Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Umedkhanti Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 136
________________ ૧૦૦ પ્રગટયા પુન્યાકુર પૂરેપૂરા, દુઃખ ગયા નવી દુર, સુ મળીયા પંન્યાસ ખાતિવિજય ગણી પામ્યા સુખ ભરપૂર સુટ પર પંચ મહાવ્રત પાળે પ્રીતશું, પંચેન્દ્રિય જીપક જેહ, સુ. પંચામ્રવને રોધે શુભમના, નમીયે ઠાણા પંચ તેવું સુત્ર પ્ર૦ ૩ ધન્ય ધન્ય ઝીંઝુવાડા સંઘને, ભગવતી સાંભળવાનું થાય, સુત્ર ગણિ ચોરાશી સાલે અષાઢમાં વદી ત્રીજ રાજયોગ સહાય સુ પ્ર૦૪ બડો વરઘોડો બીજે કાઢીને, રાતી જગે રૂડી પેર, સુત્ર માસ્તર સુખલાલ રવજીભાઈ તે, ભગવતી પધરાવે ઘેર, સુત્ર પ્ર. ૫ બહુવિધ શાસન કરી પ્રભાવના, ત્રિજદિન ગુરૂજીની પાસ, સુ. સોનામહોરે ભગવતી પૂજીને, વંચાવે સંઘને ઉલ્લાસ, ૬ પંન્યાસ ખાતિવિજય મહારાજજી, વાંચતા ભગવતી વહાલ, સુત્ર કુમારપાલ ચરિત્ર ઉપર ભલું, સમજાવે કરી બહુખ્યાલ, સુત્ર પ્ર. ૭ ધૂપદીપ અખંડિત રાખતા, સ્વસ્તિક અક્ષતના સાર, સુ. ત્રણશત બદામ દિન પ્રત્યે મુકતા, શ્રીફલ રૂપામહોર ધાર, સુપ્ર૮ મુકતાફલને સ્વસ્તિક શોભતે, ગહુલી નિરંતર જાણ, સુત્ર સોહાગણ કરી શ્રીફલને ધરે, પ્રતિદિન આંબીલ વખાણ, સુગ પ્રવ ભવિજન સાંભળેપૂરણ ભાવથી, એકાસણુદિ પચ્ચખાણ સુત્ર ઉભય આવશ્યક નિત્ય પ્રત્યે કરે, સચિત્તને ત્યાગ નિરમાણ, સુપ૦ ૧૦ બ્રહ્મવત પાલે ભૂમિએ સુવે, કરે પડિલેહણ બે વાર, સુત્ર પાપારંભના કામે પરિહરે, યથા શકિત ધર્મ ધાર સુત્ર પ્ર. ૧૧ પચવીશ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, નમો ભગવઈએની વીશ, સુ. નકારવાલી નરનારી ગણે, ત્યાગી હદયેથી રીશ સુ. પ્ર. ૧૨ શતકે શતકે પૂજા ભણાવતા, શકિત તણે અનુસાર, સુત્ર હાવો લેતા લક્ષ્મીનો ઘણે, ગુરૂજીની ભકિત ઉદાર, સુ પ્ર. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156