Book Title: Aptavani 11 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 138
________________ ૨૨૫ ૨૨૪ આપ્તવાણી-૧૧ દાદાશ્રી : તમે વ્યવસ્થિત કર્યા છે એવું જ માનો છો ? સો ટકા એવું માનો છો ? તો વ્યવસ્થિત કર્તા એ જ પુદ્ગલ કર્તા. વ્યવસ્થિતમાં ચેતન કોઈ સત્તા નથી, બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય છે. એમાં કોઈ ચેતન સત્તા નથી હોતી. એ જ માનો છે ને તમે ? આપ્તવાણી-૧૧ આ આવું કેમ બને તો પછી તમને પોતાને જ સોલ્યુશન થાય. ‘વ્યવસ્થિત એ જ નિશ્ચયથી પુદ્ગલ કર્તા છે', એવું જો જગતને સમજમાં હોતને તો આજ જગતની તો દશા બહુ ઊંચી હોય. પણ એ સમજમાં બેસે એવી વસ્તુ નથી. અને તે એ જ્ઞાન ખુલ્લું ય થયું નથી. અત્યાર સુધી એક જ પ્રકારનું જ્ઞાન ચાલ્યું આવે છે કે આત્મા વ્યવહારથી કર્તા છે. બસ, નિશ્ચયથી કોણ કર્તા છે ? એવું તપાસ જ નથી કરવામાં આવેલી અને તે બધું કોઈએ ખુલ્લું ય નથી કર્યું. તેથી કરીને તીર્થકરોના જ્ઞાનમાં બધું હતું. પણ તમે પૂછો તો જવાબ નીકળે ને ? પૂછો જ નહીં તો શેનો જવાબ મળે ?! પુદ્ગલ કર્તા ક્યારે કહેવાય ? જ્ઞાની થયા પછી. એ પહેલાં ના કહેવાય. તે તો સાધુ-આચાર્યો બોલે કે પુદ્ગલ કર્તા છે, એટલે ઊંધે રસ્તે ચાલે બધાં. જ્ઞાન થયા પછી આજ્ઞામાં રહે, પછી બધું પુદ્ગલ કર્તા. પછી તમારી જોખમદારી નથી, એમ કહીએ છીએ. પ્રશ્નકર્તા : પુદ્ગલ તો વ્યવસ્થિતની પ્રેરણાથી પુદ્ગલ કર્તા બને છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આત્મા કર્તા માનતા નથીને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એટલે પુદ્ગલ કર્તા માનો છે એ કરેક્ટ થઈ ગયું ને ? આ તો બધું જગત આખું ય આત્માને કર્તા માની બેઠા છે, ‘હું કર્તા છું જ, હું કરું છું તો જ થાય છે'. વ્યવસ્થિત એ જ છે તે પુદ્ગલ કર્તા છે. ભેગું થવું અને વિખરાઈ જવું એનું નામ વ્યવસ્થિત, અને તે જ પુદ્ગલ છે. પ્રશ્નકર્તા : પુદ્ગલ છે. એટલે નિશ્ચેતન-ચેતનને ? દાદાશ્રી : હા, નિશ્ચતન-ચેતનની જ વાત હોય આ બધું. પુદ્ગલ એટલે આ જે પરમાણુ છે ને એ પરમાણુ જુદા છે. અને આ પુદ્ગલ એ તો વિભાવિક પુદ્ગલ છે. પેલા પરમાણુ સ્વભાવિક પુદ્ગલ છે. તો આ આંખે જેટલું દેખાય છે, આ કાને સંભળાય છે, આ જેટલું અનુભવાય છે. એ બધું વિભાવિક પુદ્ગલ છે. આમાં સ્વભાવિક પુદ્ગલ તો તમને જોવામાં ય નથી આવતું. એટલે વિભાવિક પુદ્ગલની વાત છે. એ જ નિશ્ચેતન-ચેતન છે. આપણું પહેલાં પાનાનું વાક્ય હોયને, તે આઠસો પાનમાં એનું એ જ વાક્ય એને હેલ્પ કરતું હોય, એ વિરોધાભાસ ના હોય. એક અક્ષરે ય કોઈ જગ્યાએ, એનું નામ વિજ્ઞાન કહેવાય. એને એમ લાગે ખરું કે આ આજે દાદાએ એમ કેમ કહ્યું, “આ પુદ્ગલ નિશ્ચયથી કર્તા છે ?” પણ જો એ વાત આમ સમજવા જાય તો તરત સમજી જાય, પછી ફીટ થઈ જાય. એટલે પ્રશ્ન ઊભા થાયને તે આપણે પોતે પોતાની મેળે મૂકવા કે દાદાશ્રી : હા, વ્યવસ્થિતની પ્રેરણાથી. આમ દેખીતું આપણને પુદ્ગલ કર્તા લાગે. પણ વ્યવસ્થિતના એવીડન્સથી છે. પ્રશ્નકર્તા આત્માની હાજરી હોય તો જ બને, નહીં તો બને નહીં. દાદાશ્રી : આત્માની હાજરી ના હોય તો કશું થાય નહીં. પ્રશ્નકર્તા : આત્માની હાજરી વગર સ્વયં પુદ્ગલ એકલું કર્તા બની શકે નહીં ? દાદાશ્રી : નહીં. પ્રશ્નકર્તા : આત્માની હાજરીની જરૂર છે. દાદાશ્રી : આત્માની હાજરી હોય તો જ. અને પુદ્ગલ કર્તા એટલે શું ? પરિણામ, આપણે પરિણામ કહીએ છીએ, આપણે પુગલ કર્તા

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204