________________
૨૧૨]
છેસૂયગડાંગ સૂત્ર ભાગ ત્રી,
ટીકાને અર્થ–જેમણે લેભ મૂકે તે કેવા થાય છેતે કહે છે. વીતરાગો અથવા અલ્પ કષાયવાળા પંચાસ્તિ કાયમ લેક અથવા પ્રાણલકે પૂર્વ કાળમાં લીધેલા જન્મમાં જે કૃત્ય કર્યા હોય, વર્તમાનમાં કરતાં હોય, કે ભવિષ્યમાં થશે, તે બધાં સુખે દુઃખ જેવાં છે તેવાં જ તે જ્ઞાનીઓ જાણે છે, પણ વિર્ભાગજ્ઞાની માફક વિપરીત જાણતા નથી, તે સંબંધી વિલંગ જ્ઞાનીને સૂત્રાગમને પાઠ બતાવે છે. ' હે ભગવદ્ અનગાર (સાધુ) માયી મિથ્યાષ્ટિ રાજગૃહ નગરમાં રહેલો વારસી નગરીમાં રહેલ રૂપે (વસ્તુ) ને જાણે દેખે? ઉ–વિર્ભાગજ્ઞાની હોવાથી તે દેખે પણ ડું ફેરફારવાળું દેખે, પરંતુ ઉત્તમ સાધુઓ જેઓ ભૂતભવિષ્ય વર્તમાન જાણનારા છે, તે કેવળજ્ઞાનીઓ અથવા ચાદ પૂર્વધારી પક્ષ જ્ઞાનીઓ સંસારમાં રહેલા બીજા ભવ્ય જીને મૈક્ષ તરફ લઈ જનારા નેતાઓ છે, અથવા સદુપદેશ તરફ લઈ જાય, કારણ કે જેઓ સ્વયંભુદ્ધ છે, તે બીજાના દોરવ્યા વિના પોતાની મેળે બેધ પામી મેક્ષમાં જાય છે, તે અનન્ય છે, તેઓ હિત અહિત પોતાની મેળે સમજી અહિતને છોડીને હિતને સાધે છે, તેઓ તીર્થકર ગણધર વિગેરે બુદ્ધ છે, હું શબ્દ ગાથામાં “અને ના અર્થ માં છે અથવા વિશેષણના અર્થમાં છે, તે પૂર્વે કહેલ છે) વળી તેઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org