Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 91
________________ ૮૬ આંતરવૈભવ હીરા ખેતે હૈાય તે પણ એકાદા હોરા ગમે ત્યારે ઊડી જાય, લપસી જાય, હાથમાંથી સરી જાય. ઝવેરીને ત્યાંના કચરામાં પણ હીરા હૈાય. જે આ નાના કામમાં ધ્યાન રાખી શકે તે જ ચીવટથી ખીજામાં ધ્યાન રાખી શકે, આગળ વધી શકે શ્રમ કર્યા વિના આગળ વધી શકાતું નથી. આ પાર્ડ પણ મારે તને શીખવવેા હતેા.’ ઝવેરાતના ધધામાં નિષ્ણાત બન્યા પછી પેાતાના જીવન પ્રસંગ લખતાં એ લખે છે : “મને કચરા કાઢવાનું કહ્યું ત્યારે મારા વડીલ મને કડવા લાગ્યા હતા. પણ આજે હું એમના ઉપકાર કઈ રીતે વ્યક્ત કરું ? એમણે પાયાનું જ્ઞાન (basi: knowledge) આપ્યું તે હું આટલા આગળ વધ્યા ! '” કચરામાં હીરા શેાધેા તે હીરામાં તમે શુ' ન શેાધેા ? ભળેલા યુવાનોના મનમાં એક માન્યતાં બંધાઈ જાય છે: “ આવું નાનું કામ મારાથી કેમ થાય ? મારા જેવા માણસ કરે કાઢે ? ” એટલે જ સવારે સા સા ઇ ડ બેઠક કરનારા યુવાનેા પિતાને પાણીના ગ્લાસ ભરીને આપતાં શરમાય છે. ‘ના, પાણી લાવવાનું કામ હું કેમ કરું ? એ કામ નાકરનું ! 66 એણે કામને હલકું માન્યું. ખરી રીતે કામ હલકું નથી, એના વિચારા હલકા છે, જેના વિચારા હલકા છે એ જ માને કે આ કામ મેટું અને આ કામ નાનું, માણુસને જે ક’ઇ કા` મળ્યું હૈાય તે દ્વારા એને ઉપર આવવાનું છે. એના કાર્યાંનું લક્ષ્ય પૂર્ણતા હૈાવું ઘટે. જીવનમાં આ દૃષ્ટિ આવતાં તમારા પ્રત્યેક કાર્યમાં સ’ગીતના અનુભવ થવાના કાર્ય દ્વારા વિકાસનાં પદ્મચિહ્નોનું દશન થવાનું. જે માણસ એકાગ્રતાપૂર્વક કામ કરતા નથી એ જીવનની કોઇ પણ બાબતમાં આગળ વધી શકતા નથી.

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130