________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
છે. આત્માનંદ પ્રકાશ
છે
દોહા. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્ત્વ વિકાશ; આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ
પુસ્તક ૩ જુ. વિક્રમ સંવત ૧૯૬૨–કાર્તિક અંક ૪ થે.
પ્રભુ સ્તુતિ.
શાર્દૂલવિક્રીડિત. બેઠું વર્ષ નવીન વિક્રમ તણું સદ્ધર્મ શર્મ ભર્યું, પ્રેમથી પ્રણમે જિનેંદ્ર ચરણે ત્યાં ચિત્ત રાખે કર્યું, આરાધે જિનધર્મ કર્મ હરવા સદ્ભાવના આચરી, ગા સશુરૂ ભક્તિ ગીત રસથી આનંદ અંગે ધરી. ૧
ગુરૂ સ્તુતિ. આરામ આત્માને કરે, નહિં કામ ત્યાં આવી ઠરે, આધિ ઉપાધિ અંતરેથી સઘ જે દૂર કરે નવરંગ આત્માનંદ આપે જે સદા સુખવૃદને, ગુરૂવર્ય તે સઘલા હરે ભયકારિ આ ભવ કુંદને. ૧
૧. ઉત્તમ ધર્મ સુખથી ભરેલું. ૨ કર્મને નાશ કરવા. ૩ મનની જોડા. ૪ સોસારિક પીડા. ૫ સુખના સમૂહને.
*
*
*
—
!
For Private And Personal Use Only