Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Umedkhanti Jain Gyanmandir
View full book text
________________
વિકાનેર નાગર ફરી, પુનઃ ફલોધી આય, સ્નેહે સંઘ કરાવીને, જેસલમેરમાં જાય, જન્મ ૬ લોદ્રવ તીર્થ યાત્રા કરી, દશમું ચાતુરમાસ, ફલેધીમાં આવી કર્યું, ભેટયા નાકોડા પાસ, જન્મ૦ ૭ મારવાડની ગોલવાડમાં, મોટી પંચ તીર્થો જોય, નાની પંચ તીર્થ ગયા, ત્યાંથી પાલણપુર હય, જન્મ૦ ૮ રંગે રાધનપુર આવીયા, એકાદશમું ચોમાસ, સુખલાલ સિદ્ધાન્ત વાંચતા, વિયવીરની પાસ, જન્મ, ૮
દાળ ઓગણીસમી (તિ જગમગેરે અઢી દ્વીપ પ્રમાણ) એ રાગ વિચરે જે જનારે દેશ વિદેશે કરિ વિહાર, બધ બહુ જાતનોરે અનુભવ
લેતા નર ને નાર, ભિન્ન ભિન્ન ભાષાનોરે ધરાવતા કાબુ મનોહાર, અનેક જીવનેરે સાધુજન
કરતા ઉપકાર, ૧ ઉંઝા બારમુંરે ચોમાસું કીધું સુખકાર, તેરમું ચઉદભુર રહુ
રાજનગરમાં ધાર, આગમ વાચનારે સાગરજી દેતા હિતકાર, લાભ લેતા ઘણા સાધુ
સાધવી જયકાર, ૨ ૧ સાદડી રાણકપુર (૧) ઘાણે મુછાલામહાવીર(૨) નાડોલ(૩)
નાડલાઈ(*) વરકણા() ૨ નાણા(૧) દીયાણા(૨) નાંદીયા(૩) ટાણા) બામણવાડ(૫)અજારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156