Book Title: Atmanand Prakash Pustak 038 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૨ ] શ્રી આત્માનંદ પ્રકાશ. જન્મસ્થાનાદિ. શ્રી ગુરદેવને મેલાપ. - આ પ્રતાપી પુરુષનો જન્મ ગરવી ગુજરાતની દરમ્યાન સદ્દભાગ્યે એ સમયે ન્યાયાભાનિધિ રાજધાની, શ્રી આત્મારામજી મહારાજના સમુ જૈનાચાર્ય શ્રીમદિયાનંદસૂરીશ્વરજી (આત્માદાયનું મુનિસમેલન ભરવાનું અને આત્માનંદ રામજી) મહારાજનું વડોદરા શહેરમાં પધારવું જન્મશતાબ્દિ મહોત્સવ ઉજવ્યાનું તેમજ જેમાં થયું. એઓશ્રીના ઉપદેશામૃતનું પાન કરી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા શાંત છગનલાલનું મન ઉસિત થયું. એને જનેશ્વરી મૂર્તિ શ્રી સવિજયજી મહારાજ જેવા સાધુર આ દિક્ષા લેવાની ઉત્કટ ભાવના થઈ. કંક્ષા જમ્યા છે એવા વિક્ષેત્ર વડોદરા શહેરમાં વીશા. એક દિવસે વ્યાખ્યાન થઈ રહ્યા પછી બધા શ્રીમાળી જાતિના પુણ્યાત્મા શેઠ દીપચંદભાઈની શ્રોતાઓ ચાલ્યા ગયા છતાં છગનલાલને ઉપધમાત્મા ધર્મપત્ની શ્રીમતી ઈચ્છાદેવી(બાઈ)ની શ્રયમાં શાંત ચિત્તે ચુપચાપ ઊભેલા જોઈ શ્રી શુભ કુક્ષીથી વિક્રમ સંવત ૧૨૭ બે કા. ગુરુદેવે પૂછયું કે-કેમ ભાઈ, તમો કેમ ઊભા રહ્યા શુ. ૨ શુભ દિવસે શુભ ચંદ્રમા અને નક્ષત્રના છ કંઈ કામ છે કે? વિનીતભાવે છગનલાલે યેગમાં થયું હતું, માતાપિતાએ એમનું નામ જવાબ આપ્યો કે-“ગુરુદેવ મારે ધન જોઈએ છગનલાલ રાખ્યું. તેને ખબર છે કે છે.” ગુરુદેવે કહ્યું: “તમારે ધન જોઇએ તે આજને આ છગનલાલ ભાવિમાં કે શેઠીયાને આવવા દે” છગનલાલ જગતપૂજ્ય ન્યાયાનિધિ જેના- હસીને શ્રી ગુરુદેવના ચરણને પકડી ચાર્ય શ્રીમદ્વિજયાનંદ સુરીશ્વરજી મહા- બોલ્યા કે-ગુરુદેવ, મારે તો આ નશ્વર રાજની જમ ભૂજા બની એઓશ્રી- સંસારની વૃદ્ધિ કરવાવાળા ધનની જીના પટ્ટધર થઇ પંજાબમાં ધમરક્ષક જરૂર નથી, અને તે અખંડ શાશ્વત થઈ જૈનધર્મની ધજા ફરકાવશે. આત્મિક ધન જોઈએ છે તે આપો.” મહારાજશ્રી છગનલાલને આશય સમજી ગયા આ છગનલાલની અભ્યાસ લાયક ઉમર થતા અને સ્મિત વદને કહ્યું: “ભાઈ, શાશ્વત ધનની નિશાળમાં ગુજરાતી આદિને અભ્યાસ કરવા લાગ્યા. નવ વર્ષની ઉમર થતા પિતાને અને ૧૧ જરૂર છે તે વડીલ બંધુની આજ્ઞા મેળવે.’ વર્ષની ઉમર થતાં માતાને વિગ થઈ ગયે આજ્ઞા અને દીક્ષા જેથી છગનલાલને સંસાર અસાર ભાસવા લાગ્યો ગુરુદેવ કેટલાક દિવસ પછી વડોદરાથી અને વૈરાગ્ય , કેમકે માતા ઈચ્છાદેવીએ વિહાર કરી ગયા અને શ્રી હર્ષવિજ્યજી પિતાના લઘુપુત્ર છગનલાલના હૃદયમાં પહેલાથી મહારાજ તબીયતના કારણે વડોદરા રેકાઈ ગયા ધાર્મિક સંસ્કાર નાંખી મજબૂત કરી દીધા હતા, તે પણ તબીયત સુધર્યા પછી અને છગનહતા. મુનિશ્રી ચંદ્રવિજયજીના સંસર્ગથી આપણુ લાલ પણ વડીલ બંધુની આજ્ઞા લઈ સાથે જ ચરિત્રનાયક છગનલાલની વૈરાગ્યભાવના વધી ચાલી નીકળ્યા. ડાક દિવસ પછી શેઠ ખીમઅને દીક્ષા લેવાને સંકલ્પ . - ચંદભાઈ (છગનલાલના મેટાભાઈ) તે જાતે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40