Book Title: Atmanand Prakash Pustak 003 Ank 04
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બામાનેક પ્રકા, ઝુલશું છેદ. વર્ષ વિક્રમતણું નવિન આ નેહથી નિર્મલું આવિયું તે વધો, આદિ અહંત જિનરાજના સદ્ગણે ઘેર ગર્જન કરી સર્વ ગ; ધર્મના તેજથી ચળકતા ચિત્યમાં ચપળતા પરહરી સદ્ય પેશો; પૂછ પરમેશને ભાવ ભક્તિ ધરી સકલ શુ કર્મના તીવ્ર પે. ૧ નેહથી નિરખતાં નાથ ને નયનથી નીર નિર્મલ મને નિત્ય નાગે, સાધુ સન્માનથી સાધુ ભક્તિ કરે, ગુરૂ તણા ગેરવે ચિત્ત રાખે; નેહ સાધાર્મિમાં આદરે અંતરે સુખદ થઈ તેમને સહાય આપે, ચિત્ત કરૂણા કરી ક્રૂરતા પરહરી દીન દુઃખી તણાં કષ્ટ કાપો. ૨ જૈન શાલા રચી જ્ઞાનના દાનથી ધર્મના બંધને જ્ઞાન આપે, સર્વ દૈ રહાય સુખ સાધને અર્પવા મિત્રના મડલે સર્વ સ્થાપ; ઐક્ય સઘળે કરી ધર્મ ગૃહ નીતિના નિયમ બાંધી બધા જન સુધારે, જય કરી ધર્મનો ક્ષય કરી કર્મને મુક્તિપુરને ધરે પંથ સારે. ૩ જીન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજઅંગ. " परगुण परमाणून् पर्वती कृत्य नित्यं । निन हृदि विकसन्तः सन्ति सन्तः कि यन्तः ॥ આ સંસારમાં જીવ માત્ર સુખનો અભિલાષી હોય છે. સા કેઈને તડકેથી છાંયે જવાની ઈચ્છા હોય છે. સિ કોઈને આમ કલેશકારક સ્થાનમાંથી શાન્તિ દાયક સ્થાનમાં જવાની ઈચ્છા હોય છે. તે તે પ્રકારની ઈચ્છા શીધ્ર પૂર્ણ થાય એ સ્થાને જવાની ઈચ્છા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 24