Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 207
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ પક જે કરે તે ભગવે સંગીતને નાદ સાંભળનાર હરણ કે સાપને ખબર નથી હોતી કે આ સંગીત તેમને ખુશ કરવા વગાડવામાં આવે છે કે પછી પોતાનો શિકાર કરવા? છતાં ય તેઓ સંગીતમાં મુગ્ધ બને છે અને અંતે હરણને શિકાર થઈ જાય છે ને સાપ મદારીના કરંડીયામાં પૂરાઈ જાય છે. , , સ્વાદમાં આસક્ત બનેલાં માછલાં અને માણસે મરણ પામીને એવી ગતિને પામે છે કે જેમાં દુઃખને પાર ન હોય, મૃગાપુત્રની માફક સ્વાદ ક્ષણભર આવે છે અને તેને માટે કરેલા પાપનું ફળ ભભવ ભોગવવું પડે છે. - પરિવાર માટે કરેલા પાપ પણ પિતાને જ ભેગવવા પડશે. પરિવાર તમને કહેતું નથી કે અમારા ભરણુ પિષણ માટે તમે મહારંભ ને મહા અનર્થ કરે. ને કરશે તે તમારે જ તે ભેગવવું પડશે. ત્યારે તમે શા માટે નાહક પપકારને આગળ ધરીને અનર્થદંડમાં દંડા છે? શા માટે મહાપાપ કરીને મલકાતા ફરો છે ને ફુલાવે છે? તેનાથી તમને આ ભવમાં તેમજ પરભવમાં એ માર પડશે કે તેનાથી તમે ત્રાહિ મામ્ ત્રાહિ મામ્ પિકારી જશે તે. પણ તમારે છુટકારે નહિ થાય. - પપકાર એ કરો કે જેથી અનર્થદંડના તમારે ભોગ બનવું ન પડે, તમને વિચાર કરવાની શક્તિ મળી છે તે ખૂબ ખૂબ વિચાર કરે અને આવા પાપથી બચતા રહો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275