SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નયાલાલ જગજીવન રાવળ બી. એ. વિજેતા કોણ? માણસને જીતવા માટે સરલ ઉપાય ક્યો? Balance of mind–સુરક્ષિત રાખવા પ્રયત્ન ઘણા ઉપાય છે એમ જવાબ મળશે, પરંતુ કરે જોઈએ અને મનને કાબૂમાં રાખવું જોઈએ, એક અકસીર ઈલાજ તે એ છે કે તેને મિત્ર પણ તે કરતાં જરૂરી એ છે કે પાશવી અને દેવી બનાવે. દમનને નાશ કરવાની સરસ રીત એ બળામાંથી દેવીને, રજસ્, તમન્સ અને છે કે તેને મિત્ર બનાવે. એ સિવાય દુશમન ઉપર સવની પ્રકૃતિ ત્રિપુટીમાંથી સર્વને જેમ - વિજય મેળવી શકાતો નથી; એ સિવાય માણસ બને તેમ કેળવવા અને પોષવા ખડે પગે છતાતે નથી. કહેવાય છે કે માણસને દુશમન તૈયાર રહેવું જોઈએ. તે સાથે તામસી તેમજ માણસ જ છે, પણ મારું કહેવાનું એ છે કે પાશવીવૃત્તિને બને તેટલા સંયમથી કુંઠિત કરી આપણે પિતે પિતાની જાતના જ દુશ્મન છીએ; દેવી જોઈએ એ જ હિતકર છે. આપણે જ આંધળુકીયા કરી આપણું બૂરું કરીએ આ વૃત્તિ પર પ્રહાર થતાં જ મનુષ્યમાં સુષ છીએ. માનવચિત્ત એટલે સુવૃત્તિ અને દુવૃત્તિ- પ્ત રહેલ અસુર વિફરી બેસે છે અને આપણે ની સંગ્રામભૂમિ મનમાં અનેક મંથને–તાંડવે માનીએ છીએ કે “માણસ” દુશ્મન બની ગયે મચી રહેલાં છે. એ તાડવમાં માનસિક સ્થિરતા- છે. ખરું જોતાં મનુષ્ય કેઈને દુશમન નથી, તેનું દેવચંદ્રજી પણ અંતિમ જિનના સ્તવનમાં એ જ વામાં તે ભયંકર જોખમ છે. એને પરિપાક તે વાત કહે છે પથ્થરની નાવ સમાન છે. જે તે ડૂબે છે અને આદયું આચરણ લોક ઉપચારથી- પિતાને આશ્રય લેનારને પણ ડુબાડે છે. તેથી શાસ્ત્ર અભ્યાસ પણ કાંઇ કીધે; સૂત્ર અનુસારે તપ–સંયમ આદિ જે કઈ કરણી કરાતી હોય તે જ લેખે સમજવી. જુદી જુદી શુદ્ધ શ્રદ્ધાનું વળી આત્મ અવલંબ વિન, * દિશાઓમાં--જાતજાતના પ્રરૂપકે દ્વારા થઈ રહેલા તે કાર્ય તેણે કે ન સિધ્યો. પ્રવચનમાં કે ઊભા કરેલા પ્રલેભમાં જરા પણ ઉસૂત્રભાષણ કરવું એ મોટામાં મોટું પાપ મુંઝાયાં વગર મુમુક્ષુ આત્માએ આગમદ્રષ્ટિ છે. ખુદ પરમામાં શ્રી મહાવીરદેવને મરિચી નજર સન્મુખ રાખી પ્રયાણું ચાલુ રાખવું. ભવમાં એ વાતને સાક્ષાત્કાર થયેલ છે અને શ્રી અનંતપ્રભુ અર્થાત્ ચૌદમા અનંતજિનને કલ્પસૂત્રમાં એ વાત પ્રતિવર્ષ શ્રવણ કરાય છે. અથવા તે પૂર્વે થયેલા અનંત અરિહંતેને તેથી સૂત્રમાં જે પ્રમાણે વચન હોય-જે અપે- ભિન્નભિન્ન કાળે થયેલ ઉપદેશ પ્રાંતે એ જ સારમાં ક્ષાથી વાત કહી હોય તે તરફ સતત લક્ષ્ય રાખી પરિણમે છે. યોગી આનંદઘન પણ કાયમી ભાષણ કરવું ઘટે. એને અનુસરો માર્ગ ચીંધ આનંદઘન રાજ્યની પ્રાપ્તિ સારુ એ જ માર્ગની વ્યાજબી છે. કેવળ મતિકલપનાના ઘોડા દોડાવ- ભલામણ કરે છે. For Private And Personal Use Only
SR No.531444
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy