Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતામણિ beter bere este tratate driteretetetrete tietesterteste tratante fastentarters treate ચિંતામણિ. પ્રકરણ ૧૦ મું. મુનિ વૈભવ વિજયનું બીજું વ્યાખ્યાન દુર્જનનું વરૂપ. (અનુસંધાન પાને ૩૦ થી ચાલુ છે. પૂર્વના નિયમ પ્રમાણે વર્દીમાનપુરની વ્યાખ્યાન શાલા છેતાઓથી ભરપૂર થઈ ગઈ. બરાબર વ્યાખ્યાન સમયે મુનિ વૈભવ. વિજયે પિતાનું વ્યાખ્યાન શરૂ કર્યું. તેઓ ગંભીર અને મધુર સ્વરે બેલ્યા, ભદ્ર શ્રેત ગણ, આજે દુર્જન વિષે ઘાખ્યાન આપવાનું છે. સાંપ્રત કાલે સજજને કરતાં દુર્જનોની સંખ્યા વધતી જાય છે. અનેક જાતના દુર્જન સ્થાને સ્થાને દૃષ્ટિએ પડે છે. તેવા દુર્જનથી તમારે સર્વદા દૂર રહેવું. વિશેષમાં કેટલાએક એવા દુર્જ. ન હોય છે કે, જેઓને આડંબર સજજનના જેવો દેખાય પણ અંતરમાં તેઓ સર્વ રીતે દુર્જન હોય છે. તેવા દુર્જનોથી તમારે વિશેષ ચેતવાનું છે. ખેલ પુરૂષના ચરિત્ર સર્વને હાની કારકજ હેય છે. તેવા ખેલ પુરૂષના સંબંધમાં કદિપણ આવવું નહી. સાહિત્યના વિદ્રાને ખલ પુરૂષ અને કાંટાને માટે બે પ્રકારના ઉપાય બતાવે છે. પહેલો ઉપાય-ઊપાનથી તેના મુખનો ભંગ કરે અને બીજો ઉપાય–તેનાથી દૂર રહેવું. એક વિદ્વાન પુરૂષ = શબ્દની ઉત્પત્તિ વિષે લખે છે કે, વિશિખા અને ખ્યાલ એ બે શબ્દના છેલા અક્ષર લઈને વસ્ત્ર એ શબ્દ બને છે. તેથી વિશિખ એટલે તીર અને ખ્યાલ એટલે સર્પ તે બંનેના વિષમ ગુણ ખલ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24