Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 239
________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ સાધન શુદ્ધ રાખા શુભ કાર્યો નિષ્કામ ભાવે કરવામાં આવે તે આત્મન્નતિ સાધી શકાય છે. અને જીવનપથ તેમજ ધર્મ પથ્ કટક રહિત બને છે. વિઘ્નોને હડાવવાની શક્તિ જાગ્રત થાય છે ત્યારે ધર્મ પથ સરલ અને સુગમ અને છે. તેનાથી ગૃહસ્થ ધર્મની આરાધના સુ ંદર રીતે થઈ શકે છે, અને અ ંશે અ ંશે મમતા -અહુ કાર-અદેખાઈ વગેરે દેષા ખસવા માંડે છે. માટે શુભ કાર્યામાં આશય અને ધ્યેય શુદ્ધ રાખવાની જરૂર છે. જો ભૌત્તિક સુખની અભિલાષા ધારણ કરવામાં આવે, તા આત્મિક વિકાસને અટ્લે માનસિક, વાચિક અને કાયિક વૃત્તિએ અને પ્રવૃત્તિઓ મલીન અને છે અને જીવન પથ તેમજ ધર્મપથ કંટકમય બની જાય છે, તેથી જે રીતે પેાતાને જીવન જીવવાનુ છે તે રીતે જીવન જીવી શકાતું નથી. કારણ કે ભૌતિક સુખાના અભિલાષી જનોની દૃષ્ટિ ઘણી નીચ અને હલકી હાય છે. જ્યારે નિષ્કામભાવે શુભ કાર્ય કરનારની ભાવના ઊચ્ચ અને શુદ્ધ હેાય છે. તેથી તેમનો માર્ગ સરળ અને સુગમ બને છે. દુન્યવી સુખમાં આસક્ત અનેલ માણસે અન્યાય-અનીતિને કરીને ધન મેળવતા હાવાથી તે ચિંતામય જીવનજીવે છે. અને આ ભવનાં એવા કુસઔંસ્કારેાની ટેવ પડેલી હાવાથી પરભવમાં પણ તે દુ:ખી જીવન પસાર કરે છે. * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275