SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતા-દ્રષ્ટા, જ્ઞાયક ! ૪૧૧ આગળ જોયુંને ? તમારો જ્ઞાયક સ્વભાવ જો હોય, તમારા પોતાના તમે જ્ઞાયક સ્વભાવમાં રહો એટલે અશુદ્ધ પરિણતિ શુદ્ધ થઈને ચાલી જાય. આપણી પરિણતિ આપણી પાસે શુદ્ધ થઈને રહે અને આપણે ય શુદ્ધ થઈને રહીએ ! નિરંતર જ્ઞાયકતા એ જ પરમાત્મા ! પોતાનો જ્ઞાયક સ્વભાવ ના છૂટેને, તે પરમાત્મા થયા. જેટલો વખત આમ મહીં ખરાબ વિચાર આવતાં હોય તે વખતે જ્ઞાયક રહ્યા તો જાણવું કે થોડા પરમાત્મા થયા. નિરંતર જ્ઞાયકપણું એ સંપૂર્ણ પરમાત્મા કહેવાય. શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે, એ સ્વભાવનું ફળ શું? પરમાનંદ !!!
SR No.008838
Book TitleAptavani 13 P
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2002
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy