________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિંતામણિ,
43
statute tate
ધર્મ ભાવનાને ધારણ કરનારી વ્યક્તિમાં સજ્જનતા નિરાબાધ થઇ રહી શકે છે. ધાર્મિક વિચાર અને ક્રિયાના પ્રવાહ જુદા જુદા ઢાય,. તથાપિ સજ્જનતાના નિવાસ તેમાં થેચ્છ રીતે જોવામાં આવે છે. સજ્જનતાને કોઇ ધર્મની કે ક્રિયાની અપેક્ષા નથી.. એ મહાન ગુણ કાલેકરી માનવને ઊત્તમ ધર્મ ભાવનામાં. આકષી શકે છે. દરેક વિવિધ ધર્મની ભાવનામાં ઉત્પન્ન થયેલા ભવ્યજને કાલે કરીને સમ્યક્ દૃષ્ટિ થઇ શકે છે, તે બીજ સજ્જનતાનુ જ છે.
શ્રેષ્ઠિજને, એવી સર્વોત્તમ સજ્જનતા સાંપાદન કરવા તમારે સતત પ્રયાસ કરવા. જન્મથી દૈ કર્મથી શ્રાવક નામ ધારી શકાય છે પણ સજ્જનતા ધારી શકાતી નથી. સજ્જનતાની મહા વિદ્યા પુણ્યથી કે સ્વભાવથી શીખી શકાય છે. એ મહાવિદ્યા નિર્મલ અને પવિત્ર હૃદય વિના ટકી શકતી નથી. એ મહાવિદ્યાના અભ્યાસીએ સ્વતઃસિદ્ધ અને પુણ્યકર્મ રૂપ ગુરૂથી શિક્ષિત થયેલા છે.
આ અસાર સ’સારમાંથી સારગ્રાહી અને સવર્ઝનની શોભાને ધારણ કરનારા માત્ર સજ્જનેાજ છે. ધાર્મિક વૃત્તિથી પત્રિત્ર એવા સજ્જનોનું જીવનજ કૃતાર્થ છે. સજ્જનતા વિના આ જગતમાં માનવ જીવનની ઉન્નતિ જેવાને કોઇ પણ સમર્થ થઇ શકતું નથી.
સજ્જનોમાં એકી સાથે સદ્ગુણાની શ્રેણિ આવી નિવાસ કરેછે. સજ્જનતા રૂપકલ્પલતા તેના આશ્રિતને વાંચ્છિત ફલ આપે
જ્યાં સજ્જનતાને પૂર્ણ પ્રકાશ પ્રકાશિત છે, ત્યાં અજ્ઞાન રૂપ અંધકાર ટકી શકતું નથી. સૌજન્યની દિવ્યં શક્તિ. તેના. પરીક્ષદાને વશીભૂત કરી શકે છે. અનેક મહાત્મા, સાજન્યના મહા પ્રતાપથી સર્વપૂજ્ય અને સર્વમાન્ય થયેલા છે. સાજન્યના ઉત્પા
For Private And Personal Use Only