________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન પંચમી.
23
to te tect
***
estatatate teste
સૂરિએ તેમને ધર્મની ઉત્તમ દેશના આપી અને તેમાં આ સર્વોત્તમ જ્ઞાનપંચમીના પર્વને આરાધવા ખાસ ઊપદેશ આપ્યા. તેમાં વરદત્ત કુમારની મૂર્ખતા થવા વિષે પુછતાં તે મહામુનિ એ રાજાને જણાવ્યુ કે, તમારા પુત્ર વરદત્ત પૂર્વે જ્ઞાનની વિરાધના કરી છે. તેથી તેને જ્ઞાન પ્રાપ્ત થયું નથી અને તે કાઢના રોગથી પીડિતછે.
આ સમયે સિડુદાસ શેઠે પેાતાની પુત્રી ગુણમજરી રાગી અને મુંગી ાનું કારણ પુછતાં જ્ઞાની મુનિએ તેનું પૂર્વ વૃત્તાંત કહી સ ંભલાવ્યુ હતુ. ગુણ મજરીએ જ્ઞાનની મેાટી વિરાધના કરવાથી મહાદુ:ખ ભાગળ્યુ હતુ. ખેટકપુરમાંનિદેવ શેઠને સુંદરી નામે સ્રી હતી. તેને આશપાલ, તેજપાલ, ગુણપાલ, ધર્મપાલ અને ધર્મસાર નામે પાંચ પુત્ર હતા તેમને જ્ઞાનાભ્યાસ કરવા પિતાએ મેાકલ્યા, પણ તેએ ચપલતાથી જ્ઞાન સંપાદન કરવામાં પ્રમાદી થયા. તે સાથે પાઠશાલામાં તાફાની તરીકે પંકાયા. આથી તેના શિક્ષા ગુરૂએ તેને ધિક્કારી કાઢી મુકતાં તેમની માતા સુદરીએ તેના પક્ષ કર્યો અને જ્ઞાનના અનાદર તાન્યા. તેવી સ્ત્રીની વત્તશુકથી તેના પતિ જિનદેવને રીસ ચડી અને કાપથી સુંદરીની ઉપર પથ્થરના ઘા કર્યો. આથી મૃત્યુ પામી તે સુંદરી ગુણમજરી થઇ અવતરી છે. જ્ઞાનની વિરાધનાથી તે મુંગી, અને રાગપીડિત થઇ છે.
આવા સૂરીશ્વરના વચનથી તેમને જાતિ સ્મરણ થઈ આવ્યુ અને તે પછી જ્ઞાનપંચમીના આરાધન માટે મુનિએ ઉપદે આપ્યા.. વરદત્ત અને ગુણમજરી જ્ઞાનપંચમીના આરાધનથી છેવટે ઉત્તમ ગતિ પામ્યા. વરદત્તના જીવ પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી
For Private And Personal Use Only