________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
[૬૪]
શ્રી આત્માનંદ પ્રકાશ.
ચાલુ
મિથ્યાષ્ટિ ગુણસ્થાનક હોય છે. દીપક સમકિત શકે એવો નિયમ નથી, ત્રણ પ્રકારના સમકિતવત તે ઉપર જણાવ્યા પ્રમાણે તત્ત્વદષ્ટિએ માંથી અન્યતમ કંઈ પણ સમકિત હોય તે મિથ્યાદષ્ટિ જ છે. પરંતુ કારક તેમજ રેચક પણ વિચારષ્ટિએ કારક તથા રેચક સમકિત સમકિતવંત ઔપશમિકાદિ ત્રણ પ્રકારના સમ- હવામાં બાધા જણાતી નથી. કિતમાંથી અમુક સમકિત હોય તે જ તે હોઈ ::3:::/૭ આચાર્ય શ્રી વિજયકસૂરસૂરિજી મહારાજ @3: 3:::
(કવાલી) વિષમ છે વાટ શિવપુરાની' અનાદિ કાળની ટેવ, ટળે નહીં ત્યાં સુધી સઘળી; મળે નહીં ત્યાં સુધી મુક્તિ, વિષમ છે વાટ શિવપુરની. ૧ કષાયે ચાર લુટારા, પ્રમાદી પથિક જન લૂટે લુંટાઈને વળે પાછા, વિષમ છે વાટ શિવપુરની. સરિતા ઊંડી તૃષ્ણાની, પડી છે વાટમાં આડી; ડૂબતા પ્રાણીઓ પુષ્કળ, વિષમ છે વાટ શિવપુરની. રાગ ને દ્વેષના ડુંગર, ગગનચુંબી શિખરવાળા; ઓળંગીને જવું મુશ્કિલ, વિષમ છે વાટ શિવપુરની. વેદને તીવ્ર દવ વહિ, બળે છે વાટમાં સઘળે; બન્યા છે પ્રાણુઓ તેથી, વિષમ છે વાટ શિવપુરની. વિલાસની ઘટાવાળાં, વિષય વિષવૃક્ષની ઝાડી, મુંઝાવીને હરે શુદ્ધિ, વિષમ છે વાટ શિવપુરની. હર્ષ ને શેક ધુતારા, બતાવીને ક્ષણિક વસ્તુ; ઠગી લે જ્ઞાનદર્શનને, વિષમ છે વાટ શિવપુરની. અહંતા ને વળી મમતા-તણું જ્યાં ઘોર અંધારું; ભૂલે છે પ્રાણીઓ રસ્ત, વિષમ છે વાટ શિવપુરની. ભયંકર વાટમાં દર્શન, મેહને કેસરી બેઠે; જવા દેતું નથી કેઈને, વિષમ છે વાટ શિવપુરની. હાસ્ય ને ભયતણા કાંટા, વેરાયા છે ઊભે રસ્તે, નથી જગ્યા જરા ખાલી, વિષમ છે વાટ શિવપુરની. તજીને વાટ શિવપુરની, વિષય વાટે વન્ય પ્રાણી; સુગમ સીધી સરળ જાણ, વિષમ છે વાટ શિવપુરની.
૧૧
For Private And Personal Use Only