Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 142
________________ ૨૩૨ ૨૩૩ આપ્તવાણી-૧૧ નૈમિત્તિક ભાવ છે, આ જગતમાં આ જગતનો કોઈ કર્તા છે જ નહીં. એક સેન્ટ પરસેન્ટ ય ! અને કર્તા વગર થયું નથી. જો સાચો કર્તા હોત તો રોફ મારત કે ‘મેં આ બનાવ્યું છે. તમે બેસી જાવ. શું સમજો છો તમારા મનમાં ?” આ તો નૈમિત્તિક કર્તા ! આ વર્લ્ડમાં કોઈ એવો જભ્યો નથી કે જેનાથી મૂછ ઉપર હાથ દેવાય. પ્રશ્નકર્તા ઃ આ આંગળી હું હલાવું છું ને ?! દાદાશ્રી : “હું” ને કોણ હલાવે છે? આ તમને કહી દઉં ટૂંકામાં? આ વર્લ્ડમાં કોઈ જન્મ્યો નથી અગર કોઈ જન્મશે નહિ, કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. અને જો છાતીઓ કાઢીને ફર્યા કરે છે ? મેર ચક્કર, સંડાસ જવાની શક્તિ નથી, શું મોટા... પ્રશ્નકર્તા તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગુરુના નિમિત્તની જરૂર તો પડે ને ? આપ્તવાણી-૧૧ જોવાનું ? દાદાશ્રી : પ્રકૃતિ નિશ્ચયથી કરે છે, વ્યવહારથી નથી કરતી. પ્રશ્નકર્તા: આત્માની હાજરી છે તો જ પ્રકૃતિ ઊભી થાય ને ? દાદાશ્રી : આત્માની હાજરી વગર તો કોઈ દહાડો પ્રકૃતિ રહેતી જ નથી. આત્મા ના હોય તો પ્રકૃતિ ઉડી જશે. પ્રશ્નકર્તા અને આત્મા ના હોય તો ભાવ પણ ઉત્પન્ન થતાં નથી ને ? દાદાશ્રી : ભાવ ઉત્પન્ન થતાં નથી. પ્રશ્નકર્તા: કર્તુત્વપણું, પોતાના સ્વરૂપમાં ય નથી અને પ્રકૃતિમાં ય નથી, કોઈ જગ્યાએ નથી ? દાદાશ્રી : કર્તુત્વપણું પ્રકૃતિમાં છે. હા, એ સ્વભાવ છે એનો. આમાં નથી, સ્વરૂપમાં નથી. આત્મામાં નથી, આત્મા અક્રિય છે. પ્રકૃતિમાં જે પુદ્ગલ પરમાણુ છે તે ક્રિયાવાન છે, સક્રિય છે પોતે. તેથી આ ચાલ્યું બધું ગાડું ઊંધું. ‘કરે છે કોણ એ સમજે તો ઊકેલ આવે. દાદાશ્રી : નિમિત્ત વગર તો કશું ક્રિયા થાય નહિ. નિમિત્ત વગર થાય તો જાણવું પહેલાં નિમિત્ત મળેલું હોવું જોઈએ ? પ્રશ્નકર્તા: તો નિમિત્તથી થાય ને નિમિત્ત વિના થાય નહિ ? દાદાશ્રી : હા. નૈમિત્તિક કર્તા ! એટલે કર્તા નથી ખરેખર, નિમિત્ત માત્ર છે ! કઈ રીતે પ્રકૃતિનું કર્તુત્વ ! પ્રશ્નકર્તા: પુદ્ગલ કરે છે એવું કહો છો, તો પ્રકૃતિ છે તે પુલમાં આવે ? નોખું અસ્તિત્વ, પુરુષનું - પ્રકૃતિનું ! પ્રશ્નકર્તા : પ્રશ્ન મારો એવો છે કે પ્રકૃતિ અને પુરુષ, ચંચળતા અને શિવ એ બે વસ્તુ જુદી છે ? દાદાશ્રી : હા જુદી છે. જે પુરુષ છે એ કાયમને માટે અચળ જ છે અને અત્યારે પણ અચળ છે અને આ પ્રકૃતિ છે એ સચર છે. એટલે સચરાચર જગત કહ્યું. “પ્રકૃતિ એ મિકેનિકલ છે” એવું તમને લાગે છે? પ્રશ્નકર્તા : પ્રકૃતિ મિકેનિકલ જ છે. દાદાશ્રી : માટે એ ચંચળ કહ્યું અને પ્રકૃતિનું આ મિકેનિકલપણું કોઈ દહાડો ય છૂટે નહીં. પણ તમારી જે રોંગ બિલીફ છે અને રોંગ બિલીફથી દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા: તો આ પ્રકૃતિ કરે છે એવું કહેવાય. તો આત્મા નીકળી ગયા પછી તો પ્રકૃતિ કરવાની નથી. તો પછી પ્રકતિ કરે છે એ કેવી રીતે

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204