SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = [ લેખક—મુનિશ્રી લક્ષ્મસાગરજી મહારાજ ] પ્રભના જ્ઞાનનો પ્રકાશ. જગદ્ગુરુ પ્રભુના જ્ઞાન સ્વરૂપ છે. અત્યારે આપણને ધર્મ, વિજ્ઞાન, દયા, કાયદા, સર્વ જમાના અને દેશોના મનુષ્યોએ જ્ઞાનને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને વિદ્યાનાં બીજા શોધ્યું છે કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવું એ અનેક ખાતાઓનું જ્ઞાન છે. જ્ઞાનનું દરેક પિતાના આત્મા ઉપર અને પિતાના સ્વભાવ ખાતું મનુષ્યમાં રહેલી નિરાધારતા અને અજ્ઞાઉપર કાબૂ મેળવવારૂપ છે. મનુષ્યના હૃદયમાં અને ઓછાં કરે છે. દરેક પ્રકારનું જ્ઞાન મનુસત્ય પામવાની તીવ્ર આતુરતા રહેલી છે અને વ્યસ્વભાવના ક્ષણિક ભાવોને પવિત્ર બનાઅજ્ઞાન અને માયા ગમે તેટલાં મિષ્ટ હોય વવાને, પ્રબળ બનાવવાનું અને તેને આધ્યાતે પણ કેઈ પણ આત્મા લાંબા વખત સુધી હિમકરૂપ આપવાનો પ્રયત્ન કરે છે. અને જ્ઞાનતેમાં રહેવા ખુશી હોઈ શકે નહિ. મન ની વૃધ્ધિ થવાથી તે આસપાસની હકીકપિતાની હયાતીનાં રહસ્ય સમજવાનું છે તેને સજ્ઞાનના રૂપમાં ફેરવી નાખે છે. અને છે, કારણ કે તેઓ અનુભવથી જાણે છે કે તે તેના સ્વભાવનું એક અંગ બની જાય છે. તેમણે શોધેલું દરેક નવું સત્ય જીવનનાં પ્રશ્નો- જ્ઞાનમાં જેમ મનુષ્ય આગળ વધતો જાય છે ને ઊકેલ આણવાને જોઈતું બળ તેમના તેમ દરેક પગથિયે તેની દષ્ટિ-મર્યાદા વિશાળ હૃદયમાં અને મનમાંથી પ્રકટાવે છે. જેમ જેમ બનતી જાય છે, એટલું જ નહિ પણ તેના મનુષ્યોએ જ્ઞાન પામવાને પ્રયત્ન કર્યો છે તેમ પ્રેમની મર્યાદામાં વિશાળ દુનિયા આવતી તેમ જુદાં જુદાં વિજ્ઞાનશાસ્ત્રો મનુષ્યોનાં મનને જાય છે. અને તે વિશાળ દુનિયાને તે પોતાનો સમૃદ્ધ બનાવવાને હયાતીમાં આવ્યાં છે. જ્ઞાનને અનુભવ અનુભવી રહ્યા છે, શ્રી વક જાણું સ્વભાવથી અતિ, વિશ્વાસ જાણે ધરતે ન ભૂપતિ; બલે હરેલી રિપુઓની લક્ષ્મીને, વ્હારે જ દેતે નિજ માન્ય લેકને ર૦ ભેદેલ શવ ગજ ગંડમાં બેલે, સમુલસંતા શિલીમુખના છેલ્લે . એની અસિ કેશ ગ્રહી જયશ્રીને, શું ક્રોધથી ખેંચતી જેમ દાસને. ૨૧ ૨૦. લક્ષમીને સ્ત્રીસ્વભાવથી અત્યંત વાંકી જાને, તે રાજ જાણે વિશ્વાસ ન ધરતો હેય એમ, શત્રુઓની બલાત્કારે હરેલી લક્ષ્મી બહાર બહાર જ પોતાના માનીતા જનેને આપી દે! –ઉક્ષા. ૨૧. શત્રુ-ગજોના બળે કરી ભેદાયેલા કપિલ સ્થલમાં સમુઘસતા શિલીમુખના (બાણ અથવા મધુકર) બહાને, એ રાજાની તલવાર જાણે ક્રોધથી કેશ પકડીને, જયલમીને પદાનુચરી-કિંકરીની જેમ ખેંચતી હતી ! –ઉભેક્ષાઅનુતિ For Private And Personal Use Only
SR No.531444
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy