________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાચાર્ય શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, [ ૮૩ ]. જઈ છગનલાલને પાછાં વડેદરા લઈ ગયાં અને વિજયજી નામ રાખ્યું, કેમકે એઓ પોતે સંસારની મેહજાળમાં ફસાવવા લાગ્યા, પણ વિનય, બુદ્ધિ, ધર્મભાવના આદિ ગુણોથી સૌને છગનલાલ સંસારમાં ફસાયા નહિં. ખીમચંદભાઈ પ્રિય (વલ્લભ) થઈ પડ્યા હતા. આથી અને છગનલાલને દુકાને બેસાડી કયાંક જતા ત્યારે ભવિષ્યમાં મહદ્દ કાર્યો કરી જગતને વલ્લભ થશે છગનલાલ વેપારધંધો કરવાને બદલે ગલ્લામાંથી એમ જાણીને જ ગુરુદેવે આ સાર્થક નામ રાખ્યું. પૈસા વિગેરે લઈ ગરિઓને આપી દેતા. અંતમાં હવેથી છગનલાલને આપણે મુનિશ્રી વલ્લભછગનલાલ મહારાજશ્રી પાસે પાલીતાણે પહોંચી વિજયજી મહારાજના નામથી ઓળખીશું. આ ગયા અને પિતાને અભ્યાસ ચાલુ કર્યો. દીક્ષા મહોત્સવને હજી સુધી રાધનપુર યાદ
ચાતુર્માસ પછી શ્રી ગુરુદેવ વિહાર કરી કરે છે. રાધનપુર પધાર્યા. છગનલાલ પણ મહારાજશ્રીજીની
ગુરુસેવા અને વિદ્યાધ્યયન, સાથે રાધનપુર પહોંચી, એક પત્ર પિતાના વડીલ ભાઈ ખીમચંદભાઈને લખી જણાવ્યું કે મારી મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજ જન્મથી જ દીક્ષા થવાની છે માટે આપ જલદી પધારે. આ સંસ્કારસંપન્ન હોવાથી એમનામાં વિનય, લઘુતા, પત્ર પહોંચતાં જ ખીમચંદભાઈ રાધનપુર પહો- નમ્રતા, ક્ષમા આદિ શિષ્ય ગ્ય ગુણે પ્રાપ્ત યા અને તપાસ કરતાં જણાવ્યું કે છગનલાલે થઈ ચૂક્યા હતા. સમર્થ મહાપુરુષ ન્યાયાભેછાને માને મહારાજશ્રીજીને પૂછ્યા વિના જ નિધિ જેનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી પત્ર લખ્યો હતે. ખીમચંદભાઈએ કેઈપણ રીતે (આત્મારામજી મહારાજ જેવા ગુરુદેવની સેવામાં છગનલાલ ફસાશે નહી એમ જાણે શ્રી ગુરુદેવ ઓતપ્રોત થવાથી એમનામાં મહાપુરુષને લાયક આત્મારામજી મહારાજને વિનંતિ કરી કે આપ ગુણ પ્રાપ્ત થવા લાગ્યા અને શ્રી ગુરુદેવની ખુશીથી છગનને દીક્ષા આપે. છગનલાલને કૃપાથી વ્યાકરણ, કાવ્ય, કેષ, અલંકાર, સાહિત્ય પણ મીઠા સ્વરે કહ્યું કે ભાઈ, ખુશીથી અને પ્રકીર્ણ ગ્રંથ તેમ જ આગમ આદિ તેમ દીક્ષા લે. આપણે કુળને દીપાવજે. જ સ્વ અને પર શાસ્ત્રોનું અધ્યન કરી વિદ્યાઓ શાસનને સાચે સુભટ બની શાસનની પ્રાપ્ત કરવા લાગ્યા. રક્ષા કરજે. જૈન ધમને ઝંડે ફરકાવજે. શ્રી ગુરુદેવની સાથે પંજાબમાં. પરિષહેને સહન કરી શ્રી ગુરુદેવની
ગુરુકૃપાથી વિદ્વત્તા પ્રાપ્ત કરી શ્રી ગુરુદેવને ચરણોપાસના કરી આત્મકલ્યાણ કરજે. હરએક કાર્યમાં સહાયક થવા લાગ્યા. ગુરુદેવ
વિ. સં. ૧૯૪૩ના વૈશાખ શુદિ ૧૩ના શુભ પણ પિતાના પ્રિય પ્રશિષ્યની વિદ્વત્તા, કાર્યદક્ષતા દિવસે ઘણી જ ધામધૂમથી ન્યાયાનિધિ વાકચાતુર્યતા, સહનશીલતા, વિનય ઇત્યાદિ જૈનાચાર્ય શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી (આત્મા- ગુણોથી પ્રસન્ન થઈ પિતાને કાર્યભાર એમને રામજી) મહારાજે છગનલાલને દીક્ષા આપીને સે, અને મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજે પિતાના પ્રિય શિષ્ય મુનિરાજ શ્રી હર્ષવિજયજી પણ ગુરુદેવના સેપેલા કાર્યભારને બરાબર મહારાજના શિષ્ય બનાવી મુનિ શ્રી વલ્લભ ઉઠાવી લીધે.
For Private And Personal Use Only