________________
હેમુ વી. ચચન,
[AL
મોક્ષ મેળવવા સમ્યગદર્શન વિગેરેના ઉદ્યમ કરીને મનની ખાટી વાસનાઓથી રહિત બની આદરે, સચમ પાળે) વળી.
( સારી રીતે
कडं च कजमाणं च आगमिय्सं च पावगं । सव्वं तं णाणुजाणंति आय गुत्ता जिइंदिया । सृ. २१
સાધુએ માટેજ ઉદ્દેશીને કોઈ અણુસમજી કે અના જેવાએ પાપ કર્યું હાય, તથા હુમણાં કરતાં હોય, અથવા ભવિષ્યમાં કરવાની મર પડે, તે તે સાધુ મન વન કાયાથી ન અનુમાઢે, અર્થાત્ તે પાતે ભાગવે નહિ, તેજ પ્રમાણે તેમણે પેાતાના સ્વા માટે પાપ કર્યું, કરાવે ફૂ કરશે, જેમકે ચેારનું માથુ છંદ્યું છેઢે કે ઇંદુશે, તથા ચા માર્યા, મારે છે કે મારશે, એ બધું પાપ પાતે સારૂં ન માને તેમ અશુદ્ધ આહાર અનાવી કાઇ તેડવા આવે. તા પાસે તે ન સ્વીકારે, આવું કયા કરે ? તે બતાવે છે, જેમણે અકુશળ મન વચન કાયાને રોકીને આત્મા નિળ રાખ્યું છે, તથા કાન વિગેરે ઇંદ્રિઓ જીતી છે, એવા ઉત્તમ સાધુએ પાપને પ્રશસતા નથી.
जे याsबुद्धा महा भागा वीरा असमन दंसिणो । असुद्धं तेसि परकंतं सफलं होइ सव्वसो ॥ सू: २२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org