________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
શ્રી આત્માનંદ પ્રકાશ.
GEYSSELS મનની બધી મનમાં રહી,ક્યાં જઈ દુઃખદ કથન કહે, સાથે વર વર્ષે રાઃ ઉર ઊર્મિ, સત્તાનું કહે. “સત્તાણુ કેરી સાલ,” એવા નામથી હું આવું છું,
મારા મનથો પૂરવા, બે મિત્ર સાથે લાવું છું; મમ મિત્ર એ મહામંત્રરૂપે, વાસ સૌ હૃદયે રહે,
સામનો ઝાડ સાનો , એમ ત્તત્તાજી કહે. તરફ લાગી હાય! દુનિયાં દુ:ખમાં ડુબી રહી, કૂર કાળ સમ માનવ હણે, એ વાત ક્યમ જાએ સહી? ડાહ્યતાણું ડાપણુ ગયું! સૌ વેર વૈર! મુખે કહે, રહ્યું : ધર્મ ત્ર! એ બધ સત્તા કહે.
સૃષ્ટિતણી સૌંદર્યતા, અભુત કળા કારીગરી, ભારે રચેલી ભવ્યતા, કેટીક દામે વાપરી, એ ભસ્મીભૂત થયાં અરે! મહાદુઃખ એ દિલમાં દહે,
સાર્મને કથા સત્યને ગયા, એમ સત્તા કહે. ઇશ્વર નથી અન્યાય કરતે, કે દયા તજતો નથી, માનવ સમાજ અરે! અત્યારે સત્ય કે સજતો નથી; અજ્ઞાન ને અભિમાનની, અતિ વિષમ સરિતાઓ વહે, સાથે થવા ધર્મ , એ સૂત્ર સત્તા કહે.
આખા ભૂમંડળકેરું ભાવિ, દુઃખદ અતિ દેખાય છે, સામ્રકેરાં અમર વચને, આજ કયાં લેખાય છે? વાય છે ઝેરી વાયરે, એ કઈ જગ આખું સહે,
સર્મને કયઃ સત્યને , એ જ સત્તાણું કહે. છે એક ધગી ઢાલ, ને બળવંત બખ્તર એક છે, દુખસાગરેથી તરી જશે, જ્યાં ધર્મ-સરની ટેક છે; જે જે પ્રજાને નૃપવ, ઉન્મત્ત થઈ ભરીયા મદે, તે સર્વને સદ્દબુધ્ધિ ઘો, હે ઈશ! સત્તા વદે.
લી. સધ્ધર્મ પ્રબોધક, રેવાશંકર વાલજી બધેકા નિવૃત્ત એજ્યુ. ઈન્મે. ભાવનગર.
444
કિપBSENTED
For Private And Personal Use Only