Book Title: Aptavani 13 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 248
________________ જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક ! ૪૧૧ આગળ જોયુંને ? તમારો જ્ઞાયક સ્વભાવ જો હોય, તમારા પોતાના તમે જ્ઞાયક સ્વભાવમાં રહો એટલે અશુદ્ધ પરિણતિ શુદ્ધ થઈને ચાલી જાય. આપણી પરિણતિ આપણી પાસે શુદ્ધ થઈને રહે અને આપણે ય શુદ્ધ થઈને રહીએ ! નિરંતર જ્ઞાયકતા એ જ પરમાત્મા ! પોતાનો જ્ઞાયક સ્વભાવ ના છૂટેને, તે પરમાત્મા થયા. જેટલો વખત આમ મહીં ખરાબ વિચાર આવતાં હોય તે વખતે જ્ઞાયક રહ્યા તો જાણવું કે થોડા પરમાત્મા થયા. નિરંતર જ્ઞાયકપણું એ સંપૂર્ણ પરમાત્મા કહેવાય. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે, એ સ્વભાવનું ફળ શું? પરમાનંદ !!!

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296