________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વી કાર અને સ મા લો ચ ના.
૧. શ્રી જિનપ્રભસૂરિ અને સૂલતાન મહમદ લાભ લઈ શકે તેવાં છે. વક્તા તેમજ વ્યાખ્યાનલેખક–પં. લાલચંદ ભગવાનદાસ ગાંધી કર્તાને પણ ઉપયોગી બનેલ છે. જુદા જુદા વિષય પ્રકાશક:-શ્રી જિનહરિસાગર જ્ઞાનભંડાર ઉપર સંસ્કૃત લોક પ્રથમ આપી તેની નીચે તે લહાવટ (મારવાડ) શ્રી સુખસાગર બિદુ ગ્રંથમાળાનું શેમાંથી લીધેલ છે તે ગ્રંથના નામ સાથે ગુજરાતી આ છત્રીશમું પુસ્તક છે. શ્રી અકબર બાદશાહની સરલ અર્થ આપવામાં આવ્યો છે. આ ગ્રંથના અઢીસે વર્ષ પૂર્વે લગભગ ચૌદમા સૈકામાં થયેલ દરેક ભાગ વાંચવા જેવા છે. લેખક મહાત્માએ પરમ પ્રભાવક શ્રી જિનપ્રભસૂરિએ તે વખતના બાદ પોતાની દાદાગુરુ તથા ગુરુશ્રી જયંતવિજયજી મહા
રાજના ફેટા આપી ગુરુભક્તિ દર્શાવી છે. પ્રકાશકે શાહ સુલતાન મહમદ ઉપર પાડેલ અજબ પ્રભાવને
સંપાદક મહારાજશ્રીનો પણ ફોટો આપી બાઈડીંગ આ ઐતિહાસિક લેખ વિસ્તારપૂર્ણ ટીપ્પણ ટીકા સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. પંડિત લાલચંદ ભગ
ટાઈપ વગેરેથી સુંદર ગ્રંથ પ્રકટ કર્યો છે. કિંમત વાનદાસના આ સાહિત્યના ઊંડા અભ્યાસના અનુ
સવા રૂપીયે. ભાવે લખાયેલ હોવાથી જૈન ઈતિહાસ સાહિત્યમાં
૩જીવન પાઠોપનિષત–(અષ્ટપદી-શતકમ)
સ્વકૃત ગુજરાતી અનુવાદ સહિત રચયિતા ન્યાયએક ઉમેરો થયો ગણાય. આ ગ્રંથમાં તેની સંક
વિશારદ-ન્યાયતીર્થ મુનિરાજશ્રી ન્યાયવિજયજી લના એગ્ય રીતે થએલ જોવામાં આવે છે. લેખક
મહારાજ. આ ગ્રંથમાં આપેલી અષ્ટપદી–આઠ સૂત્રો મહાશય જણાવે છે તેમ આ ઐતિહાસિક લેખ નવીન સ્વરૂપમાં પ્રકાશમાં આવી શકે તેને સુયશ
સર્વજનમાન્ય વાંચતા જણાય છે. જિંદગીમાં નિર
તર મનન કરવા લાયક છે. જે તે ત ને જીવનમાં ઇતિહાસપ્રેમી શ્રી જિનહરિસાગરસૂરિ મહારાજ કે
ઉતારે તે રચનાર મહાત્માના લખવા-કહેવા પ્રમાણે જેઓ પૂજ્ય પૂર્વાચાર્યના ઈતિહાસ સંશોધન અને
દુનિયામાં દેખાતી ધાર્મિક સંકુચિત દૃષ્ટિ મટી જતાં પ્રકાશન કાર્યમાં અસાધારણ ઉત્કંઠા ધરાવે છે એમ
જનસમાજમાં સામનસ્યની મનોરમ સુગંધ પ્રસરતા આ લઘુ ગ્રંથ તપાસતાં માલૂમ પડે છે. આવા
મનુષ્યભૂમિ સુંદર સ્વર્ગભૂમિ બની જાય એ પ્રભાવક આચાર્યોને જૈનશાસનની પ્રભાવનાના
ચોકસ છે. આ ગ્રંથમાં જે અષ્ટપદી–પ્રમાણિકતા, ઐતિહાસિક લેખો વિશેષ પ્રગટ થાય એમ અમે પણ
ઉદ્યમ, સ્વાશ્રયીપણું, પરોપકાર, સંયમ–શક્તિ, સેવા ઇચ્છીએ છીએ. કિંમત આઠ આના.
અને સંઘટન એ આઠ પદે વનસૂત્રોનું સંસ્કૃત ર. સુભાષિત પદ્ય રત્નાકર (ભાગ ચોથો) ભાષામાં પદ્યરચના કરી ગુજરાતી અંગ્રેજી અનુવાદ સં. મુનિરાજ શ્રી વિશાલવિજયજી મહારાજ, ટુંકાણમાં સરલ અને બહુ જ સાદી ભાષામાં આપેલા શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા પુષ્પ પર. પ્રકા- હાવાથી બાળજીવો પણ સમજી શકે તેવું છે. મુનિશક દીપચંદજી બાંઠીયા, મંત્રી શ્રી વિજયધર્મસૂરિ રાજશ્રી ન્યાયવિજયજી પ્રખર વિદ્વાન, અભ્યાસી ને જેન ગ્રંથમાળા- છટાશરાફા-ઉજજન.
ઉદાર વિચારવાળા મુનિરાજ છે. તેમની એકેએક
કૃતિ વિદ્વત્તાપૂર્ણ પ્રકટ થાય છે. આ ગ્રંથ લઘુ શ્રીમાન વિજયધર્મસુરીશ્વરજી મહારાજને સમુ- હોવા છતાં મનુષ્ય જીવનમાં તેના એકેએક સૂત્ર દાય વિદ્વાન હોવાથી અનેક ગ્રંથો ગુરુમહારાજની મનનીય અને ગ્રહણ કરવા જેવા છે. કોઈ પણ સંસ્થાઓ તરફથી તેઓશ્રીના સ્મરણાર્થે લખી પ્રકા મનુષ્ય આ લઘુ પુસ્તિકાના વાચનમનનને લાભ શિત કરાવે છે. આ ગ્રંથના સંપાદક ગુરુરાજ શ્રીને લે તેમ ઈચ્છીએ છીએ. પ્રકાશક ભૂલચંદ અમથાલાલ પ્રશિષ્ય છે. આ વિષયને આ ચોથો ભાગ છે. જામખંભાળીયું, દરેક ભાગે ઉપદેશક અને સામાન્ય મનુષ્યો તેને (બાકીના ગ્રંથોની સમાલોચના હવે પછી)
For Private And Personal Use Only