Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 57
________________ પર આંતરવૈભવ જીવન પ્રત્યેનું તમારું દર્શીન જ બદલાઇ ગયું હશે. કુદરતમાં થાતુ અનુકૂલ અને થાડું પ્રતિકૂલ ચાલ્યા જ કરે. એના આં સ્વભાવ છે . અને એ સ્વભાવમાં થેડું ગાઠવીને માણસે adjust થવાનું છે. પેાતાની જાતને અનુકૂલ કરીને શાંતિથી રહી શકે તે દુ:ખી ન બને. રવિવારે તૈયાર થાએ અને વ્યખ્યાનમાં આવવાને સમયે વરસાદ આવ્યા તે! તમે શું કહેા ? · અત્યારે આ વરસાદ, કાંથી આવી પડયા ! વરસાદે તે હેરાન હેરાન કરી નાખ્યા. વર્ષાઋતુમાં વરસાદ આવે છે તે હેરાન થાએ છે કે વરસાદ નથી આવતા તે હેરાન થાઓ છે. એ વિચાર્યું ? માણસને તાત્કાલિક (temporary) સગવડ જોઇએ છે. એની પાસે છત્રી નથી, એને ઘરમાંથી ટેક્સીમાં બેસવું છે ત્યાં સુધી વરસાદ ઊભા રહી જાય તે એનાં કપડાં ભીંજાઇ ન જાય ! કેટલેા સ્વાથી! પેાતાની સગવડ સાચવવા, પેાતાનાં કપડાં બંગલામાંથી નીકળી ગાડીમાં બેસે ત્યાં સુધીમાં ભીંજાઇ ન જાય માટે વરસાદ ન આવે એમ ઈચ્છવું ? પણ એ વરસાદ ન આવે તેા કેટલાય લેાકેા દુઃખી બની જાય, દેશની પરિસ્થિતિ શુ' થઇ જાય એના વિચાર એને નહિ આવે ! પ્રવચનમાં આવતાં જરાક કપડાં ભીનાં થયાં એટલે એની તે! મા બગડી ગઈ ! મેઢા ખેડા જીવ ખાળ્યા કરે. એનું મન પ્રવચનના ચિંતનમાં નહિ, કપડાંમાં છે. ખહાર નીકળે, પૂછે : સાંભળ્યુ કે ?” અરે, સાંભળ્યું શું ? આવતાં આ કપડાં ભીંજાઈ ગયાં, હું તે દુઃખી દુઃખી થઈ ગયા !'' (6 (C એણે નાની-શી વાતમાંથી કેવુ', મેટું દુ:ખ ઊભું કરી નાખ્યું ! ઘરમાં લગ્ન હાય, સાંજે સત્કાર સમારંભ (reception)

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130