SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૬ ] શ્રી આત્માનંદ પ્રકાશ. ચિત્ત પણ દુશ્મન નથી, ફક્ત તેમાં અગોચરે ધારણ કરી શાંતિ જાળવી રાખો, નમ્રતા દાખવીને રહેલી દુવૃત્તિજ, તેના ચિત્તની પારાશિશિ છે. એ પ્રેમનું નિર્મળ શીતળ જળ છાંટે એજ જરૂરી છે. દુવૃત્તિને સતેજ ન કરતાં દાબથી ડારી રાખવી પણ સર્વસામાન્ય બનાવે જોઈએ છીએ તે એ સવોત્તમ ધર્મ છે. લાગે છે કે જ્યાં ને ત્યાં બળની સામે બળના આ દુવૃત્તિ જ મનની વિકૃતિ જન્માવે છે. અખતરાઓ થઈ રહ્યા છે. વજે વજ અથડાય વિકતિ ઉત્પન્ન થયા પછી પણ ઉપાય હાથથી તે શું પરિણામ આવે? ત્રિભુવનવિનાશક વિદ્યજતે રહેતે નથી.એક લેખક કહે છે કે વિકારને જ્વાળા જ એમાંથી પ્રગટે છે. બળથી લીધેલું કામ સ્વેચ્છાપૂર્વક વહેવા દે; બીજા એક વિદ્વાન કહે વ્યર્થ નીવડે છે, પરંતુ બળને સ્થાને કળાને સ્થાપિ છે કે વિકારોને દાબી દે અને એક ત્રીજા અને જુઓ શું પરિણામ આવે છે તે. સેએ સે લેખક કહે છે કે વિકાસને વાળી શે પરંતુ ટકા સફળતા મળ્યા વગર નથી રહેતી. જગતમાં વિકારેને વાળતા પહેલાં તેને ધોઈ નાખ્યા હોય ભલે બળ સર્વોપરી સાધન ગણાતું હોય, ભલે તે ઈચ્છીત શુભ પરિણામ હાથવેંતમાં જ રહેશે તે વિજય મેળવે છે એમ મનાતું હોય, પરંતુ એમાં શક નથી. તે વિજય ક્ષણિક છે તેની અસર લાંબી ચાલતી આ વિકાર ઉપરનો વિજય એટલે સયમ નથીદુમન પૂરેપૂરે જીતી શકાતું નથી. દુશ્મઈદ્રિયને સંયમ, એ સાથે શુદ્ધિકરણ એ અત્યા નને હૃદયપલટ થતા જ નથી. ચાવી દીધેલી રને વિજ્ઞાનિક ઉપચાર છે. અને આ વિકાર ઉપર કમાનની જેમ તે બીજી જ ક્ષણે છટકે છે; ચોટ વિજય મેળવે હોય તો દમનનું પગલું આઘા ' ખાધેલા કાળા નાગની જેમતે તરત પંફાડે મારશે. જઈને પાછા પાડનારું છે. હિંસક પશુઓ પણ જગતમાં બળ, બળવાન કે બળવત્તર માનવીપ્રેમથી વશ કરી શકાય છે, તે મનુષ્ય તે કોણ એના રાક્ષસી કામેથી કાર્ય સાધી શકાતું નથી. માત્ર પ્રેમથી માણસ વશ થતો નથી એમ કઈ બળમાં નાશ છે; પ્રેમમાં સંજીવની છે. બળ કહે તે કહેવું પડે કે આ જગત ઉપર માણસો દુશમનાવટ વધારનાર છે, પ્રેમ દુશ્મનાવટનું મારણ વસતા નથી. મનુષ્યને પ્રેમથી જીત દુર્ઘટનથી. છે. બળ બે વ્યક્તિઓને જુદી કરી નાખે છે, પ્રેમ પ્રેમમાં વશીકરણ છે, મૈત્રીમાં પ્રેમ છે. દમ- તેમનું સુખદ મિલન કરાવે છે. પ્રેમમાં આકર્ષણ નની પ્રત્યે પણ પ્રેમ નજરે જોવાથી એની દમ- છે, એજ્ય સ્થાપવાની ચાવી છે. બળથી એક રીતે નાવટને ઉફાળે શમી જશે. નિતિક હાર પામવાનું છે, પ્રેમથી વિજયને માર્ગ મનુષ્યના પરિપુએ આવેશ દૂધના ઉભરા ખુલ્લે થાય છે. પ્રેમમાં નૈતિક વિજ્ય છે. કલાજે છે. તેને સહેજ ઠંડા પાણીની ઝલક મારશો કે: પીએ અતિથી કહ્યું છે કે “વૃક્ષની ડાળે તે નીચે બેસી જશે; તેઓ લાંબે વખત સુધી કલેલ કરતું પક્ષી મેળવવું હોય તે તેને તીર ટકી શકતા જ નથી. અને એ વૃત્તિઓ વસ્ત્રછીછરી મારીને મેળવી શકશે નહિ; તીરથી તે તેને છે, પાતાળગેરે તેમને હૈયાવાસ નથી. એટલા જ મૃતદેહ જ હાથ લાગશે.” માટે આવા દુશમને સહેલાઈથી અંકુશિત થાય “સૌન્દર્યો વેડફી દેતાં, ને ના સુન્દરતા મળે, છે. પ્રેમ એ એનું એક માત્ર ઔષધ છે. સામ્યતા સૌન્દર્યો પામતા પહેલાં, સૌન્દર્ય બનવું પડે.” For Private And Personal Use Only
SR No.531444
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy