Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 246
________________ જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક ! ૪૦૭ ૪૦૮ આપ્તવાણી-૧૩ (પૂર્વાર્ધ) એટલે કર્યું અને આપણે કહેવું કે પ્રતિક્રમણ કરજે તું. અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કરો. પ્રશ્નકર્તા : જ્ઞાયકને એ વખતે એવું ભેદભેદ છે કે આ હિંસા કરી કે ના કરી ? દાદાશ્રી : ના. હિંસા શબ્દ જ નથી હોતો. હિંસા નથી ને અહિંસા ય નથી. જ્ઞાયક તો એટલું જ જાણે છે કે આ દુનિયામાં કોઈ જીવ મરતો ય નથી અને કોઈ મારી શકતો ય નથી. મરતો ય નથી ને જીવતો ય નથી. તથી સ્મૃતિનો સંગ જ્ઞાયકને ! પ્રશ્નકર્તા : જાણપણાને આ બાજુ જોય છે અને જાણપણાની બીજી બાજુ થોડી કંઈ વાત સાંભળવાનું મન થાય છે, એ કહો. દાદાશ્રી : એ જ્ઞાયક કહેવાય. પ્રશ્નકર્તા : જ્ઞાયક હોય, એને જોય અનેક પ્રકારનું હોય કે નહીં ? દાદાશ્રી : જ્ઞાયક છે તે અનંત જ્ઞાનવાળો છે એટલે જોયો પણ અનંત હોય. જ્ઞાયક સ્વભાવ છે તે કેવો છે ? અનંત જ્ઞાનવાળો છે. શાથી અનંત જ્ઞાન ભાગ ? જોયો પણ અનંત છે એટલે. પ્રશ્નકર્તા: હવે જ્ઞાયકભાવને સ્મૃતિનો સંગ નથી, જ્ઞાયક ભાવને કંઈ આધાર જ હોતો નથી. દાદાશ્રી : આધાર ના જોઈએ. પ્રશ્નકર્તા ઃ હા, તો ત્યાં આગળ પછી શું છે? જ્ઞાયની આગળ શું પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરાવવાનું કેમનું? દાદાશ્રી : પ્રતિક્રમણ તો જેણે અતિક્રમણ કર્યું તેને. એ વ્યવહારમાં છે, તો વ્યવહારના લોકો કહે કે આ ભઈ, અક્કલ વગરના છો કે શું ? અને પોતાને ક્યાં પ્રતિક્રમણ કરવાનું? જે અતિક્રમણ કરે, તેને પ્રતિક્રમણ કરવાનું છે. પોતાને તો કશું કરવાનું રહ્યું જ નથી. પ્રતિક્રમણ ના કરે તો પરમાણું ચોખ્ખાં થઈને ગયા નહીં. તે ચોખ્ખા પાછાં કરવાં પડશે. પ્રશ્નકર્તા : આપણે જ્ઞાયકભાવમાં હોઈએ ત્યારે ચારિત્રમોહમાં કંઈ દોષરૂપે દેખાય ? ચારિત્રમોહમાં સારું કે દોષવાળું કશું તેવું ના હોય ? દાદાશ્રી : જ્ઞાયકભાવમાં કોઈ દોષ હોય નહીં. જ્ઞાયકભાવ એટલે છેલ્લો ભાવ. પછી દેહ ગમે તે કરતો હોય પણ ત્યાં જ્ઞાયકભાવ છે, તેને કશું દોષ નહીં. એ તો જાગૃતિ હોવી જોઈએને ? જ્ઞાયકભાવ એટલે કંઈ લાડવા ખાવાના ખેલ છે ?! એ તો બધે ગાય છે ને ! આ આંખે દેખાય એ બધું જ્ઞાયકભાવ ના કહેવાય. મહીં ઝીણામાં ઝીણો દોષ દેખાય ત્યારે જ્ઞાયકભાવ કહેવાય. દાદાશ્રી : કશું ય નહીં. પોતે જ્ઞાયક, જાણનારો પોતે, બધું પોતે જ અને પોતે પોતાને જાણે. કારણ કે અરીસા જેવું, મહીં બધું આ જગત દેખાય. પ્રયત્ન ના કરવો પડે. પ્રશ્નકર્તા : હા, એ તો જાણપણું. દાદાશ્રી : જ્ઞાયક. પ્રશ્નકર્તા : ઝીણામાં ઝીણો દોષ દેખાય એટલે કેવો દોષ દેખાય? પ્રશ્નકર્તા : જ્ઞાયક, પણ એમાં જ્ઞાયક આવ્યો ને જ્ઞાયકથી આગળ આપણે આમ જઈએ, ત્યારે શું થાય ? દાદાશ્રી : આગળ ના હોય. એ જ્ઞાયક તે ય આ કલ્પિત વ્યવહાર પૂરતો છે, બાકી જ્ઞાયકે ય નથી એ. કોઈ શબ્દ છે જ નહીં એ તો. એ તો આપણે વ્યવહારમાં છીએ હજુ ત્યાં જતાં સુધી, ત્યાં પહોંચતા સુધી, આપણે દાદાશ્રી : ગમે તેવો ઝીણામાં ઝીણો, લોકોને એ દોષ ગણાતો જ ના હોય છે. એવાં દોષ દેખાય ત્યારે.

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296