________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનંદ
પુસ્તક ૩૮ મું: અંક : ૩ જો :
આત્મ સં૫:
વીર સં. ૨૪૬૬ : આધિન :
સ. ૧૯૯૬ : કાબર :
UC In
UD 9645USULUPUCMP
niSi[BUS
BagassismissayisiggsTIST નવી સાલ મુબારક
સર્વત્ર શાંતિઃ શાંતિઃ Rી નવું વર્ષ માંગલિક દબાણNERAL
સં. ૧૬ ની દીપોત્સવી પ્રસંગે ૧૯૯૭ની સાલને “શાંતિપદ સંદેશ”
- દેહરો. ભગવન મહાવીરસ્વામીન, પદ પામ્યા વિન; ધન્ય દિવસ રીવાઢીને, જેન શાસને જાણ.
હરિગીત છંદ. પ્રગટાવી દીપક વડે, સધ્ધર્મરૂપી જ્ઞાનને, આજે દિવસ દીવાળીને, એ મહાપ્રભુના માનને; નિવાણ પામ્યા નાથ, તેનાં સૂત્ર દ્વારા ધરે હદે, સામનો રથ રચના કર, એમ સત્તાનું વિદે. છનું છલકતી મલપતી, આવી હતી આશા વડી, પણ શું કરે ? જ્યાં વિશ્વમાં, વિપત્તિની વરસે ઝડી;
For Private And Personal Use Only