________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
૧૧૩ કલ્યાણની કેડી આત્મા સિવાય બીજા બહારના સંયે બહારના સંગે મળેલ છે. તે બધા જ વિયેગવંત છે. તેવા સંગમાં આસક્ત બનવાથી દુઃખની પરંપરા ઓછી થતી નથી પણ વધતી જ રહે છે. આમ સમજીને તે પરંપરા ઓછી કરવા તથા તેને સમૂળગો નાશ કરવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે જ હિતકાર અને શ્રેયસ્કર છે. આત્મજ્ઞાનથી પીડાની પરંપરા પણ નાશ પામે છે અને આંતરિક શત્રુઓ હારવા માંડે છે.
દરરોજ એવી ભાવના ભાવવી કે જગતમાં રહેલાં સઘળાં પ્રાણુઓનું કલ્યાણ થાઓ. અને પરસ્પર પિતાના હિત-કલ્યાણમાં તત્પર બને. જે જે દે હોય તે તે નાશ પામે અને સૌ સુખી થાવ–આ પ્રમાણે ભાવના ભાવનારનું પણ કલ્યાણ થશે.
સાચું મંગળ દાથી મુક્ત બનવા માટે વિવિધ મંગલ માનવ સમુદાય કરે છે, પણ સર્વથા સાચું મંગળ તે અરિહંતે, સિદ્ધ ભગવંતે તેમજ સાધુ ભગવંતેનું મંગળ છે. તેઓની આરાધના કર્યા વિના દુઃખ દૂર થતાં નથી તેમજ પાપ પણ નાશ પામતા નથી. અતએ કેવળજ્ઞાની ભગવતેએ કહેલા ધર્મની આરાધના વિના સુખ–શાંતિ મળતી જ નથી.
For Private And Personal Use Only