Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણ દષ્ટિ. otetorets teetettstedet etter to detector de testostertestosterte to retire testerete પીડા બીલકુલ ધ્યાનમાં ન લેતાં પોતાનાજ ધ્યાનમાં લીન થઈ મુક્ત થયા હતા, ટર 1 નાઝિ રિત મવ7: What can the poor give ? nothing. પોતાની પાસે હોય તેનું જ દાન થાય એ સ્વાભાવિક છે. વિસ્મય પામવા જેવું કાંઈ નથી. ઉonsider that it. is owing to your own actions in the past that you are confronted with so much insult, or that it is owing to their own is that they are placed in a position to injure you & not. to benefit you; how poor in spirit are they who can do no good to others but on the contrary evil ? They dig their own tombs; they kill their own souls; taķe, pity on them. જો ચઢવાની ઈચ્છા હોય તો ગુણ જે. પડવું હોય તે દોષ જો. જેવું જઈશ તેવું પામીશ. પવિત્ર વસ્તુ પેખીરા તો પવિત્ર થઈશ. માટે તારી આસપાસ પવિત્ર વસ્તુ રાખ. ખરાબમાં પણ સારૂ જોવાનો પ્રયત્ન કરી જેથી તને અપવિત્ર દર્શનનું નુકશાન થવા પામે નહિ શ્રીકૃષ્ણ મહારાજ એક સવાંગ વ્યાધિગ્રસ્ત સ્થાનમાં તેના મુખની નિઃબિડ અવિરલ દંતાલી જોઈને સાનંદાશ્ચર્ય પામ્યા હતા, તેને દાખલ લે. દોષ જોવાથી નિર્મલ આમાં કલુષિત થાય છે; લધુતા આવે છે. મનને દોષ જોવાને અવકાશ મળે એ કેટલું હલકું મન સાબીત કરે છે ? જે મન શુભ કાર્યમાં જોડાયેલું રહેતું હોય, શુભ સંગતિવાળું હોય તે તેને અશુભ સંગતિને અવકાશ જ કયાંથી મળે ગુણ ગણનાના કાર્યમાંથી નવરું થાય તો દેષ ઉપર દોડેને ઉત્તમ મનુષ્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24