________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
====== લે. આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ
=
વિચારણી
(૧) માણસને પિતાની ભૂલની ત્યારે જ (૧૦) પુદ્ગલેના વિનાશ સિવાય આત્મા ખબર પડે છે કે જ્યારે ઠોકર ખાઈને હેઠો ને વિકાસ થઈ શકતું નથી. પડે છે.
(૧૧) જેમ કાંટાથી કાંટો નીકળે છે તેમ (૨) સ્નેહનું વિષપાન કરનારાઓએ પ્રશસ્ત રાગથી અપ્રશસ્ત રાગ નીકળી જાય છે. સુખ-શાંતિની આશા છોડી દઈને મૃત્યુની
(૧૨) પિતાને મનગમતું કરવું હોય તે વાટ જોવી જોઈએ.
બીજાને મનગમતું કરો. (૩) જે માણસ પિતાને મનગમતું
(૧૩) જેને માનસિક સુખ નથી તે ચકકરતા હોય તે છેવટે અણગમો ન થ જોઈએ અને જે પ્રવૃત્તિમાં પરિણામે અણગમા થાય
વત્તિ કેમ ન હોય? તે પણ દુઃખી જ છે. તે મનગમતું કરવાની ભ્રમણા જ કહી શકાય. (૧૪) આત્મા ઈન્દ્રિયથી અપરાધી બનતે
(૪) જે સુખશાંતિમાં પરાધીનતા છે નથી, પણ મનથી બને છે. તે સાચી સુખશાંતિ જ નથી.
(૧૫) પ્રેમની પરાકાષ્ઠા તન્મય થઈ જઈ (૫) જેમ ફૂલને સુગંધી તથા સાકરને
- એકનિકપણામાં જ છે. મીઠી બનાવવા બીજી વસ્તુની જરૂરત પડતી (૧૬) પૂર્ણ પ્રેમમાં હૃદયભેદ હેતે નથી નથી તેમ આત્માને સુખી બનાવવા કઈ પણ અને જ્યાં હૃદયભેદ છે ત્યાં પૂર્ણ પ્રેમ નથી; વસ્તુની જરૂરત નથી.
પણ તુચ્છ સ્વાર્થ છે (૬) મોટા બનવું હોય તે નાનાઓને (૧૭) અંતરમાં અંતર રાખી સાચા આદર સત્કાર કરો, કારણ કે મોટા બનાવવું નેહીને ડોળ કરનાર વિશ્વાસઘાતી દાનવ નાનાઓના હાથમાં છે.
છે પણ માનવ નથી. (૭) દંભી માણસ વિશ્વાસઘાતી હોવાથી (૧૮) બે હૃદયવાળા માણસોમાં વિશ્વાસ કેઈને પણ પ્રેમ મેળવી શકતું નથી. ચાહતા રાખનાર ભૂલને ભેગ બને છે. શીખશે તે ક્લેશ કરમાઈ જશે.
(૧૯) પરમાત્માનો પૂર્ણ પ્રેમી તેમની (૮) પૌગલિક સુખમાં ટેવાઈ ગએલાને આજ્ઞાઓને અનાદર કરતા નથી. આત્મિક સુખ ગમતું નથી.
(૨૦) હસવું તે આનંદને ઉભરે છે (૯) પિતાને ઓળખ્યા સિવાય પરમા- અને રડવું તે શેને ઉભરે છે. ત્મા એાળખાય નહિ અને પરમાત્માને ઓળ- (૨૧) કુદરત જે કઈ તમને આપે તેમાં ખ્યા સિવાય પરમાત્મા બની શકાય નહિ. સંતોષ માની આનંદથી જી. પસંદ પડે
For Private And Personal Use Only