Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 226
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ મારણનું નિવારણ કેઈનું ખરાબ ચિંતવવું નહિ. દરેકનું કલ્યાણ થાઓ ને સૌ સુખી થાઓ, એ મુજબ ભાવના ભાવવાથી મારી પડશે નહિ. અને પડતા હશે તે ઓછો થશે. વચનમાં કટુતા ધારણ કરવી નહિ. હિત મિત અને પથ્ય વાણીને. પ્રવેગ કરો. તેમ કરવાથી ફલેશ અને કંકાશ થશે નહિ. પંચાચારરૂપી સદાચારનું પાલન કરવાથી દુરાચારનું દુઃખ થશે નહિ અને તેને માર પણ પડશે નહિ. સુખ શાંતિ માટે આ સુંદર માર્ગ છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે, જે જે માર પડે છે તે તે મન, વચન અને કાયાના ખરાબ વિચારે ને વર્તનથી પડે છે. સદાચારને ત્યાગ કરી ઉન્માર્ગે ગમન કરવાથી પડે છે. માટે જે તમે સમજુ છે તે તેનાથી ચેતે. આપણે વિવિધ મારો અનુભવ કરીએ છીએ, તેથી સુખશાતાની ઈચ્છા કરીએ છીએ. પરંતુ તે માર માર્યા વિના સુખ શાંતિ આવશે નહિ. હેયય અને ઉપાદેયના વિચાર–વચન અને વર્તનને યોગે સમ્યગ દર્શનવાળા ભાગ્યશાળીએ વિચાર વર્તનમાં પુનઃ પુનઃ ઉપગ રાખે છે અને રાખે તે જ સમ્યગુદર્શન જ્ઞાન દુષ્ટ કર્મોને કાપીને શાંતિ આપવા સમર્થ બને. સમ્યગ દર્શનને પ્રભાવ દરેક માનવીઓને નિલેપ રાખે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275