Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८८ આત્માનંદ પ્રકામ. statat estatatateste tstate intat tatetestetet એક ઉમ સ્વભાવના મ`ત્રી છે, તે અસત્ય અને પાખંડ માર્ગે ચાલનારા છે. તે મત્રીની ઇચ્છા સર્વદા નડારી છે રાજ્યની રાજ્ય સમૃ· દ્ધિના દુરૂપયાગ કરવાની તેની ધારણા છે. આવા દુષ્ટ મંત્રીને લઇ એ મહારાજાના દેશ ઘણા દુ:ખી રહે છે. દયાળુ રાજા પાતે પણ તેથી ધણા દુઃખ પામે છે. ઉપરના વૃત્તાંતને ઉપનય પ્રત્યેક પ્રાણીએ મનન કરવા ચેાગ્યછે. તેનું મનન કર્યા પછી ભત્રિ પ્રાણી આમ સુધારણા કરી શકેછે. આ શરીર એક રાજાનું ચમત્કારી અને અદ્ભુત નગર છે. તેની અંદર બધી ઈંદ્રિયા ત્યાં રહેનારી પ્રજા છે, એ મહાન્ રાજ્યના મહારાજ જીવ છે, તેને ભેગાભિલાષ, ક્રોધ અને બુદ્ધિ—એ ત્રણ જુદા જુદા પ્રધાના છે. તે જીવરૂપ મહારાજાના રાજમડલમાં ભિન્ન ભિન્ન સેના રહે છે. તે સેનામાં પાંચતત્વ, વાત, પિત્ત અને કફ તથા ઇંદ્રિયાના વિષયા મુખ્ય છે. શરીર ઇંદ્રિયા અને અંતઃકરણના તેમાં સમાવેશ થાય છે. એ બધી સેના જીવરાજાનેઆધીન છે. તેના નાયક અને પ્રેરક જીવ રાજા છે. તે મહારાજાને આ સર્વે સેનાની ચાહના છે; કારણ કે તેના રાજ્યની સર્વ પ્રકારની સિદ્ધિ એમનાથીજ થાય છે. તે મહારાજાના ત્રણમત્રીએમાંથી ભાગામિલાષ અને ધ–એ એ મત્રી જીવરાજાને વિશેષ ખાવે છે. એ જુડા અને પાખંડી મત્રીએ બુદ્ધિરૂપ મંત્રીના કહેવાથી વિપરીત પણે વર્તે છે. તે મહારાજાને ક્રોધ રૂપ મંત્રી તે। મહા તીક્ષ્ણ અને કઠિન છે, તેનામાં ખીલકુલ વફાદારી નથી. તે પેાતાના આશ્રયદાતા છત્રરાજાને તાબે કરી બીજાનેા ધાત કરવા ઇચ્છે છે આ પ્રચ ડ અધિકારીને લઈ જીવ રાજાનું શારીરિક રાજ્ય બહુ દુ:ખી રહેછે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24