________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્તમાન સમાચાર.
[ ૯૧ ]
તે બદલ આ સભા તેમના આભાર માને છે, અને લયમાં શ્રી નવપદજીની પૂજા ભાવનાપૂર્વક ભણા ખાંસા ત્તામમહંમદ સાહેબ એડવેૉટ, શેખવવામાં આવી હતી અને અપેારના સભામદેનું ગુલામરસુલ સાહેબ એનરરી ભાજીસ્ટ્રેટ આદિ કે સ્વામીવાત્સલ્યે કરવામાં આવ્યુ હતુ. જેઓએ લાગણીભરી સહાયતા આપી છે, અંતઃ એએને ધન્યવાદ આપે છે.
હિન્દુ, મુસલમાન આદિ સે’કડા ગરિમાને શીરાનું જમણ આપવામાં આવ્યું. ( મળેલું )
ખંભાતમાં જયતિ મહેાત્સવ
આચાય શ્રી સાગર'દ્રસુરીશ્વરજી મહારાજની પ્રથમ જયંતિ ભાદરવા વદ ૪ના સવારે મહારાજ
શ્રી પ્રસાદચંદજીના પ્રમુખસ્થાને ઉજવવામાં આવી હતી. આ વખતે મહારાજ શ્રી વૃદ્ધિચંદ, માસ્તર દીપચંદભાઇ, શ્રી વાડીલાલ જેઠાલાલ, શ્રી પુંડરીકલાલ ચાકસીના આજના જયંતિનાયકને લગતા વિવેચને થયા. બાદ પ્રમુખસ્થાનેથી મહારાજશ્રી પ્રસાદચંદજીએ વિગતવાર જીવનચરિત્ર સંભળાવ્યું હતુ. (મળેલું)
આચાર્ય શ્રીમદ્વિજયકમળસૂરીશ્વરજી મહારાજની જયતિ.
આસે। શુદિ ૧૦ ગુરુવાર તા. ૧૦ ૧૦-૪૦ના વૈજ આચાર્ય મહારાજશ્રીની સ્વર્ગવાસતિથિ હેાવાથી શ્રી જૈન આત્માન`દ સભા ભાવનગર તરફથી જયંતિ ઉજવવામાં આવી હતી. સવારમાં શ્રી મેાટા જિના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિજયવલ્લભાંક ( છપાયછે ) પૂજ્યપાદ્ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયવલ્લુભસૂરીશ્વરજી મહારાજના કાર્ત્તિક દિ ૨ તા. ૧ નવેમ્બરના શુભ દિવસે જન્મદિવસ ગુજરાંવાલાદિ શહેરામાં ઉજવાશે. આની ખુશાલીમાં ‘સેવક' પત્રના અધિપતિને વિજયવલ્લભાંક ઘણા જ આક ક અને તે હિન્દી, અંગ્રેજી, ઉર્દુ વિદ્રાનાના લેખેાથી પૂર્ણ હશે. આચાર્યશ્રીજીના ત્રિર’ગી ફાટાએ અને ખીજા પણ ફોટાએ ઉપરાંત શાંત્તમૂર્તિ શ્રી બુદ્ધિવિજયજી (બુઢેરાયજી)મહારાજ, ન્યાયાંભોનિધિ જૈનાચાય શ્રીમદ્વિજયાન દસૂરીશ્વરજી મહારાજ, શ્રી લક્ષ્મીવિજયજી મહારાજ, શ્રી હર્ષવિજયજી મહારાજ, પ્રવત્ત`ક શ્રી કાંતિવિજયજી મહારાજ વિગેરેના પણ સુદર ફાટાએ હશે. આ અંક દળદાર અને સારા સાદા કાગળામાં હશે. ખ અધિક આવવા છતાં પ્રચારાર્થે કેવળ ચાર આના કિ ંમત રાખવામાં આવી છે.
મંગાવનારે નીચેના સરનામે લખવુ,
શ્રી વિજયાનă જૈન શ્વેતાંબર કમિટી, સેક્રેટરી, શ્રીયુત્ લાલા રિખભદાસ જૈન, ગુજરાંવાલા (પંજાબ)
For Private And Personal Use Only