________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=લે. પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી મહારાજ.— વર્તમાન યુગના અજોડ કેળવણીપ્રચારક-નવયુગપ્રવર્તક જૈનાચાર્ય
શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ,
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજને જન્મદિવસ મહોત્સવ કા. શ. ૨ તા. ૧ લી નવેમ્બરના શુભ દિવસે ગુજરાંવાલા આદિ શહેરોમાં ઉજવવામાં આવનાર છે તેને અંગે આ ઉપકારી મહાપુરુષનું જીવનવૃત્તાંત સંક્ષિપ્તમાં અવે રજૂ કરવામાં આવે છે.
જિનશાસન-ગગનાંગણમાં જે સૂરિપંગ ઝળહળી રહ્યા છે તેમાં આચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વ રજી મહારાજ સમાજ ઉપરના અને નેક ઉપકારો કરવા વડે પ્રકાશમાન છે.
સૂરિપુંગવ શ્રી વિજયવલભસૂરિજી મહારાજ શુ ચારિત્રપાત્ર, બાળબ્રહ્મચારી, શાસનપ્રભાવક, કેલવણુપ્રચારક, અનેક ગામોમાં જિનાલયે, વિધાલયાદિ સ્થાપન કરાવનાર, શંકડો જેનેતરને જૈન બનાવનાર, રાજામહારાજાઓને ધર્મોપદેશ આપનાર, ઉગ્ર વિહારી, ગુરુભક્ત ન્યાયાનિધિ જનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરિજી મહારાજના બાદ પંજાબ દેશમાં જૈનધર્મને ઝડ ફરકાવનાર આ પ્રતાપી પુરુષ છે. - આપણા ચરિત્રનાયકનું ચારિત્ર એટલું તે વિશુદ્ધ-નિમેળ છે કે દર્શન કરનાર ભાવિકનું મન પ્રસન્ન ?.... થઈ જાય છે. આચાર્ય મહારાજનું
જૈનાચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ
હવટહભસરીશ્વરજી મહારાજ સંપૂર્ણ ચરિત્ર આલેખવાની વાત મારી શક્તિ બહાર ચરિત્રનાયક સૂરિજી મહારાજનું વનચરિત્ર રની વાત છે; પરંતુ ૧૯૯૭ના કા. સુદ ૨ તા. ૧ લી
આ વાંચી આમાને નિર્મળ બનાવે એવા આશયથી
લો નવેમ્બર સને ૧૯૪૦ ના માંગલિક દિવસે આપણા *
સંક્ષિપ્તમાં આલેખવા મારો વિચાર છે. ચરિત્રનાયક૭૦ વર્ષ પૂરા કરી ૭૧ માં વર્ષમાં પ્રવેશ આદર્શ જીવન, કલિકાલકલ્પતરુ હિન્દીમાં અને
વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળાઓને કરે છે, તેમના ભક્તજને આ શુભ દિવસ ઠેર ઠેર ગુજરાતીમાં પ્રકટ થયેલ ગ્રંથ વાંચી જવા ખાસ ઉજવે છે. આ શુભ પ્રસંગે ભાવિકે આપણા ભલામણ કરું છું.
For Private And Personal Use Only