________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=(લે. ચે ક સી. ) ==
સુત્ર અનુસાર ક્રિયા.
પ્રગતિના પેંગડામાં પગ ભેરવી ગતિ કરી વિચિત્રતા નજરે ચઢે છે? કેઈ નાયક અથાત રહેલ મુમુક્ષુ આત્મા અનંતજિનના સ્તવનમાં ગ૭પતિ કેવળ ક્રિયામાં રચી રહેલા જણાય છે. જેનેતર દર્શને પ્રતિ ઘડીભર કાન બંધ કરી, ખુદ જાતજાતની તપસ્યા કે ભાતભાતની કરણીઓ જૈન ધર્મમાં પ્રવર્તી રહેલ સ્થિતિનો વિચાર કરે પાછળ આંધળીયા કરાવે રાખે છે. એ સર્વ પાછળ છે. થઈ ગયેલા અનંત તીર્થકરોએ જે વાત પર રહેલ ઉમદા રહસ્યને પિછાનવાની કે કરનારાને ભાર મૂકે છે એ વાત ચૌદમા જિનપતિ શ્રી એનું સ્વરૂપ સમજાવવાની તસ્દી સરખી પણ અનંતનાથના સ્તવનમાં અવેલેકે છે. જાણે કે લેતા નથી. અરે! એટલું પણ વિચારતાં નથી કે પૂર્વ થયેલા અરિહંતેના કથનના નિચેડરૂપે-આ જેમ કિયા ભિન્ન ભિન્ન તેમ તેનાં ફલ પણ વીશીના ચૌદમાં તીર્થપતિ-નામે પણ અનંત જુદા જુદા બેસવાના અને આ જાતની ફલઅને વસનાર પણ ચૌદ રાજલકના અંતભાગે પ્રાપ્તિથી તે કેવળ સંસારભ્રમણની વૃદ્ધિ જ અનંતકાળ સુધી ઉક્ત સર્વ જિનેના પ્રતિનિધિ થવાની. એથી ચાર ગતિને રેટ કેવી રીતે ઘટતરિકે શ્રીમદ્ ગીરાજ આનંદઘનજીના મુખે વાને આત્માનું જે મુખ્ય ધ્યેય આત્મસિદ્ધિ દર્શાવી રહ્યા હોય એમ જણાય છે! તે કેવી રીતે સધાવાનું. ક્રિયા-ફળપ્રાપ્તિ અને
પ્રથમ કડીમાં જ શુધ્ધ ચારિત્રપાલનની દુષ્ક. ભગવૃત્તિ-“પુનરપિ જનન, પુનરપિ મરણું, પુનરતા દેખાડતાં વદે છે કે તીર્થકર પ્રભુ અનંત પિજનની જઠરે શયનમ'માફક ચાલુ જ રહેવાનું ! નાથે ચારિત્ર યાને સંયમની જે વ્યાખ્યા બાંધી ત્યાં તે બીજા ગચ્છવાળાઓની સાઠમારી છે તે પ્રમાણે ચાલવું અર્થાત્ એ જાતનું સંયમ- નજરે ચઢે છે! જે નામે વિશિષ્ટને પ્રતિભાસંપન્ન મય જીવન બનાવવું એ કંઈ બચ્ચાના ખેલ વિભૂતિઓના તેજબળે જનસમૂહમાં પ્રસિદ્ધિને નથી. તરવારની ધાર કરતાં પણ ઉક્ત ચારિત્રની પામેલા તે વાડારૂપે પરિણમતા જઈ, હૈયું ધાર વધારે તીખી છે અર્થાત લેખંડના ખડ્ઝની દ્રવી ઊઠે છે. આ પ્રકારની દળબંધી કે તડાધાર પર તે યુક્તિ લગાડી નાચતા બાજીગર વૃત્તિ વીતરાગ પ્રભુના માર્ગમાં, અરે ! અહિંસા દષ્ટિગોચર થાય છે પણ ભગવાનના સંયમ-પંથે જેને પામે છે અને અનેકાંતદ્રષ્ટિ જેને મુખ્ય શુદ્ધ રીતે ચાલવામાં તે ભલભલા મહાશક્તિવંત ભારવટ છે એવા અનુપમ પ્રાસાદમાં એ શકય છે દેવેની શક્તિ પણ કામ આવતી નથી અથત ખરી? તેથી એ જોતાં જ અધ્યાત્મમાં એક્તાન હદયના સાચા રંગ વિના નિરતિચારપણે ચારિ રહેનાર મહાત્મા સ્પષ્ટપણે બેલી નાખે છે – ત્રનું પાલન મુશ્કેલ છે.
ગચ્છના ભેદ બહુ નયણુ નિહાળતાં, અન્ય મતવાળાઓની વાત જવા દઈ કેવળ તત્વની વાત કરતાં ન લાજે, શ્રી વીરપ્રભુના શાસનમાં પડેલા મતમતાંતરો ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, તરફ મીટ માંડતા કેટલી બધી વિલક્ષણતા ને મેહ નડિયા કલિકાલ રાજે.
For Private And Personal Use Only