Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 333
________________ ૩ર૪] , સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.. સાચો પદાર્થ પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવપણે કેળુ નથી ઈચ્છતું, જે તેમ ન માને તે બધું અસત્ થાય, અને સત્ ન માને તે વ્યવસ્થા ઉડી જાય, (અર્થાત્ બધાને આ વાત સ્વીકારવી પડે છે.) આ પ્રમાણે સ્યાદવાદનું સ્વરૂપ જુદું પાડીને સમજાવે વિભજ્યવાદ પણ બે પ્રકારની ભાષાવડે સમજાવે, તે બતાવે છે, સાચું બોલે, અથવા અસત્યામૃષા એ બે ભાષા બોલે, કઈ પૂછે કે ન પૂછે, તો ધર્મકથાના સમયમાં અથવા બીજે વખતે હમેશાં જરૂર પડે બેલે. - પ્ર–કે બનીને. ઉ–ઉત્તમ અનુષ્ઠાન કરનારા સમુચિત–સારા સાધુઓ જેઓ વિધિ પ્રમાણે વિહાર કરતા હોય, તેમની સાથે વિચરે, અને વિચરતાં ચકવાની કે ભિક્ષુક સાંભળે ત્યારે સમભાવે અથવા રાગદ્વેષ છોડીને શોભન પ્રજ્ઞાવાળો બે ભાષાવાળે સાધુ સારી રીતે ધર્મની વ્યાખ્યા કરે, अणुगच्छमाणे वितहं विजाणे तहा तहा साहु अककसेणं ण कत्थइ भास विहिंसइज्जा निरुद्धगं वावे न दीहइज्जा ॥२३॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402