Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 139
________________ આપ્તવાણી-૧૧ ૨૨૭ ૨૨૬ આપ્તવાણી-૧૧ કહેતા નથી. આપણી ભાષામાં બહાર લોકભાષાનું બોલીએ છીએ. બાકી પરિણામ છે, આ રિઝલ્ટ છે. આપણા કોઝિઝનું આ પરિણામ છે તેમાં પછી બીજું શું પૂછવાનું રહ્યું ? વ્યવસ્થિતને આ લોકો છે તે ભગવાન કહે છે, આપણા દેશના લોકો, બધા ફોરેન-બોરેન બધાય કે એ જ કર્તા છે અને પછી છે તે રાગવૈષ ચીતર્યા. આ બધું પુદ્ગલ કરી રહ્યું છે, અને આ લોકો માને છે કે હું કરું છું. એ ‘ય પુદ્ગલ છે. એટલું બધું પુદ્ગલ કરી રહ્યું છે. એ પુદ્ગલની કરામત તીર્થંકરો અને જ્ઞાની સિવાય કોઈને ય ના સમજાય. ક્રમિક માર્ગના જ્ઞાનીઓને ય એ કરામત ના સમજાય. કરામત એ તો અમે જોયેલી હોય, પણ એ વર્ણન ના કરી શકાય. એનો આકાર, એની રીત, અમે એ જોયેલી હોય પણ તેનું વર્ણન થાય નહીં ને ! એ અવર્ણનીય વસ્તુ છે. શબ્દોની તો સીમા છે, પણ આ તો અસીમ વસ્તુ છે. ‘કરે છે કોણ એ સમજે, તો ઊકલે કાયમી કોયડો; કરામત પુદ્ગલની બાજી, સ્વભાવિક જ્ઞાનનેત્રે જો.’ સ્વભાવિક જ્ઞાનનેત્રે એટલે દિવ્યદ્રષ્ટિથી જો, કે આ કોણ કરે છે તે જો પછી, કહે છે. આ બધી પુદ્ગલની બાજી છે. આ કરામત જે છે, તે પુદ્ગલની છે. જ્ઞાતી સમજાવે પલની કરામત ! દેખાય. હવે આ કોણે બનાવ્યું ? એ પુદ્ગલની કરામત છે બધી ! જો મહીં રસોડામાં વઘાર કર્યો, અને ઉડે એટલે આ મહાત્માઓ શું કરે ? પ્રશ્નકર્તા : ઉધરસ ખાય ને ! દાદાશ્રી : અલ્યા, આ કોણે આવું કર્યું ? પેલો માણસ તો વઘાર કરે છે, એમાં અહીં શું થયું ? પ્રશ્નકર્તા : વઘાર પેલો કરે છે, છીંક અહીંયા આવે છે. દાદાશ્રી : તું તારા કામમાં છું, એ એના કામમાં છે, આ કર્યું કોણે ? રાજાનો છોકરો હોય તે ઉધરસ ખાય અને જ્ઞાની ય ઉધરસ ખાય, જુઓ તો ખરા આ દુનિયા ! હવે વઘાર કરનારની ઈચ્છા નથી કે આ લોકોને ઉધરસ ખવડાવવી છે. ખાનારને ઈચ્છા નથી. આ પુદ્ગલની કરામત છે બધી. પુદ્ગલ વસ્તુ સમજાય એવી નથી. એ તો ‘શાની’ વગર બીજા કોઈ ના સમજી શકે. પુદ્ગલની કરામત ઓર જાતની છે, જુઓને. એક પુદગલે આખા જગતને મુંઝાવી માર્યું છે ! વીતરાગોનું એક જ વાક્ય સમજે તો ઉકેલ આવે. પુદ્ગલમાં જ ક્રિયા છે, આત્મામાં કોઈ ક્રિયા નથી. જગતને અહીં જ ભ્રાંતિ પડી જાય છે કે શી રીતે આ ચાલે છે ? જગત જેને આત્મા માને ત્યાં એક અંશ આત્મા નથી. આત્મા તો જ્ઞાનીઓએ જુદો જોયો છે, જુદો જામ્યો છે, જુદો અનુભવ્યો છે ! આત્માને ક્રિયાવાન કહ્યો, ત્યાંથી જ ભ્રાંતિ ઊભી થઈ ગઈ ! ‘આત્મા અકર્તા છે' એવું ભાન થાય ત્યારે સમકિત થયું કહેવાય. નૈમિત્તિક કર્તામાં કોણ કોણ ? પુદ્ગલની કરામત એટલે શું ? ઘડી પહેલાં કશું ય ના હોય, ને અરધા કલાકમાં તો અહીં ધુમ્મસ, ધુમ્મસ, ધુમ્મસ થઈ જાય. તે કોણ કરવા આવ્યું ? કોઈ વચ્ચે આવ્યું ? એવું તમે બહાર કશે નથી જોયું ? પછી આ વાવાઝોડાં કોણ કરાવે છે ? ત્યારે આપણા લોક આ ભગવાને કર્યું તેથી થાય છે, એવું કહે છે. ના એવું નથી. એટલે મારું કહેવાનું કે આત્મા અક્રિય છે, પુદ્ગલ ક્રિયાકારી છે. ક્રિયાકારી એટલે સ્વભાવ જ પુદ્ગલનો ક્રિયાકારી છે. આમ બરફ પડતો હોયને, તો કોઈ જગ્યાએ મહાવીર ભગવાનનું સ્ટેચ્યું જેવું થઈ જાય, મહાવીર ભગવાનની મૂર્તિ છે એવું હલે અત્યારે બધે જ, બધા ત્યાગીઓ-સાધુ-આચાર્યો, બધા ‘આત્મા કર્તા છે” કહે છે. હવે એ છૂટે નહિ ત્યાં સુધી ભ્રાંતિ છૂટે નહિ અને જોઈએ છે જ્ઞાન, જ્ઞાનનો પ્રકાશ કરવો છે, ભ્રાંતિ છોડવી નથી, ક્રાંતિ પર પ્રીતિ

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204