________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક મહારાજ્ય
re
Cetate
આ શારીરિક મહારાજ્ય ક્યારે સર્વ રીતે સુખી થાય એવી ઇચ્છા રાખનાર જીવરાજા કાર્ય નિષ્પક્ષપાતી અને ન્યાયી મહારાયની સલાહ લેવાને ગયા. તે કૃપાલુ મહાશયે આ મહાન્ રાજ્યકર્તાને દુ:ખી જોઇ આ પ્રમાણે પેાતાની અમૂલ્ય સલાહ આપી. આ.મહાશય તે પરમ કૃપાલુ ગુરૂ સમજવા. તેઓએ જીવરાજાને જણાવ્યુ કે રાજેંદ્ર, ચિંતા કરશેશ નહીં. તમારા રાજ્યની સુધારણા તમારે આધીન છે. તમારા બુદ્ધિરૂપ મંત્રીને તમે સમત થશે. ભાગાભિલા ષરૂપ પ્રધાનને નખલા કરી તમારા તાબામાં રાખો. બુદ્ધિથી વિપરીત જે કાંઈ કહે, તે માનશે નહીં. ઊચસ્વભાવવાલા ક્રોધરૂપ મત્રીને પ્રખલ થવા દેશે નહીં, તેને મર્યાદામાં રાખો; મર્યાદાનુ ઉલ્લંધન કરવા દેશેા નહીં. તે હમેશાં બુદ્ધિરૂપ મ ંત્રીના કહેવા પ્રમાણે વક્ત્ત તેવી યાજના કરો. ભેગાભિલાષ અને ક્રેાધ–એ બને મત્રીએને નિર્બલ કરી બુદ્ધિરૂપ મત્રીના તાબામાં સાંપી દેજો. તેએ બુદ્ધિરૂપી મંત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે તેમ કરવા પ્રયત્ન કરો. તેમાં એટલુ ધ્યાનમાં રાખજો કે, તે બંને કપટી મંત્રીએ બુદ્ધિરૂપી મંત્રીને દબાવી પેાતાને સ્વાધીન કરે નહીં.
મહારાજા, આ પ્રમાણે તમે ચેાજના કરશેા તા તમારૂ રાજ્ય સુખી થશે. તમારી સત્પ્રીત્તિ સર્વત્ર પ્રસરશે છે. તમારી ઉપર પરમાભાનું ચક્રવ્રત્તો રાજય છે. તમે તેના એક ખડિયા રાજા છે. જે તમારૂં રાજ્ય સર્વ રીતે સુખી હશે તે તમારી ઉપર ચક્રવત્તરાન્ત ખુશી થશે. મહાન્ ચક્રવર્તી પરમાત્માના દરબારમાં તમને મોટું માન મલશે, અને સર્વ સ્થાને તમારા શારીરિક ધર્મ રાજ્યનુ યોગાન થશે. આ પ્રમાણે તે મહાશયની સલાહ સાંભલી જીવરાજા ખુશી
For Private And Personal Use Only