Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 269
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ૨૧૯ ચાર બુદ્ધિના ઘણી અભયકુમારેશ્રી મહાવીર સ્વામીના ગુણેને હૈયામાં પચાવી સર્વ સંગોને જ્ઞાન પૂર્વક ત્યાગ કરી ઉત્તમતા પ્રાપ્ત કરી. આમ ઉત્તમ પુરુષોની સંગતિ શાંતિ તુષ્ટિ કરવા પૂર્વક કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિઓની વિટંબના ટળે છે. અને વિકારેના વિચારોને નાશ કરે છે. - વિલાસમાં આસકતની સોબત કરવાથી ઉત્તમતાની, સ્થિતિએ આરૂઢ થયેલને અધમ બનાવે છે તથા વિચારોમાં મલિનતા આણે છે. એક તે સમ્યફજ્ઞાન હેય નહિ અને એવાઓનો પરિચય હોય તે તે કેવી ખુવારી કરે તે કહી શકાય નહિ. માટે ઉત્તમ પુરુષની સખત કરવી અને તેમની પ્રશંસા કરવી તે અમૃત સમાન છે. ભોગપભેગના વિકાસમાં સુખ માનનાર એવું જ કહેશે કે વિલાસમાં સત્યાનંદ રહેલો છે. વિલાસીને ત્યાગ કરી દાન-તપ-શીયળ, સંવેગ-વૈરાગ ધારણ કરવાથી મનગમતી મોજ માણવાની કયાંથી મળે? આવા માણસો વિષયરૂપ વિષના પ્યાલા પી અને બીજાને પાઈને પિતાની તથા બીજાની અકથ્ય ખુવારી કરે છે. આવા માણસની સોબત અંતે મહાદુઃખનું કારણ બને છે. ડાહ્યા અને સુજ્ઞજનો તેમજ આત્માના વિકાસ અથીઓ તો આવી વિષય વિલાસીઓની સોબતથી દૂર રહેવામાં જ લાભ જુવે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275