Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री છે. આત્માનંદ પ્રકાશ છે દોહા. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્ત્વ વિકાશ; આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ પુસ્તક ૩ જુ. વિક્રમ સંવત ૧૯૬૨–કાર્તિક અંક ૪ થે. પ્રભુ સ્તુતિ. શાર્દૂલવિક્રીડિત. બેઠું વર્ષ નવીન વિક્રમ તણું સદ્ધર્મ શર્મ ભર્યું, પ્રેમથી પ્રણમે જિનેંદ્ર ચરણે ત્યાં ચિત્ત રાખે કર્યું, આરાધે જિનધર્મ કર્મ હરવા સદ્ભાવના આચરી, ગા સશુરૂ ભક્તિ ગીત રસથી આનંદ અંગે ધરી. ૧ ગુરૂ સ્તુતિ. આરામ આત્માને કરે, નહિં કામ ત્યાં આવી ઠરે, આધિ ઉપાધિ અંતરેથી સઘ જે દૂર કરે નવરંગ આત્માનંદ આપે જે સદા સુખવૃદને, ગુરૂવર્ય તે સઘલા હરે ભયકારિ આ ભવ કુંદને. ૧ ૧. ઉત્તમ ધર્મ સુખથી ભરેલું. ૨ કર્મને નાશ કરવા. ૩ મનની જોડા. ૪ સોસારિક પીડા. ૫ સુખના સમૂહને. * * * — ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 24