Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનંદ પ્રકાશ &&&&& &&& &&&&&&&&&&&&&&&&& &&&&. નગરીના રાજા અમરસેનનો સુરસેન નામે પુત્ર થયે તે શ્રી સીમ ધર સ્વામીના ઉપદેશથી ચારિત્ર લઈ ઉત્તમ ગતિ પામ્ય.. ગુણમાં જરીનો જીવ મહાવિદેહ ક્ષેત્રના ઉભાવિજયમાં શુભા નગરીના રાજા અમરસિંહને ઘેર સુગ્રીવ કુમાર નામે પુત્ર થે, તે છેવટે સમૃદ્ધિવાન્ રાજય ઉપર મહારાજા કે તેને રાશી હજાર પુત્રો થયા. જયેષ્ઠ પુત્રને જય આપી સુગ્રીવ કુમાર ચારિત્ર લઈ કેવલ જ્ઞાન પામી ને ફ ગયે. ઉપરના દ્રષ્ટાં થી જ્ઞાનપંચમીનું આ મહાપર્વ કેવું રે તમ પર્વ છે તે જણાઈ આવે છે એ પવિત્ર પંચમી સૈભાગ્ય પંચમીના નામે પણ ઓલખાય છે. આ પર્વનું આરાધન પ્રત્યેક માસે કરવાનું છે, પણ રોગ-- પીડિત ગુણમંજરી ઉપવાસ કરવાને અશક્ત હતી તેથી વર્ષમાં એક દિવસ આરાધન કરવા માટે તેને કહેવામાં આવ્યું હતું. તે દિવસે પાટ ઉપર જ્ઞાન અને જ્ઞાનના ઉપકરણની સ્થાપના કરવી તે પછી ગુરૂવર્યની પાસે આવી તેમના ચરણકમલમાં વંદન કરી ચતુર્વિધ આહારના પચ્ચખાણ કરવા. પછી જ્ઞાન સ્થાપનાની પૂજા કરી તેની આગલ વિવિધ પ્રકારે આરાધના કરવી. તે દિવસે ઉત્તર, પૂર્વ અથવા ઈશાન તરફ બેસી “ ૩r નો નાળા” એ પદને બે હજાર જાપ કરે. જે પિસહ લેવાની ઈચ્છા થાય છે તે દિવસે ગણણુ પ્રમુખવિધિ થઈ શકે નહિ તેથી તે પારણાને દિવસે પૂર્વે તવિધિ કર. પારણાને દિવસે સત્પાત્રરૂપ સાધુને પ્રતિભાભી સાધમવાત્સલ્ય કર્યા પછી પોતે પારણું કરવું એમ લખેલું છે. આ પવિત્ર પર્વનું ઉઘાપન પણ શાસ્ત્રમાં ઉત્તમ પ્રકારે લખેલું છે. ઉઘાપનના વિાધમાં પુસ્તક, રૂમાલ, પુંઠા પ્રમુખ જ્ઞાનના ઉપકરણ પ્રત્યેક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24