. 1-12 0 (2) શ્રી સમ્યક્ત્વ કૌમુદી રૂા. 1-0-0 (13) શ્રી ચંદ્રપભુ ચરિત્ર રૂા ૧૧ર:૦ (3) શ્રી ઉપદેશ સપ્તતિકા રૂા. 1-0-0 (14) સુકૃતસાગર (પૃથ્વી કુમાર ચરિત્ર) રૂા 1-0(4) સુમુખનૃપાદિ ધર્મ પ્રભાવકોની કથા રૂા.૧-૦-૮ (15) શ્રી પ્રભાવક ચરિત્ર ફી 2-8-0 (5) શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર રૂા. 2-0-0 (16) શ્રીપાળરાજાના રાસ સચિત્ર અર્થ, (6) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. 1 લે રૂા. 2-9-8 | સહિત સાદુ પૃડું રૂા 2-0-0 , રેશમી પુડું ફી 2-8-0 (7) , ભા. 2 જે રૂ. 2-8-0 (17) સતી સુરસુંદરી ચરિત્ર રૂા 1-8- 0 (8) આદર્શ જૈન સ્ત્રી નો રૂા. 2-0-8 (18) શત્રુંજયને પંદ૯મો ઉદ્ધાર 3 0 2 - 0 (9) શ્રી દાનપ્રદીપ - રૂા. 3-0-0 (19) , સાળમા ઉદ્ધાર ફા 1-4-0 (10) કુમારપાળ પ્રતિમા | રા 3-12-0 (20) શ્રી તીર્થંકર ચરિત્ર , * * 0 10 0 (11) જેન નરરત્ન ભામાશાહ રા 2-0-0 (21) શ્રી મહાક ચુરિવું. 2 3-0- 8 તૈયાર થતાં-છપાતાં ગ્રંથો. . (1) કર્મગ્રંથ ભા. 5-6 ફો. (2) શ્રી સંઘપતિ ચરિત્ર (ધર્માસ્યુદય) (ક બહતકપસૂત્ર ભા. 6 ઢો. (4) કથારન કોષ શ્રી દેવભદ્રસૂરિકૃત (5) શ્રી નિશીથગૃણિ સૂત્ર ભાષ્ય સહિત (6) વસુદેવ હિડિ ભા. 3 જો (7) શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ 2-3-45-6 સાથે (8) શ્રી મલયગિરિ વ્યાકરણ. | તૈયાર થતાં ગુજરાતી ગ્રંથા. (1) શ્રી વાસુપૂજ્ય ચરિત્ર. (2) શ્રી આદિનાથ ચરિત્ર. (શ્રી પદ્માનંદ મહાકાવ્ય) (3) શ્રી સંઘપતિ ચરિત્ર.. --( આનદ પ્રિન્ટીંગ પ્રેસમાં શેઠ દેવચંદ દામજીએ છાપ્યુ' –ભાવનગર. )= For Private And Personal Use Only