Book Title: Atmanand Prakash Pustak 038 Ank 03
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org [ ૭૪ ] શ્રી આત્માનંદ પ્રકાશ, તાત્વિકદષ્ટિ જ જેના હાડોહાડમાં થનગનતી ત્યાં અનંતજિનને માર્ગ સંભવી જ કેમ હોય અને જેને કેવલ સ્વરૂપ સાક્ષાત્કાર સિવાય શકે? અપેક્ષા રહિત વચન વદનાર પછી ભલેને અન્ય ભાવના જ ન હોય. સાંસારિક માનપાનની કઠિન વ્રત આચરતો હોય કિંવા પૂરણ તાપસ લેલુપતા ન હોય કે ભક્તોની વાહવાહની અગત્ય માફક આહારને સાવ નિરસ ને શુષ્ક બનાવી ન હોય તે આ જાતનું વિતરું સત્ય ઉચ્ચારતાં વાપરતો હોય કિવા દેહને કષ્ટ આપવામાં આકરી કેમ પીછેહઠ કરે ? એને મન તપા, ખરતર, કટીમાંથી પાસ થતું હોય, છતાં વ્યવહારથી અંચળ કે પુનમિયા વાલેકા આદિ ગચ્છો કરતાં બેટો છે અર્થાત આજ્ઞાથી વિરુદ્ધ વર્તનાર છે. ધર્મ પ્રભુ શ્રી મહાવીરને સંદેશ જ અતિ કિંમતી અમુક કરણી માત્રમાં નથી રમાય. એનું મૂળ તે હેય. મમત્વ અને તત્વને મેળ બેસે જ કેવી જિન આજ્ઞામાં રહેલું છે. તેથી તે વિજ્ઞાળાપ રીતે? એ મહત્વને સવાલ જુદા જુદા કા ઘા એ ટંકશાળી વચન છે. નિશ્ચય સંબંધી જમાવી બેઠેલા અને પરસ્પરની તૂટી જેવાનું વચન વ્યવહારની વાંછા રાખે છે અને જ્ઞાનક્રિયા કામ કરી રહેલા ગચ્છનાયકને એ પૂછે છે અને સહિત તેમજ ઉત્સર્ગ ને અપવાદ યુક્ત સાપેક્ષ જ્યારે જવાબ મળતું નથી ત્યારે રોકડું પરખાવી વચનમાં વ્યવહાર રહે છે અને તે રીતે દે છે કે ઉત્તમ પુરુષ તે લાખમાં કેઈક જ ચારિત્રનું પ્રવર્તન એ જ સાચું ચરિત્ર છે અર્થાત હશે, બાકી બીજા તે વેશધારી ને પેટભરા જ એ જ સિદ્ધાંત અનુયાયી વ્યવહાર છે. પ્રભુ કહેવાય. આટલું કહ્યા પછી તાત્વિક મુદ્દો નિમ્ન આજ્ઞાથી અવિરુધ્ધ હોવાથી તે સાચું છે. અપેક્ષા ત્રણ કડીમાં સામે ધરે છે- પ્રતિ સદાકાળ જાગૃતદષ્ટિ રાખવાની છે. જેના વચન નિરપેક્ષ વ્યવહાર જઠે કહ્યો, દર્શનને એ મર્મ છે. અપેક્ષા વગરનું એટલે કે વચન સાપેક્ષ વ્યવહાર સાચે નિરપેક્ષ વચન અને એને અનુરૂપ કરણી ઇન વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, મતથી વિરુધ્ધ જ છે. કહ્યું છે કે– સાંભળી આદરી કાંઈ રાચો. ૪ ભાષ નિરપેક્ષક વચન, દેવગુરુધર્મની શુદ્ધિ કહે કેમ રહે? ક્રિયા દેખાવે કુર; કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો. વાક તપ સંયમ સરવ, કર્યો કરાયો ધૂર શુદ્ધ શ્રદાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, તેથી જ એકાંત કિયા પક્ષી, એકાંત ભક્તિછાર પર લીંપણે તેહ જાણે. ૫ , ‘ પક્ષી, એકાંત ગુરુપક્ષી અથવા તે કેવલ એક પાપ નહીં કેઈ ઉસૂત્રભાષણજિસ્થા, સંત પકડી, અન્ય બાબત તરફ સાવ દુર્લક્ષ્ય ધર્મ નહીં કઈ જગસૂત્ર સરિખો; દાખવી વનારા ચાર ગતિમાં ભટકનાર જ છે. સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, એકાંતવાદથી નથી શુધ્ધ દેવ-ગુરુ-ધર્મની પિછાન તેહનું શુદ્ધ ચારિત્ર પર. ૬ થતી. વળી પિછાન અને પરીક્ષાના અભાવે નથી સ્વમંતવ્યને મમત્વ જ્યાં થયે ત્યાં અપે- સાચી શ્રધ્ધા બંધાતી અને સાચી પ્રતીત પ્રગટ્યા ક્ષાયુકત વચનની આશા શી રીતે સંભવે ? ત્યાં વગરની કરણી એ તે રાખ કે ખાતર ભરી જમીન તરત જ એકાંતવાદ દોડી આવે અને જ્યાં એકાંત પર લીંપણ કરવા તુલ્ય નિરર્થક છે. શ્રીમદ્ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40