Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 197
________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ સત્પુરુષ સત્પુરુષ કાને કહેવાય ? સદાચારોનું પાલન કરવા પૂર્ણાંક, સ્વાર્થ અને સ્વાદને ત્યાગ કરી પરમાર્થ પ્રાપ્ત કરવા પેાતાની વૃત્તિએ અને પ્રવૃત્તિમાં કામના તેમજ નામનાને ઈચ્છે નહિ. જરૂર છે પેાતાના જીવન પૂરતુ મેળવવા પ્રયાસ કરનારને કાલાવાલા કરવા પડતા નથી. દીનતા-હીનતા-યાચના હેાય ક્યાંથી ? હાય નહિ. પણ પત્ની પુત્ર પરિવાર વિગેરેના પાષણુ ખાતર દીનતાર્દિ કરે છે છતાં યાચનાદ્વિ ખસતી નથી, તે જાણવાની જરૂર છે. લાકરજન કે આત્મરજન કલા કૌશલ્યાદિકથી લેાકર'જન કરનાર પેાતાની મલિનતા કરનાર કામ-ક્રોધાદિને દૂર કરવા પૂર્વક પેાતાના આત્માનું રજન કરવા કોશીષ કરતા નથી, તે અજાયણી–અચંબા જેવું છે. પેાતાના આત્માનું ર્જન કરનાર અને પ્રવીણતાથી લેાકરજન કરનાર પુણ્ય સાથે પ્રવિત્રતા પ્રાપ્ત કરે છે. ફક્ત લેાક રજન કરનાર આત્મિક ગુણા ક્યાંથી મેળવે ? પુણ્યયેાગે તમને બુદ્ધિ મળી છે તેના શું ઉપયોગ કરશે ? સાંસારિક સુખા માટે જો તમે તેના ઉપયાગ કરશે તે તેને સાચા ઉપયાગ કર્યાં કહેવાશે નહિ. મળેલી બુદ્ધિના ઉપર્યેાગ આત્મરજન કરવામાં લેવા જરૂરી છે. * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275