Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 262
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ આંતર જ્યોતિ હાથનાં કર્યા હૈયે વાગ્યાં એકે બીજાને કહ્યું કે પાસે રહેલા કુવામાંથી પાણી લઈ આવ. બીજે કુવાની પાસે પાણી લેવા ગયે તે દરમિયાન તેણે પિતાની પાસે રાખેલું ઝેર ભાતામાં ભેળવી દીધું. અને પછી તેની પાછળ જઈને તે વાણીયાને ધકકો મારી કુવામાં ફેંકી દીધે. પાણી વધુ ઊંડું હોવાથી તે તુરત જ મરી ગયો. આથી ખુશ થતે તે પાછા આવ્યા અને ભાત ખાવા બેઠો. પરંતુ હર્ષઘેલે બનેલ હોવાથી તેણે પિતે ભાતામાં ઝેર ભેળવ્યું છે તે તેને યાદ ન રહ્યું અને તે ખાવા બેઠે અને ખાતાં તુરત જ તે મરણ પામ્યું. અને પાપ કરીને પ્રાપ્ત થયેલ માલ મિલક્ત ત્યાં જ પડી રહી. આમ એકબીજાને મારવાથી વિચારમાં મલીનતાના ગે આ બે વાણીયાએ દુર્ગતિના ભાજન બને તેમાં શું આશ્રર્ય ? એક આરંભને વેપાર-બીજી અનીતિ અને તદ્દન મલીનતાના યે કયાંથી જીવન સુખરૂપે પસાર થાય? માટે શાસ્ત્રકારેનું ફરમાન છે કે વ્યાવહારિક કાર્યોમાં ન્યાય-નીતિપ્રમાણિક્તા રાખશે તે જ જીવનમાર્ગ સુગમ બનશે. અને સંકલ્પ-વિક૯પ જન્ય ચિંતાઓ થશે નહિ. ચિંતા ચિતા સમાન માનવીઓને ચિંતાઓ ચિતા જેવી લાગે છે. તે હૈયાને બાળી નાખે છે. તેમજ તે માણસને સારા કામે કરવા દેતી ન્જી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275