SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra [ ૮૪ ] www.kobatirth.org શ્રી આત્માનંદ પ્રકાશ. ગુરુવિરહ. અને મધી અમ શ્રી ગુરુદેવ વિચરતાં વિચરતાં ઘણા સમય પછી ગુજરાનવાલા પધાર્યા. અહીં ભાવિકો અનેક પ્રકારના શુભ કાર્યો કરવાના મનોરથા સેવી રહ્યા હતા, પણ કાઈને ય સ્વપ્નમાં ખ્યાલ ન હતા કે આ અમારા મનોરથે। અમારા મનમાં જ રહી જશે. ભાવિભાવ બનનાર હશે તેથી સ. ૧૯૫૨ના જે શુદ સાતમની મધ્યરાત્રિએ શ્રી ગુરુદેવ નક સ્વગે સિધાવી ગયા. આથી જૈન સમા જમાં હાહાકાર મચી ગયે, આપણા ચરિત્રનાયકને ગુરુવિરહના જે આઘાત થયા તે તે એ જ જાણે, પણ જ્ઞાનબલ અને ધૈર્યબલથી એ આઘાતને સમતાભાવે સહન કરી પજાખ શ્રી સંઘને શાન્તવન આપી, શ્રી ગુરુદેવનુ નામ અમર રહે અને પુજાબ શ્રી સંધની ઉન્નતિ થતી રહે એવી યેાજના ઘડી કાઢી અને શ્રી સંધની સમક્ષ મૂકી. સહર્ષ વધાવી લીધી લમાં મૂકી; શ્રી આત્મ સંવત ખરેખર ચાલી રહ્યો છે. ગુજરાવાલામાં શ્રી ગુરુદેવનુ` સમાધિમંદિર દેવભુવન સમાન શૈાભી રહ્યું છે અને ઠેર ઠેર શ્રી ગુરુદેવની પ્રતિમા અને ચરણપાદુકા સ્થાપન થઇ ચૂકી છે. પંજાબના દરેક ગામ-નગરમાં શ્રી આત્માનંદ ભા, પાઠશાળા, સ્કુલ, લાયબ્રેરી વિગેરે ચાલી રહેલ છે; તેમજ શ્રીમદ્ વિજયાન ંદસૂરીશ્વરજી મહારાજ અચા-મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ, દક્ષિણાદિ પ્રાંતામાં પશુ ગુરુદેવના નામની સંસ્થાએ ચાલી રહેલ છે. શહેર ભાવનગરમાં તે તરતજ ગુરુદેવના ભક્તોએ તેઓશ્રીના નામની સંસ્થા સ્થાપન કરી, જે અત્યારસુધી ચાલતાં દરેક પ્રકારે ઉન્નતિ પામતી જાય છે. લાહારથી ખાણુ જશવંતરાય જૈને શ્રી આત્માનંદ પત્રિકા કાઢી વર્ષ સુધી સેવા કરી. કમનીએ પછી બંધ પડી ગઇ. એના પછી શ્રી આત્માનંદ જૈન ટ્રેકટ સાસાયટીઅંબાલામાં સ્થાપન થઇ અને હિંદિમાં સુંદર સુંદર ટ્રેકટ કાઢી હિન્દી ભાષાભાષીએની સેવા કરી. શ્રી આત્માનંદ પ્રકાશ આદિ માસિક પ્રગટ થયાં. પાઇફ્ ડમાંથી અનેક વિદ્યાના તૈયાર થયા. યાજનાઓ. ૧. શ્રી ગુરુદેવના નામના આત્મ સત ચલાવવે. ૨. શ્રી ગુરુદેવનું સમાધિ–મદિર અહિ બનાવવું. ૩. શ્રી ગુરુદેવના નામની પ્રત્યેક ગામમાં શ્રી આત્માનંદ જૈન સભાઓ, પાઠશાળાઓ, કેળવણી સ’સ્થાએ આદિ સસ્થાપન કરવી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. શ્રી ગુરુદેવના નામનું કોઇપણ પત્ર જૈન સમાજની સેવા માટે પ્રકાશિત કરવું. વાદવિવાદ અને ઉપદેશશક્તિ. શ્રી ગુરુદેવના સ્વર્ગ સિધાવ્યા પછી વાદવિવાદ કરવા આવનાર સાથે ધર્મ સંબધી વાતચીત કરવી સાધુઓને પઠનપાઠન કરાવવુ, શ્રી 'ઘની સારસભાળ લેવી, શ્રી જૈન ધર્મ ઉપરના આક્ષેપોના રઢીયા આપવે વિગેરે સ ભાર આપણા ચરિત્રનાયક ઉપર આવી પડયા. આપણા ચરિત્રનાયક તે પહે. ૫. પાઇ કુંડ ચાલુ કરવું અને શ્રાવક-શ્રાવિકા-લેથી જ ગુરુકૃપાથી તૈયાર થયેલાં હતાં. જે ઇ ક્ષેત્રને તેવડે ઉન્નત બનાવવું. આ યાજનાઆને પંજાબ શ્રી સંઘે વાદવિવાદ કરવા આવે એમને ખરેખર રીતસર જવાબ આપી સંતુષ્ટ કરતા. નાભાનરેશ શ્રીમાન્ For Private And Personal Use Only
SR No.531444
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages40
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy