Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 111
________________ આંતરવૈભવ ૧૦૬ - સીવતા પહેલાં ગાંઠ વાળવાનું ભૂલી જાય તો આખું સેવેલું નીકળી જ જાય. દરજને દીકરે પહેલાં શું શીખે ? પહેલાં ગાંઠ વાળ, પછી સીવે. એમ જીવનમાં બધું મળે પણ મનની શાંતિ ન હોય તો બધું હોવા છતાં પણ એ સુખેથી જીવી શકતો નથી. વાસનાઓ, વૃત્તિઓ અને વિકારોને લીધે મનની શાંતિ ડહોળાઈ જાય છે. જીવનની યાત્રા મનની શાંતિ મેળવવા માટે જ છે ને? આત્માને કમમાંથી મુકત કરવા માટે જ આ વિચારમાળા છે ને?

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130