Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ બુત સેવાનો સત્કાર મૃતાધાર (મુખ્યદાતા) શ્રી લક્ષ્મીચંદ ભગવાનજી જસાણી ધર્મવત્સલા તારાબેન લક્ષ્મીચંદ જસાણી પરોપIRય સતાં વિપૂતળે સજ્જન પુરુષોનું જીવન પરોપકારાર્થે હોય છે. નદી પરોપકાર માટે સદા વહેતી રહે છે. વૃક્ષો પરોપકાર માટે ખળ આપે છે. તેમ ધર્મવત્સલા તારાબેનનું જીવન પરોપકારમય હતું. લક્ષ્મીચંદભાઈ પણ તેમની પરાર્થવૃત્તિની સરાહણા કરતાં. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના પ્રેરણા પરિચયે મનુષ્ય જીવનને સાર્થક બનાવવા ધાર્મિક ક્ષેત્રે લક્ષ્મીચંદભાઈ તન-મન-ધનથી સેવા પરાયણા બન્યા અને તેમનો આ વારસો તેમના પુત્ર અને પૌત્રમાં પણ જોવા મળે ચે. સુપુત્ર શ્રી પ્રફુલ્લભાઈ અને પુત્રવધુ સૌ. ચંદ્રિકાબેન જીવનમાં ધર્મ, સાધના અને ગુરુનું મહત્ત્વ સમજી, તમ્ય બની આદર્શ રીતે ગૃહસ્થ જીવન વ્યતીત કરી રહ્યા છે. પૌત્ર શ્રી આનંદ અને સૌ. કોમલ, શ્રી અરયુત અને સૌ. દેવલ પણ વડિલોના માર્ગે ચાલી જીવનને સાર્થક બનાવી રહ્યા છે. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ૩૯ મા જન્મદિને શ્રુતસેવા, જ્ઞાનારાધના દ્વારા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવા, આત્મજ્ઞાનને પ્રગટ કરવા શ્રુતાધાર બની અપૂર્વ તકને આપે ઝડપી લીધી છે. તે બદલ અમો તમારા આભારી છીએ. ગપ્રાણ પ્રકાશન PARASDHAM

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 860